Book Title: Jain Satyaprakash 1939 10 SrNo 51
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૨] ધનપાળનુ આદર્શ જીવન નિરપરાધીના સંહાર એક સમયે રાજા ભોજ પોતાના પરિવાર સાથે જંગલમાં શિકાર અર્થે ગયેા. ધનુષબાણથી સજ્જ થયેલા ભેાજે, નિરપરાધી પ્રાણીઓનેા સહાર કરવા માટે ધનુષને ટકારવ કર્યો. ધનુષના ટંકારવની સાથે જ ભયભીત થયેલાં પશુ—પક્ષિઓ આમતેમ નાશભાગ કરવા લાગ્યાં. કાર્યક વૃક્ષોની ઘટામાં, કાઇક બખેાક્ષેામાં, કાઇક કોટરમાં સંતાઈ ગયાં. એક હણિયું રાન્તના સપાટામાં આવી ગયું. રાજાએ કર્ણ સુધી ધનુષ્યને ખેંચીને છેડયું. બાબુ શરીરમાં લાગતાંની સાથે જ ચક્કર ખાઇને હયું નીચે પડયું. થોડી વારમાં તે! તેના પ્રાણ પરલાકમાં પડેોંચી ગયા. જે રાજા મહારાજાએ પ્રશ્નના સંરક્ષણ માટે સર્જાયેલા છે. તે જ જ્યારે પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવી નિરપરાધી પ્રાણીઓના પ્રાણ લે છે, રક્ષકને બદલે ભક્ષક બની જાય છે, ત્યારે દુ:ખની અવિધ આવી ગણાય. જો તેએએ સદ્ગુરૂને સમાગમ કર્યાં હેાત, તે આવે! અત્યાચાર ન કરત ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ ] શિકાર—વન શિકાર કર્યા બાદ નગર તરફ પાછા ફરતાં ભેાજ રાજા વિશ્રાંતિ અર્થે પેાતાના સાક્ષરેની સાથે ઉપવનમાં એક વૃક્ષની નીચે બેઠા. પવનની મીઠી લહરી આવી રહી હતી. સાક્ષરે પરસ્પર આનંદ કરી રહ્યા હતા. અંગરક્ષકા પોતાના હથિયારે એક બાજુએ મૂકી ઉપવનનાં સુંદર ફ્ળા ખઇ આમતેમ આનંદમાં મસ્ત બની ગયા હતા. આ સમયે રાજા ભાજે સાક્ષરાની સામે દૃષ્ટિ નાખતાં જણાવ્યું કે~ શિકારનું વર્ણન કરા” એટલે સ પડિતાએ પેાતપેાતાની બુદ્ધિ અનુસારે શિકારનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યાર આદ ભેજે ધનપાલ સામે દૃષ્ટિ નાંખી, પણ ધનપાલ પરમાતાપાસક અને દૃઢ સમ્યકત્વધારી હાવાથી શિકારનું વર્ણન શી રીતે કરે? છતાં રાજાની આજ્ઞાને અનુ લક્ષીને ધનપાલે શિકારનું વન કરવા માંડયું, તે આ પ્રમાણે~~ श्रीभोजे मृगयां गतेऽपि सहसा चापे समारोपितेऽ प्याकणतगतेऽपि लक्षनिहितेऽप्येकांगलग्नेऽपि च ॥ न त्रस्तं न पलायितं ग चलितं नोज्ञ्जुभितं नोप्लुतं मृग्यां महशिनां करोति दयितां कामोऽयमित्याशया ॥ १ ॥ અધ રાજા ભાજ શિકાર કરવા જતાં, તત્કાલ ધનુષ્ય પર બાણ ચડાવ્યા છતાં (અર્થાત્ ધનુષ્યને ટંકારવ કર્યાં છતાં ), કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને લક્ષ્ય તર્ફે ખાણુ છેડય છતાં, અને તે શરીરમાં લાગ્યું છતાં, હરણને લેશમાત્ર ભય લાગ્યો નહીં, તે ભાગ્યું પશુ નહીં, તેણે પોતાનું સ્થાન છેડયું પણ નહીં, અને તેણે છલગ પણ મારી નહીં, તેણે એમ જ વિચાર્યું કે—આ રાજા એક કામદેવ જ છે, તે અવશ્ય એ મરી પ્રાણુપ્યારી હરણી મને વશીભૂત કરી આપશે, એમ ધારીને હે રાજેન્દ્ર! તે સ્થિર થઈ ગયું હાય એમ લાગે છે. For Private And Personal Use Only એટલામાં રાજા ભોજે કવિ ધનપાલને નીચેના અર્ધા લેાકથી પુનઃ પ્રશ્ન પૂછ્યા કે किं कारणं नु धनपाल ! मृगा यदेते व्योमोत्पतन्ति विलिखति भुवं वराहाः ॥ १ ॥

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44