________________
પ્રમોદ ભાવના.
૨૫૧
અથ—અહે! જન્મ લેવાનું સાર્થક પારકા ગુણનું
ચિંતવન–અનુમોદન છે, તે હે વિનય ! ગુણાનુરાગરૂ૫ એમ કરી તું તારા અવતાર એકદમ જન્મ પણ ધન્ય સફળ કરી લે, અને સારાં આચરણવાળા
ગુણના ભંડાર એવા મહાપુરૂષેનું ગાન કર, અને આ શાંતસુધારસનું પાન કરી અમૃત થા. એમ હે વિનય ! તું પારકા ગુણ ચિંતવ. અનુદ. ૮
।। इति श्रीशांतसुधारस गेयकाव्ये प्रमोद
મીવનવિભાવનો નામ વાર્તા પ્રવેશ II. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યને પ્રમોદ ભાવના નામને ચૌદમે પ્રકાશ સમાપ્ત.