________________
કાતિકી પૂર્ણિમા દેશના
ગિરિરાજ યાત્રાનું અનુકરણ પાદન.
આ જ કારણથી જૈનેની સારી વસતિવાળા દરેક સ્થાનેામાં શ્રી સિદ્ધગિરિ ક્ષેત્રથી દૂર હાવાને લીધે સાક્ષાત્ તે ગિરિરાજની યાત્રા ન થઈ શકે, તે પશુ તે આદિ તી યાત્રા અને સિદ્રાચલ ગિરિરાજના દનને! લાભ લેવાય તે માટે તે ગિરિરાજના પટા ગિરિરાજની દિશાએ ગામ મહાર બંધાવીને પેાતાના સુકૃતનુ સિંચન કરે છે. સ જૈનોને અ ંગે આવા આ એક જ અપૂર્વ દિવસ છે કે જે દિવસે સર્વે ભાવિક જેનેાથી આદિ તીથ યાત્રાને અંગે અને તેમાં વળી શ્રીસિદ્ધગિરિ જેવા અરાવતાદિ ચૌદ ક્ષેત્રમાં ન મળી શકે તેવા અપૂર્વ તીને અંગે ગામ બહાર જઈ પટનાં દશન કરી તી યાત્રાને અપૂર્વ લાભ મેળવાતા હોય છે.
૧૩૯
સિદ્ધક્ષેત્રમાં અન્ય કરતાં અનંતા સિદ્ધ,
ધર્મિષ્ઠ મનુષ્યની જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે તી ભક્તિ અંગે પ્રવૃત્તિ છે, ત્યારે કેટલાક સ્વયં નષ્ટ અને પર નાશક પેાતાની અક્કલની ખામીને અંગે કુતર્ક કરવા તૈયાર થાય છે કે સિદ્ધાચલજીની અધિકતા માનવાનું કારણ શુ' ? જો કે ધર્મિષ્ઠ તરફથી તેને કહેવામાં આવે છે કે આ ગિરિરાજ ઉપર કાંકરે કાંકરે અનતાઅન ત માથે ગયેલા છે सिद्धसंस्थानमनन्तसुखदायकम् । अनन्तभवपाथोधिमध्यद्वीपमिवांगिनाम् | T॰_માં_F॰, પ્રો o) અને તેથી આ ગિરિરાજ પરમ પવિત્ર હાઈ યાત્રાનું ધામ છે, છતાં આ સમાધાન અંગે પશુ એમ કહે છે કે અઢીદ્વીપમાં એવા એક પણ કાંકરા નથી કે આ અનાદિ કાળચક્રને અંગે જ્યાં અનંતા મોક્ષે ન ગયા હોય, અને તેથી અઢીદ્વીપમાં સરખુ જ એ ગિરિરાજનું પણુ ક્ષેત્ર હોવાથી તેને અધિક મડિમા તેના ધ્યાનમાં ઉતરતા નથી, પણ તે કુતર્ક કરારાએ એટલુ નથી સમજી શકતા કે અઢીદ્વીપના સસ્થાના કરતાં અડી મે.ક્ષે ગયેલાની સંખ્યા અન’તગુણી છે.
હિંદ્ધગિરિના પ્રતાપ.
આ તીના ક્ષેત્રના મહિમા ઋષભદેવજી ભગવાને કેલિપણામાં પશુ પોતાન! કરતાં અધિક જણાવ્યેા છે અને તેથી જ ભગવાન્