Book Title: Laghu jain siddhant Author(s): Gopaldas Baraiya Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) -: નિવેદનઃતત્ત્વજિજ્ઞાસુને સુગમતાથી જૈન સિદ્ધાંતમાં પ્રવેશ થઈ શકે એવી ભાવનાથી આ લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા શાસ્ત્રાધારપૂર્વક બનાવી છે. તેમાં સ્વ. પં. ગોપાળદાસજી બરૈયા કૃત જૈન સિ. પ્રવેશિકા, છ ઢાળા, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, વિદ્વજ્જનબોધક, મોક્ષમાર્ગપ્રકાશક, બનારસીવિલાસ, પંચાધ્યાયી, સ0 સાર નાટક, ત, સૂત્ર, ગો, સાર આદિ ગ્રંથોનો આધાર લીધો છે. સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોને સમ્યકપ્રકારે જાણવાનો અભ્યાસ કરવાથી સાચું સમાધાન થાય છે માટે સત્યધર્મના જિજ્ઞાસુઓએ આ પ્રવેશિકાનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. વીર સં. ૨૪૭૮ રામજી માણેકચંદ દોશી, પ્રમુખ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર ) Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132