________________
અશુચિ ભાવના.
૧૪૯
બાલા કાર રહો જેવા કે ન
અર્થ –જે કે ઉપર કહ્યું કે આ મનુષ્ય દેહ મેક્ષ
પ્રાપ્તિનું સાધન છે, અને એથી અતિ “બાઈના કુલ પુણ્યવાન પવિત્ર ગણાય છે; અને એ બાઇને, શોભા કારણથી એ દેહ શેનિક છે; મારા ભાઇને” પણ આ દેહને જે શેભા મળી છે, એતે ચેતનને જ તે કાંઈ તેના પિતાના ગુણ કે નિપુણગુણ. તાને લઈ નહિં. એતો આ ચેતનની જ
કુશળતા-નિપુણતા-ચતુરાઈ છે કે દેહ આ માન ખાટી જાય છે. બાકી દેહની પિતાની શેભા અને તેની પિતાની નિપુણતા તે અશુચિપણામાંજ છે ! આ દેહને અશુચિ પ્રકાર છે વિનય ! તું વિચાર. અને પવિત્ર સિદ્ધાંત, સલ્ફાસ્ત્રરૂપ જળસ્થાન પામી તું શાતસુધારસનું પાન કર. તાત્પર્ય કે સદ્દગુરૂને શેધ; તે પાસે જા, વિનયપૂર્વક તેઓ સમીપે શાસ્ત્રશ્રવણ કર; સમતાને
ધ લે, અને એ સમતારૂપી અમૃતપાન કરી અમર થા. હે ચેતન ! જે ફરી આ અશુચિમય દેહ કોના કેના જેવું છે? કહી જઉં છું, તે તું વિચાર–
દેહને ઉપમા. (૧) દેહ રોમેર છિદ્રવાળા મદિરાનાં વાસણ જેવે છે. (૨) દેહ કચરાના ઉકરડા જેવું છે. (૩) નગરની ખાળ (Gutter) જીવે છે. (૪) દેહ લસણ જેવો છે. (૫) દેહ દુર્જન જેવે છે.