Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અનાદિ-અનંત, નિત્યાનંદ, પ્રભુ સ્વસંવેદન -પોતાની નિર્મળદશા દ્વારા જાણવામાં આવે છે. વેદનમાં આવે છે. આવી વાત છે. શ્લોક છે પછી (નો તેમાં) કહેશે. કર્મ, કર્મ તો જડ છે, એ તો પુગલકર્મપૂર્વક થતાં હોઈને (પુદ્ગલ જ છે) નોકર્મ- મન, વાણી, દેહ એ પણ કર્મપૂર્વક (થતાં હોઈને) જડ છે, એ-પણ પુગલપૂર્વક થતાં હોઈને જડ છે, વર્ગણા’ એ તો જડ છે, “સ્પર્ધક' – ‘અધ્યાત્મ સ્થાન” –અધ્યવસાયના પ્રકાર રાગાદિમાં એકત્વબુદ્ધિના જે અધ્યવસાય, એનાં જે સ્થાન અસંખ્ય (પ્રકારના છે) એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. જીવ એને કહેવાય નહીં, એમ કહે છે. સાંભળ્યું છે? આંહી તો કહે છે એ જાત્રાના ભાવ, ભગવાનની ભક્તિના ભાવ, આસવ-આસવ, એ અધ્યવસાય-એકત્વબુદ્ધિ એ બધા (ભાવો) પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. (આહા !) પુદ્ગલ “જ” છે. છે? (શ્રોતા – બધા શુભાશુભ ભાવ પુદ્ગલ છે.) એ પછી આવશે હવે આવશે. આંહી તો હજી અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, એ જડમાં, યોગસ્થાન- કંપન, કંપનનાયોગના પ્રકાર, “બંધ સ્થાન' – “ઉદયસ્થાન' લ્યો! ઠીક, જેટલા ઉધ્યસ્થાન છે રાગ આદિના અનેક પ્રકાર, એ બધા પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદા અચેતન હોવાથી પુગલ જ છે. માર્ગણાસ્થાન', ઠીક! ચૌદ માર્ગણાસ્થાન પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને પુગલ સદા અચેતન હોવાથી પુગલ જ છે. “સ્થિતિબંધસ્થાન” –કર્મમાં સ્થિતિ પડે ને! એ તો પુલ છે જ, હવે “સંકલેશસ્થાન” -અશુભજોગ, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ આદિના ભાવ જે અશુભ છે-એ મુગલપૂર્વક થતાં હોઈને -પુદ્ગલકર્મપૂર્વક થવાથી, સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. બધું પુદ્ગલ, આવું હોં?! જેટલો વ્યવહાર-પંચમહાવ્રત અને દયા, દાન, વ્રત આદિના ભાવ એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી, એટલે પુગલ (કર્મ) પૂર્વક થયા એમ કહ્યું, પછી બધા અચેતન, એટલે એમાં ચેતનનો ભાવ નહીં, એ કારણે પુદ્ગલ જ છે. શાંતિથી! ચીજ છે! એ સમજતા નથી ને ઝઘડા- ઝઘડા- ઝઘડા ! એની બુદ્ધિ પર ઉપરને વ્યવહારનયથી (લાભ માને !) વ્યવહારનયથી (શુભ છે) અસંકલેશ પરિણામ પણ નિશ્ચયથી સ્વભાવની દૃષ્ટિથી જોવાથી એ યુગલ (કર્મ) પૂર્વક થવાથી સદા અચેતનના કારણે થવાથી પુદ્ગલ જ છે જીવ નહીં. એ અશુભભાવ જીવ નહીં. આવી વાત છે. એની ચીજ જ ક્યાં છે? (એની હોય તો ) એ ચીજો (એ ભાવો) વસ્તુ એમાં રહેવી જોઈએ કાયમ! એ તો પહેલાં આવી ગયું છે ને! દરેક અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય એ એની ચીજ (નહીં), આ (ભાવો) તો નિર્મળ અવસ્થા થતાં એ, એ (ભાવો) રહેતાં નથી, એ ચીજ એની નથી. સમજાણું કાંઈ? હવે આંહીં તો આંહી લેવું “વિશુદ્ધિસ્થાન' – એ રાગની મંદતાના, દયાના, દાનના, વ્રતના, ભક્તિના, પૂજાના, નામસ્મરણના, વાંચનનાં એવા જે શુભભાવ, વિશુદ્ધિસ્થાન – શુભના અસંખ્ય પ્રકાર, શુભરાગનાં અસંખ્ય પ્રકાર, એ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી એકલા પુદ્ગલ નહીં, પુગલકર્મ લેવા છે ને અહીં, પુદ્ગલકર્મપૂર્વક એમ- પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથીસદાય અચેતન હોવાથી કેમ કે પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી એ કારણે

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363