Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 184
________________ પંચસૂત્ર ૧૭૧ અણગારને વરેલી ઉપમાઓ કરે છે, તેમ મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપે પરિણમીને આત્મસ્થિતિને ધારણ કરે છે. (૬) જેમ પવન અપ્રતિબદ્ધપણે સર્વત્ર થાય છે, તેમ મુનિ પણ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. (૭) જેમ પવન સતત વહનશીલ છે, તેમ મુનિ પણ મોક્ષમાર્ગમાં સદા વહેતા (પ્રવૃત્ત) હોય છે. (પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદ વિ.મ.(પાછળથી આચાર્યશ્રી મિત્રાનંદસૂરિ) સંપાદિત “મહાસાગરનાં મોતી' પુસ્તકમાંથી સાભાર ઉદ્ભત).

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194