Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ગીથા ૨૮ આપી છે. શ્રી શત્રુંજયના ૨૧ નામના ખમાસમણના હા ૩૯ આપી દીક્ષાની કવ્વાલી આપી છે. તે ઉપરાંત ઉપયોગી ચિત્યવંદનો આપ્યાં છે. વિશેષમાં શ્રી ગૌતમ સ્વામીને રાસ, બાવીસમા તીર્થકર શ્રીનેમનાથને સલેકે દાખલ કરેલ છે. તે ઉપરાંત મુહપત્તિના પચાસ બેલ, પંચ પરમેષ્ટીનાં ૧૦૮ ગુણે, સજીવ નિજીવ સૃષ્ટિ વિચાર, આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરૂ૫, નિગનું સ્વરૂપ વિગેરે આપ્યું છે. ૬ વિભાગ છો–આ વિભાગમાં સજઝાયોને સંગ્રહ છે. કુલ (૦) સઝા આપી છે. તેમાં બીજ વગેરે તિથિઓની સઝા, વૈરાગ્યની સજઝાયે, વર્ધમાન તપની, તેર કાઠીયાની, ગજસુકુમાલની, એલચીપુત્રની, ધના શાલી ભદ્રની, મેતારજ મુનિની વગેરે મુખ્ય મુખ્ય ઉપયોગી સઝાયો આપી છે. તે ઉપરાંત શ્રી દશ વૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની તેમજ પાંચ મહાવ્રતની સજા આપવામાં આવી છે. એ પ્રમાણે છ વિભાગોના વિષને સાર અહીં આપ્યો છે. સંપૂર્ણ હકીકતને ખ્યાલ આની પછી આપવામાં આવેલ અનુક્રમણિકા જેવાથી આવશે. અનુક્રમણિકામાં ચિત્યવંદન વગેરેના દરેક વિષયનું આદિ પદ, તેમજ ગાથાની સંખ્યા પણુ, આપવામાં આવી છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 643