________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
कथं पुनरेष निश्योवसीयत इत्याह.
છે મૂરું सव्वगुण मूल भूओ-भणिओ आयारपढमसुते । गुरुकुलवासो वस्सं-वसिज तो तत्थ चरणथी ॥ १२७ ॥
( 1 ) सर्वे गुणा अष्टादशशीलांगसहस्ररूपा-स्तदानयनोपायथैवं.
जोए करणेर सन्ना३-इंदियः भोमाइ५ समणधम्मे यो । सीलंगसहस्साण-अहारसगस्स निष्पत्ती ॥
શાપના રેય છે.
એવો નિશ્ચય શા પરથી જણાય છે, તે કહે છે –
મૂળને અર્થ. આચારાંગના પહેલા જ સૂત્રમાં ગુરૂ કુળવાસ સર્વ ગુણોનું મૂળભૂત જણાવેલ છે, માટે ચારિત્રાથી પુરૂષે અવશ્ય ગુરૂ કુળવાસમાં વસવું. [ ૧૭ ]
ટીકાને અર્થ સર્વે ગુણે તે અઢાર હજાર શિલાંગ રથરૂપ જાણવા, તેની ગણત્રી કરવાના ઉપાય આ રીતે છે –
યોગ, કરણ, સંશા ઈદ્રિય, પૃથ્વાદિક, તથા શ્રમણ ધર્મ એ પદેથી અઢાર હજાર શીલાંગ નીપજાવી શકાય છે. તેની સ્થાપના આરીતે છે.