________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निश्यावलिका बन केशी' ति-केशिनामा श्रमणो गणधरो यथाऽऽसीदित्यर्थः, अत्र यावच्छब्देनैवं केशिविशेषणानि संगृह्यन्ते-तथाहि-'कुलसंपन्ने, बलसंपन्ने, विणयसंपन्ने, लाघवसंपन्ने, ओयंसी, तेयंसी, पयंसी, जसंसी, जियकोहमाणमायालोहे,. जीवियासामरणभयविष्पमुक्के, तवप्पहाणे, गुणप्पहाणे, करणचरणप्पहाणे, निग्गहप्पहाणे, घोरबंभचेरवासी, उच्छूढ़सरीरे, चोदसपुवी, चउनाणोवगए' इति । अस्य च्छाया-"कुलसम्पन्नः, बलसम्पन्नः, विनयसम्पन्नः, लाघवसम्पन्नः,
ओजस्वी, तेजस्वी, वचखो, यशस्वी, जितक्रोधमानमायालोमा, जीविताशामरणभयविप्रमुक्तः, तपःप्रधानः, गुणप्रधाना, करणचरणमधानः, निग्रहमधानः, घोरब्रह्मचर्यवासी, उच्छूढशरीरः, चतुर्दशपूर्वी, चतुर्ज्ञानोपगतः"। इति, जो आठ कौंका नाश करे उसको विनय कहते हैं, वह अभ्युत्थानादि गुरुसेवा स्वरूप है, उससे युक्त थे । लाघवसंपन्न थे अर्थात् द्रव्यसे अल्प उपधि वाले थे और भावसे गौरव-(गारव)-त्रय रहित थे। इन्द्रियोंके सौन्दर्य और तप आदि के प्रभावसे ओजस्वी-प्रतिभाशाली थे । अन्तर 'आत्मप्रभाव ' और बाहर — शरीर प्रभाव' से देदीप्यमान होने के कारण तेजस्वी थे। सब प्राणियोंके हितकारक और निरवद्य (निर्दोष) वचन युक्त होनेसे आदेय (ग्राह्य ) वचन वाले थे। तप और संयमके आराधनसे प्रसिद्धि प्राप्ति होने के कारण यशस्वी थे। उदयावलिकामें आनेवाले क्रोध आदिको निष्फल करनेके कारण कषायोंके विजेता थे। जीनेकी आशा और मृत्युके भयसे रहित थे। अन्य मुनियोंकी अपेक्षा કરે તેને વિનય કહે છે, તે અભ્યસ્થાનાદિ ગુરૂસેવાના લક્ષણ ચુકત વિનયસંપન્ન હતા. લાઘવસંપન્ન હતા અર્થાત દ્રવ્યથી શેઠી ઉપાધિવાળા હતા અને ભાવથી ત્રણ ગૌરવથી રહિત હતા. ઈન્દ્રિયનાં સૌંદર્યથી તથા તપ વગેરેના પ્રભાવથી પ્રતિભાશાળી હતા. અંતર આત્મપ્રભાવ અને બહાર શરીરપ્રભાવથી દેદીપ્યમાન હોવાના કારણે તેજસ્વી હતા. સર્વે પ્રાણુઓના કલ્યાણકારક તથા નિર્દોષ વચન યુક્ત હોવાથી આદેય (ગ્રાહ્ય) વચનવાળા હતા. તપ તથા સંયમની આરાધના કરવાથી પ્રસિદ્ધિ પ્રાપ્ત હોવાને કારણે યશસ્વી હતા, ઉદયાવલિકા એટલે કર્મફળની પરંપરામાં આવવા વાળા ક્રોધાદિને જીતવાથી કક્ષાના વિજેતા હતા. જીવવાની આશા તથા મૃત્યુના ભય રહિત હતા,
.
For Private and Personal Use Only