Book Title: Jain Satyaprakash 1939 10 SrNo 51
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર પંચક લેખક –આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી (૨) રાજે વિરા (૨) ક્ષતિ વાવ: (રૂ–૪) જfdષ તથાળુષઃ | (૯) svi #ાયાક્ષાત્ સારમુકત છે ? | (૧) પૈસાથી દાન આપવું, (૨) વાણીથી સત્ય બોલવું, (૩–૪) જીવનથી કીતિ અને ધર્મ મેળવવા અને (૫) શરીરથી પરોપકાર કરવો આ રીતે કરીને અસારમાંથી પણ સાર ગ્રહણ કરવો જોઈએ. (૧) ધનને સાર: દાન શાસ્ત્રકાર ભગવતે કહ્યું છે કે લક્ષ્મીને સાર દાન જ છે. પાછલા ભવની પુર્ણાઈથી જે છેવો લક્ષ્મી પામ્યા હોય, તેમણે સાવચેત થઈને યથાશક્તિ શ્રી જિન મંદિર વગેરે સાત ક્ષેત્રમાં તેને જરૂર વાપરવી જોઈએ. આ પ્રમાણે કરનારા ભવ્ય જેવો લક્ષ્મીને સાર (લ્હાવો) લઈ શકે છે. લક્ષ્મીની અનિત્યતાને લક્ષ્યમાં રાખીને કયા ક્યા ધનિક ભવ્ય છાએ (૧) શ્રી જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જ્ઞાનભંડાર, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા, આ સાત ક્ષેત્રોમાં કઈ રીતે ઉદારતાથી ધનને સદુપયોગ એના ગર્વને ચૂરેચૂરા થઈ ગયા. તેનું મોટું વિલખું થઈ ગયું. એને પણ થયું કે હું એનાથી પણ અધિક સમૃદ્ધિને માલેક થઈ શકું, કિન્તુ એમાં કાંઈ ઓછી સાચી ઋદ્ધિ સમાઈ છે. એણે પ્રભુ શ્રી વીરની દેશના સાંભળી હતી. તેને વૈરાગ્ય આવ્યો. એણે વિચાર્યું આત્મસાધનાને માગ સ્વીકારવાથી હું ઈદ્રને નમાવીશ એટલું જ નહિ પણ મારા આંતર શત્રુઓને છતી સાચી આત્મઋદ્ધિ પ્રાપ્ત કરીશ. આમ વિચારતાંની સાથે જ તેણે રાજશ ત્યજી દીધો. એણે ન પૂછ્યું રાણીઓને કે ન પૂછયું અમાત્યને. તેને ન રોકે રાજ્ય કે ન રેકો સમૃદ્ધિએ. એને શાસ્ત્રકારનું વચન યાદ આવ્યું. “વૈરાગ્ય ભાવના પ્રગટ થાય કે તરત જ સાધુપણું સ્વીકારી લેવું, વિલંબ ક્ષણ ભરને પણ ન કરવો.” તરત જ તેણે માથા ઉપર હાથ ફેરવી પંચમુઠીલેચ કર્યો અને ગણધર–ગણેશ પાસે જઈ સાધુ વેશ પહેરી પ્રભુને ત્રણ પ્રદિક્ષણ કરી વંદના કરી. 'ઇક આ જોઈ ચમક. એને લાગ્યું કે ખરે જ, આ રાજાએ મને પરાભવ આપ્યો છે. ભલે મારી બાહ્ય સમૃદ્ધિ ગમે તેટલી હોય પણ આ સાધુજી પાસે હું અને મારે વૈભવ તુચ્છ છે. આ વૈભવ અને આ સમૃદ્ધિ મને અધઃપાતના ગર્તામાં ફેંકશે. જ્યારે આ આત્મિક સમૃદ્ધિશાલી મુનિવર ઉચ્ચતાના શિખરે પહોંચશે. ઈ સાધુજી પાસે જઈ ખૂબ ભક્તિથી નમન કર્યું અને કહ્યું ખેરે જ હું તમારાથી છતાઈ ગયો છું. સાચો જય તમારે જ છે. • જે રાજા ગર્વના હાથીએ ચઢયો હતો તે તે હવે જુદે જ બની ગયો હતો. એનું કસુવંદન સાચે જ સાર્થક થયું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44