Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 306
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, यो दैवकीर्त्तिभरः ॥ ७ ॥ स्वान्ययोरूपकाराय - श्रीमदेवेंद्रसूरिणा । धर्मरत्नस्य टीकेचं मुखपोधाविनिर्ममे ॥ ८ ॥ त्रयमतं प्रतिमप्रतिमै- विभ्राणो गुरुजनेषु भक्तिभरं । विद्वान् विद्यानंद:- सानंदमना लिलेखास्याः ॥ ९ ॥ श्रीहेमकलशवाचक पंडितवर sitionबुधैः । स्त्रपरसमये ककुशलैस्तदैव संशोधिता चेयं ॥ १० ॥ यहूदितमल्पमतिना- सिद्धांतविरुद्धमिहकिमपिशास्त्रे वि इस्विच है:- प्रसादमाधाय तच्छोध्यं ॥ ११ ॥ महर्षमल्पशब्दशाखमिंदं रचयता मया कुशलं । यदचापि धर्मरत्न-माप्तिर्जगतोप्रि तेनास्तु ॥ १२ ॥ ( ग्रंथागं. ९७०० ) ॥ इति श्री धर्मरत्न टीका समाप्ता ॥ શ્રીમાન દેવેદ્રસૂરિએ સ્વપરના ઉપકાર માટે ધર્મરત્ન નામના ગ્રંથની સુખખાધા [ સુખે સમજાય એવી અથવા એવા નામવાળી ] આ ટીકા બનાવી છે. [૮] આ ટીકાની પહેલી પ્રત ગુરૂજનમાં અનુપમ ભક્તિભર ધરતા વિદ્વાન વિદ્યાન માનદિત મનથી લખી છે. [ 4 ] તેમજ એને તેજ વખતે શ્રી હેમકળશ ઉપાધ્યાય તથા પંડિતવર્યું ધમકીર્ત્તિ પ્રમુખ વિદ્વાનેએ શેાધી છે, ( ૧૦ ) ( છતાં ) અપ મતિથી આ શાસ્ત્રમાં જે કંઇ સિદ્ધાંત વિરૂદ્ધ કહેવામાં આવ્યું. હાય, તે તત્વજ્ઞ વિદ્વાનેએ પ્રસાદ કરીને સુધારી લેવું. [ ૧૧ ] બહુ અર્થવાળા અને અપ શબ્દવાળાં આ ચાસ્ત્રને રચતાં મે જે કુશળ મેળવ્યું છે, તેનાવડે જગને પણ ધર્મરત્નની પ્રાપ્તિ થાઓ. ( ૧૨ ) ( अथ सच्याउ ८७०० ) આ રીતે આ અમેરન માંથની ટીકા સમાપ્ત થઈ છે. B

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324