Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
त्र
कल्पमञ्जरी टीका
॥३८८॥
चन्द्रके चित्र-चित्रित-स्फटिकरत्न-हंसमालिका-तिरस्कृत-गगनतलो-ड्डीयमान-सत्यहंसे मन्दा-निल-प्रेरितजाम्बूनदमय-प्रतल-सूत्र-प्रोतो-ज्ज्वल-मणि-मौक्तिक-झल्लरी-निःसर-पत्रिंश-द्राग-रागिणी-गुञ्जिते सरस-निरुपम-धातू-पल-राग-रञ्जिते बहिरतिधवलितघृष्टमृष्टे अभ्यन्तरतः चित्रित-विचित्र-पवित्र-चित्रे पश्चित-पञ्चवर्णमणि-रत्न-कुटिम-तले कमल-लता-कुसुम-वल्ली-ललित-पुष्पजाति-चित्रा-लङ्कतो-ल्लोच-चश्चितो-परितले कुशलवह चित्र-विचित्र प्रतीत होता था। जगमगाते हुए रत्नों से चंदोवे बने थे। उस भवनमें स्फटिक रत्न की हंसमालाएँ ऐसी अद्भुत कुशलता के साथ चित्रित की गई थीं कि आकाशमें उड़ने वाले सच्चे हंस भी उसके सामने तुच्छ थे। धीमी-धीमी वयार (पवन) से प्रेरित सोने के बारीक तारों में पिरोये हुए मणियों और मोतियों की झालरों से छत्तीस राग-रागनिया निकलती थीं और उनसे वह राजभवन निरन्तर गूंजता रहता था। वह सुन्दर और अनुपम गेरू आदि धातु-पाषाणों के रंग से रंगा हुआ था। उसका बाह्यभाग अत्यन्त शुभ्र था, घिसा हुआ था और पोछा हुआ था। भीतरी भाग में अनोखे-अनोखे चित्र अंकित किये हुए थे। उसका विशाल फर्श पाँच वर्ण के मणि-रत्नों का था और उपरी भाग कमलों, लताओं, फूल वाली वेलों तथा भाँति-भाँति के फूलों के चित्रों से अलंकृत चंदोवे से युक्त था। उस राजभवन के द्वार
આ મહેલના દરવાજાના કમાડે, મરકત અને વારના આગળિયાથી શોભામાં અનેખી વૃદ્ધિ આપી રહ્યાં હતાં. પાંચ જાતના રવાળા તારણે, આ દરવાજા ઉપર લટકતાં હતાં. ચકચકિત-રત્ન જડિત ચંદરવા બનાવેલા હતા.
આ ભવનમાં, સ્ફટિક રત્નની “ હંસમાળા' એવી કુશળતાપૂર્વક બનાવવામાં આવી હતી કે આકાશમાં Gडती साया सानी 'हार' मा 'हार' पासे Aron अनुभवतीहती.
ધીમી ધીમી પવનની લહેરે દ્વારા, સોનાના બારીક તારોમાં પાવાએલ મણિએ અને મોતીઓની ઝાલરથી છત્રીસ પ્રકારની રાગ-રાગણીઓ નિકળતી હતી. આ રાગ-રાગણીઓથી, આખુ ભવન ગુંજીરહ્યું હતું.
આ મહેલને અનુપમ ગેરુ આદિ ધાતુ-પાષાણથી રંગવામાં આવ્યો હતો. તેને બાહ્ય ભાગ, સારી રીતે ઘસાયેલ હોવાથી એ તે સુંદર અને આકર્ષક લાગતો હતો કે જોનાર વ્યક્તિનું પ્રતિબિંબ તેમાં પડતું અને બેહુબ પ્રતિબિંબ દષ્ટિગોચર થતું.
દિવાલને અંદરને ભાગ, અનોખા ચિત્રોથી અંકિત કરવામાં આવ્યો હતો. ભવનનું વિશાળ ભોંયતળિયું પાંચ જાતના મણિરવાળું હતું. તેને ઉપરનો ભાગ કમલે, લતાઓ અને ફળવાળા વેલાથી અને વિવિધ કળેના ચિત્રોથી શાસિત ચંદેવાવાળે હતો
राजभवनवर्णनम्,
||३८८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧