________________ ત્રદશમ પરિછેદ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ 26. ગુણવંશીઓની સત્તા મુખ્યપણે ઉત્તરમાં, તેમજ દક્ષિણ . 73-74 માં આપ્યાં છે. મતલબ કે શાકશબ્દને હિન્દના સામાન્યપણે બહોળા વિસ્તાર ઉપર, ઠીક મૂળ આશય જે ઈ. સ. 78 ના સમયનિર્દેશ. સમય સુધી જળવાઈ રહી હતી. ગુપ્તવંશીની આ સંસ્કૃતિ તરીકે લેખવાને હતો. તે ધીમે ધીમે બદલાઇને તેમના વલભી સરદારો દ્વારા સૌરાષ્ટ્રમાં પણ પહોંચી શાસકસંવતના અર્થમાં પરિવર્તન થવા પામ્યો હતો. જેથી હતી. પરંતુ દક્ષિણના સરદારોએ ત્યાં જ નિવાસસ્થાન કરીને જે આંક લખાયો હોય તેમાં, ચટ્ટણ સમયે જાળવી રાખ્યું હોવાથી દક્ષિણમાં જ તેને પગદંડ મજબૂત 17 ને, ક્ષહરાટ સમયે 159 ને, અને ગુપ્ત સમયે જામી પડશે. આ ગુપ્તવંશી રાજઅમલ રહ્યો ત્યાંસુધી- 319 નો ઉમેરો કરવે પડતા. અને ' શક’ એટલે કહો કે ચ4ણ વંશના અમલનો અંત આવ્યો ત્યાંસુધી- " અમુક સંવત=The particular era" ને મુદ્દો ભલે રાજકર્તાઓ (જેવા કે ક્ષહરાટ, કુશાન, ચ9ણ ખસી જઈકઈ પણ “સંવત " Any era" ના ક્ષત્રપ ઇ.) પિતાના સંવત વાપરતા હતા, છતાં સ્વરૂપમાં પરિણમ્યો હતો એમ સમજાય છે. તેમાંના કેઈએ તે સંવતનું નામ આંક સાથે મુખ્યતયા આપણે દક્ષિણહિદની સાથે અત્યારે નિસ્બત જોડી બતાવ્યું દેખાતું નથી. 15 એટલે જે તે પ્રદેશમાં છે એટલે તેને અંગેની સ્થિતિનું વર્ણન કરીશું. ચેષણજ્યારે મિતિદર્શક આંક વપરાતો, ત્યારે તે પ્રદેશની વંશીઓમાંથી તેના આભિર સરદાર ઈશ્વરદત્તે ઈ. સ. શાસકેનો સંવત જ તેને લેખાતે; ફાવે તે પછી રાજાએ ૨૬૧માં છુટા પડીને પિતાને સ્વતંત્ર વંશ સ્થા તે આંક દર્શાવ્યું છે કે પ્રજાએ; અને ફાવે તેમ હતું (જુઓ પુ. 3, પૃ. 375-82). શક્ય છે કે, તેને આંકની પૂર્વે શક શબ્દ લખ્યો હોય કે નહીં, તે પણ પાછળથી પરાક્રમી ગુપ્તવંશીઓએ પોતાનામાં જોડી સર્વત્ર એકજ અર્થ ધરાવતો હતો. એટલે કે શક દીધા હશે. પરંતુ જ્યારે ગુપ્તવંશીઓની પડતી થતી. શબ્દનો અર્થ ત્યાંસુધી " શાસકને સંવત " સમજાયા ચાલી ત્યારે ભટ્ટારિક નામના એક સરદારે સૌરાષ્ટ્રમાંકરતે. ગુપ્તવંશીઓએ પૂર્વના રાજકર્તાઓથી છૂટા વલ્લભીમાં જેમ ગાદી કરી તેમ બીજા એક સરદારે ગુજપડીને અને પોતાની ઓળખ તરી આવે તે માટે, રાતના લાટ પ્રદેશમાં નૈકુટકવંશ૧૬ સ્થાય (પુ. 3, પોતાના સંવત્સરને ચેકસ નામ આપ્યું અને તે પ્રમાણે પૃ. 37) અને ત્રીજા એકાદ સરદાર, દક્ષિણના. પિતે જ્યાં પ્રસંગ લાવ્યો ત્યાં, કહે કે રાજકીય ક્ષેત્રે કલ્યાણીમાં રાજગાદી સ્થાપી લાગે છે. એટલે કે આ આંક સંખ્યા પૂર્વે ગુપ્ત શબ્દ જોડો; જ્યારે પ્રજાને ત્રણેના વંશની સ્થાપના, ગુપ્તવંશની પડતીના સમયે. તો જે ચીલો પડી ગયો હતો તેમાંથી બહાર નીકળવું 25-50 વર્ષના ગાળામાં જ થવા પામી છે તથા તે. કઠિણ લાગવાથી અથવા તો અનેક વખત રાજસત્તા ત્રણેને ધર્મ પણ ગુપ્તવંશી જ રહેવા પામ્યો છે. અમારું બદલાતી હોવાથી, કેટલાં ધારણ અખત્યાર કરવાં એમ માનવું થાય છે કે, કલ્યાણીને ચૌલુકયવંશ તે તેની મુંઝવણ થતી હોવાથી, મૂળની પ્રથાને તે વળગી આ ગુપ્તવંશના એક સરદારની શાખારૂપ છે અને તેની રહી. તેમજ વિકલ્પ ગુપ્ત શબ્દ ઉમેરતા પણ હતા. આ સ્થાપના ગુપ્તવંશની પડતીના સમયે ઈ. સ. છઠી થયાનાં અનેક ઉદાહરણ પુ. 4. પૃ. 83. ટી. સદીના પ્રારંભમાં કે પાંચમીના અંતમાં થઈ છે. (15) રા. બ. ગૌરીશંકર હીરાચંદ ઝા કૃત ભારતીય હોવાથી તેણે વાપરેલ આંક સાથે, શકની અપેક્ષા રાખેલી પ્રાચીન લિપિમાળા, પૃ. 170 કાઠિયાવાડને કચ્છના પશ્ચિમ દેખાય છે. બાકી તેઓએ શક શબ્દ નથી વાપર્યો તેનું ક્ષત્રના શિલાલેખમાં શકસંવત સંબંધમાં એકલું “વ' કારણ અમે જે દોરી બતાવ્યું છે તે સમજવું, ]. મળે છે. [ અમારું ટીપણુ-(૧) અમારું અત્ર લખેલ કથન તે (16) પુ.૩, પૃ. 384 વૈદક ધરસેનને સમય જે અમે સ્વતંત્ર રીતે અભ્યાસને અંગે જ કરેલું છે. રા. બા. ઓઝા ૨૦૭+૨૪૯=ઈ. સ. 456 ગણાવ્યો છે તેને આ ઉપરથી સાહેબને પુરા તે પાછળથી મળી આવ્યો એટલે ટાંકી સુધારીને ૨૦૭+૩૧૯=ઈ. સ. 526 નો લેખ. બતાવ્યો છે. (2) ક્ષત્રપને વિદ્વાનોએ શાક માની લીધેલા