Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૨૪ તીર્થકરાનાં, દિવાળી વગેરે પનાં, સિદ્ધાચલાદિ તીર્થોનાં સ્તવને મુખ્ય છે. આ સાથે શ્રી આનંદઘનજી મહારાજ કૃત આખી ચોવીસીનાં સ્તવને આપવામાં આવ્યા છે. તેમજ મહાવીર સ્વામીનું હાલરડું પણ દાખલ કર્યું છે. ૩ વિભાગ ત્રીજો–આ વિભાગમાં સ્તવમાં ઢાળીયાં આપવામાં આવ્યાં છે. કુલ સંખ્યા ૨૮ છે. તેમાં બીજ વગેરે તિથિઓનાં ઢાળીયાં, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે ૫ર્વનાં ઢાળીયાં, દશ પચ્ચકખાણુનાં, છ આવશ્યકનાં, વર્ધમાન તપનાં, સિદ્ધચક્રનાં, તેમજ મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણકનાં ઠળીયાં મુખ્ય છે. તે ઉપરાંત આ વિભાગમાં શ્રી શત્રુંજય ઉદ્ધાર, શ્રી શત્રુંજય તીર્થમાલા, પુણ્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણું, શ્રીગેડી પાર્શ્વનાથના અધિકારે મેઘાશાનાં ઢાળીયાં વગેરે ઉપગી વિષય દાખલ કરવામાં આવ્યા છે. ૪ વિભાગ ચે –આ વિભાગમાં થેયે-સ્તુતિઓ આપવામાં આવેલ છે તેની સંખ્યા ૩૩ છે. તેમાં પણ મુખ્યતાએ બીજ વિગેરે તિથિઓની, શ્રી સીમંધર જિનની, દીવાળી વગેરે પર્વની, રહિણી વગેરે તપન, નંદીશ્વર દ્વષિની વગેરેની સ્તુતિએ આપવામાં આવી છે. ૫ વિભાગ પાંચમે–આ વિભાગ પરચુરણ વિભાગ તરીકે દાખલ કર્યો છે. આ વિભાગમાં પ્રથમ વિભાગમાં આપેલા પ્રભુ આગળ બેલવાના દૂહા વગેરેમાં ઉમેરો કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ૧૬ તેમજ આ વિભાગમાં ૧૬ લેકે ઉમેર્યા છે. તે ઉપરાંત સ્તુતિ વિશી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 643