________________
ભાવ સાધુ.
૧૯૩ -
अणहीया खलु जेणं-पिंडेसण सिजवत्थपाएसा । तेणा णियाणि जइणो-रूपंति न पिंडमाईणि ॥
તથા उउबद्धमि न अनला-चासावासामु दोवि नो सेहा ।
दिक्खिजति पायं-उवणाकप्पो इमो होइ ॥ િિોળકિપાત્રોડા, રીમાન શાफरोटिकादिर, पर्यकोमंचकादावुपवेशनं, .निषद्या भिक्षार्थ गृहे प्रविष्टस्य साधोस्तत्र निषदनं, स्नानं द्विधाः-अक्षिपक्ष्ममक्षालनमात्रमपि देशस्नानसर्वांगक्षालनं तु सर्वस्नानं५ शोभा विभूषाकरण, एषां वर्जन-मेवमष्टादश. एषां चा चार्यगुणत्वमेतदपराधेषु सम्यक्मायश्चितज्ञानात्.
आचारवत्त्वादयोष्टौ गुणाः पूर्ववत्.. तथा प्रायवित्तं दशधा, तद्यथा
ત્યાં પહેલે તે એ કે – જે શિષ્ય પિંડેષણા, શયેષણા, વષણ, અને પાત્રૈષણા એ ચાર અધ્યયન શિખ્યો ન હોય, તે ચેલાએ આણેલા આહાર વગેરે બીજા યતિઓને વાપરવા ન કલ્પ.
વળી, આ ઋતુબદ્ધ કાળમાં અસમર્થને દિક્ષા નહિ આપવી. વર્ષકાળમાં પ્રાયે કરી બે શિષ્ય નહિ મુંડવા, આનું નામ શિક્ષક સ્થાપના કલ્પ છે.
બીજો અકલ્પ સ્થાપના કલ્પ તે અષણીય પિંડ–શયા–વસ્ત્ર–પાત્ર સંબંધી અકલ્પ જાણો ૧. ગૃહિભાજન તે કાંસાની કટોરી વગેરે ૨. પક તે માંચા વગેરે પર બેસવું ૩. નિષદ્યા એટલે ભિક્ષાર્થે કોઈને ઘેર જતાં, ત્યાં બેસવું તે ૪. સ્નાન બે પ્રકારે છે–આંખનું પાંપણ પખાળવું, તે પણ દેશ સ્નાન ગણાય છે, અને બધાં અંગ પખાળવાં, તે સર્વ સ્નાન છે પ. ભા એટલે વિભૂષા કરવી ૬. એ છએનું વર્જન કરવું, એમ અઢાર સ્થળ થયાં, તે આચાર્યના ગુણ એટલા માટે ગણવા કે, એમના અપરાધમાં તેઓ સમ્યક્ પ્રાયશ્ચિત જાણે છે.
૨૫