Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/022155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 5 ... Tri ANNEL i . P4 शे हारजी खतशीनी कां. नत जैन ग्रंथमाळा पुस्तक ३ जु. श्रीमान् देवेंद्रसूरि विरचित धर्म रत्न प्रकरण. (मक अन गुजराती भाषालर ) तृतीय भाग. 21 SUA गंट हीरजी ग्वनीनी कां. नी महायर्थी छपात्री प्रसिद्ध करनार श्री जैन धर्म विद्या प्रमारक वर्ग-पालीताणा, AAEX.IN. ISE A ___ संवत १९६२ सने १९८६. INNERISTIA RIES AVMus प्रथमावृत्ति प्रत १k AT. पालीताणा-शंभु प्रिटिंग प्रेस किंमत सा. १ AUG 891 DAE. . . . Page #2 --------------------------------------------------------------------------  Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ SREEPES N, S. P. શેઠ ખેતશી ખીઅશી. Page #5 -------------------------------------------------------------------------- ________________ PK अपण पत्रिका ENA श्राद्धगुण मुशामिन, स्वजातिहित चारक, प्रेष्टिवयं खलमी म्बी अमी. आप श्रीमान् गृहस्थ मानब जीजननी: महना शेमा के ? ए पास सपनो छो, अने के साथे पूर्व कुत खस्कमनी श्रेष्ताने सानंदपणे अनमो खो, ले उपरथी आपे निचय कयां छ के, माधर्मि बंधुओनी उन्नतिनुं संचामो चुं शिखर ज्ञान है, अने ए शान केटलोक समय थया गुरु निधानमा अन्न श्रस्त यह पडेलं छे, तेने सृद्धि तथा अर्थम शोधाथी मुशोभित करी प्रगट करवं, एज खरेलरुं साधर्मि वात्सल्य छे. आवा उत्तम निचयधी आप प्राचीन ग्रंथरलोनो उद्धार करी छो, तेथी आपना जेषा उत्तेजक श्रावक रत्नने आ धर्म रत्न ग्रंथ अर्पण करी अमे अमारा कर्तव्यने पूर्ण थयेल सपजीए छोए. RSS अमिद सा. ARIA DAR RSARYPER DoAAA Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना. 10 . धर्म रत्न प्रकरण ग्रंथनी आ त्रीजा भागमां समाप्ति थाय छे. ग्रंथकारे आ महान् ग्रंथमां एवा एवा उपयोगी विषयोनुं ग्रंथन कर्यु छे के जे जैन वर्गनी प्रत्येक व्यक्तिने पठन, पाठन अने मनन करवा योग्य छे. __आ त्रीजा भागमां भावसाधुनुं स्वरुप बताव्युं छे, अने ते प्रसंगे जुदीजुदी कथाओ आपी मूळ विषयने ग्रंथकारे सारो पल्लवित करेलो छ. हमेशां निर्वाणने स.नारा, योगने सेवनारा अने सर्व जीव उपर समदृष्टि राखनारा, शांति विगेरे गुणोथी विभूषित अने सदाचारमा अमाद रहित एवा भावसाधुनां लक्षणो कही, तेनां सात लिंगो दर्शाव्यां छे. मार्गानुसारी क्रिया करवी, धर्म उपर उत्कृष्ट श्रद्धा राखवी, सरलपणाथी प्रज्ञापनीयपणुं धारण कर, क्रियामां प्रमाद न राखवो, जे अनुष्टान पोताथी थइ शके तेनो आरंभ करवो, गुण उपर अनुराग करवो अने गुरुनी आज्ञानुं पूर्ण रीते आराधन करवु-आ सात लिंगो जेनामां होय, ते खरेखरो भावसाधु कहेवाय छे. ते सात लिंग अने तेना भेदो उपरज आ त्रीजा भागनी बधी रचना करवामां आवी छ, अने से उपर प्रसंगे प्रसंगे घणी रसिक दृष्टांतरुप कथाओ आपवामां आवी छे. मार्गानुसारिणी क्रिया ए भावश्रावकपहेलं लिंग दर्शावतां तेनी अंदर भावयतिए केवा. मार्गने अनुसरती क्रिया आचरची जोइए, ए बाबत घणुं सारुं ब्यान करेलुं छे. ते पछी भावसाधुना बीजा लिंग श्रद्धानुं विवेचन करतां विधिसेवा, अतृप्ति, शुद्ध देशना अने स्खलित Page #8 -------------------------------------------------------------------------- ________________ शुद्धि- चार श्रद्धानां लिंगो उपर सारुं विवेचन करेलुं छे. ते पछी भावसाधुना श्रीजा प्रज्ञापनीयपणाना लिंगनुं वर्णन करेलुं छे, जेमां मूढ जेवा शिष्यने प्रज्ञापनीय - एटले गुरुए सूत्रार्थना बोधने लायक गणवो जोइए, ए वात साबीत करी छे, अने ते उपर कांपिल्य नगरनो राजा सुनंद के जे आखरे राजर्षि थयो हतो, तेनी रसिक कथा आपवामां आवी छे. ते पछी " क्रियामां प्रमाद न राखवो " ए भावसाधुना चोथा लिंगनुं यथार्थ स्वरुप बतावेलुं छे, अने ते दृष्टांत आधी सारी ते सिद्ध करेलुं छे. ते पछी " जे अनुष्टान पोताथी थइ शके तेनो आरंभ करवो " ए भावसाधुना पांचमा लिंगनी व्याख्या करी, ते उपर घं सुबोधक विवेचन करेलुं छे. ते पछी गुण उपर अनुराग करवारूप भावसाधुनुं छठु लिंग वर्णलुं छे. गुण उपर अनुराग करवाथी केवा केवा लाभ थाय छे, ते दृष्टांतपूर्वक सिद्ध करेलुं छे. J त्यारबाद गुरुनी आराधना करवारुप सातमा लिंगनुं स्वरूप दर्शान्युं छे. ए स्वरुपने अंगे बीजा घणा उपयोगी विषयोतुं ज्ञान आपी ग्रंथकारे भावसाधुन साते लिंगोनी समाप्ति करी छे, अने ते सात लिंगने धारण करनार भावसाधु परिपूर्ण चारित्री बने छे, अने ते परंपराए केव लाभ मेळवे छे ? तेने माटे नीचेनी सदा स्मरणीय एवी गाथा लखी ग्रंथकार ए विषयनी समाप्ति करे छे. इय सत्तलक्खणधरो - होइ चरित्ती तओ य नियमेण । कल्लाणपरंपरलाभ - जोगओ लहइसिवसुक्खं ॥ १ ॥ 46 ए रीते सात लिंगने धारण करनार चारित्री थाय छे, अने तेज कल्याणनी परंपराना लाभना योगे करीने अवश्य शिवसुखने पामे छे. ११. Page #9 -------------------------------------------------------------------------- ________________ महाफलने सूचवनाएं आ पद्य खरेखर मनन करवा योग्य छे. जो बराबर भावसाधुनां साते लक्षणोनुं अनुकरण करवामां आवे, तो उपरना पद्यमां कहेल महा फळ मळे तेमां काइपण आश्चर्य नथी.. ग्रंथकारे ते भावसाधुनां सात लिंगोने सिद्ध करवा घणी रमणीय दृष्टांत कथाओ आपेली छे. कथाओनो ऊपन्यास घणे भागे मागधी भाषामां करेलो छ, अने कोइ कोइ भाग संस्कृतमां पण आपलो छे. ते उपरथी ग्रंथकारनी बंने भाषानी विद्वत्ता सारी रीते चळकती जणाइ आवे छे. ग्रंथकारे आ बधा लेखनो उद्देश एवो लीधेलो छ के, जेनामां एकवीश गुण होय, तेज पुरुष आ ग्रंथमा वर्णवेला धर्म रत्नने योग्य थाय छे. तेनी योग्यता सिद्ध करवाने धर्म रत्नना अर्थी देश चारित्री, तथा सर्व चारित्रीनां जे चिन्हो लत्वज्ञः पुरुषोए सिद्धांतमा कहेला छ, ते बधां ते ते विषयने प्रसंगे ग्रंथकारे विवेचनपूर्वक दर्शाव्यां छ. जैन सिद्धांतरुप महासागरमा भिन्न भिन्न स्थळे दर्शावेला उपयोगी विषयो वर्तमान काळना अल्पायु अने अल्प बुद्धिवाला जीवो समजी शके तेम नथी, ते माटे पोतानो तथा परनो अनुग्रह करवाथी इच्छा राखनारा प्राचीन आचार्योए आवा उपयोगी ग्रंथो लखी खरेखर जैन प्रजानो महान् उपकार करेलो छे. विद्वच्छिरोमणि आ' ग्रंथना की देवेंद्रसारिए ग्रंथने अंते पोतानी प्रशस्ति आपेली छ. तेमां तेओ पोतानी गुरुपरंपरा विषे सारं स्पष्टीकरण करे छे. श्रीवीरमभुयी गौतम, सुधर्मा अने जंबूस्वामी यया. तेमनाथी परंपराए चित्रवाल गच्छमां भुवनचंद्रसूरि थया. तेमना शिष्य देवभद्रगणी अने तेमना जगविख्यात जगचंद्रसूरि थया हता. तेमने बे शिष्यो थया, देवेंद्रसूरि अने विजयचंद्रसूरि. ते देवेंद्रमुरिए धर्म रत्ननी टीका रचेली छे, अने वेनुं नाम मुखबोधा राखेल्लु छे. Page #10 -------------------------------------------------------------------------- ________________ ४ ग्रंथकारे प्रशस्तिमां कांपण शक संवत् दर्शाव्यो नथी. पण तेओ एटलुं जणावे छे के, आ ग्रंथनी प्रत विद्यानंद नामना कोई विद्वाने प्रथम लखी हती, अने हेमकळश उपाध्याय तथा पंडित धर्मकीर्त्ति विगेरेए तेने शोधी हती. आवा समर्थ विद्वानोमां पण पूर्वे विनय गुण केवो हतो ? तेनो दाखलो आ प्रशस्तिमां सारो मळी आवे छे. तेओ छेवढे नीचेना बे श्लोक लखी बीजा विद्वानोनी पासे विनयपूर्वक शोधवानी विनंति करे छे, अने बधा जगतनुं शुभ इच्छे छे. " यद्गदितमल्पमतिना सिद्धांतविरुद्धमिह किमपि शास्त्रे ॥ विद्वद्भिस्तत्वज्ञैः प्रसादमाधाय तच्छोध्यम् ॥ १॥ बहुमत्पशब्द शास्त्रमिदं रचयता मया कुशलम् । यदवापि धर्मरत्न प्राप्तिर्जगतोऽपि तेनास्तु ॥ २ ॥ " --- 66 आ ग्रंथमां अल्प बुद्धिने लइने जो माराथी कांइ पण सिद्धांत विरुद्ध लखाए होय तो तत्वज्ञ विद्वानोए मेहेरबानी करी ते शोधी लेबुं. घगा अर्थवाळु अने अल्प शब्दवाळु आ शास्त्र रचतां मने जो कुशलता प्राप्त थइ होय तो तेनाथी बधा जगत्ने पण धर्म रत्ननी माप्ति थाओ. १-२ " आवा ग्रंथ रत्तो चवाथी भव्य प्राणीने घणो लाभ थाय, कोई पण संशय नथी. कदि काळना प्रभावे करी पूर्वनी सर्वोत्तम स्थिति न मेळवी शकाय, पण तेवी भावना तो सारी रीते भावी शकाय छे; जे भावना भाववाने माटे आवा बोधक ग्रंथो भव्य प्राणीने पूरेपूरा धर्मना अधिकारी बनावे छे. Page #11 -------------------------------------------------------------------------- ________________ सिद्धांतना अर्थने विवेचन करनारा आवा ग्रंथो वांचवाथी भारे लाभ थाय छे. तेवा अर्थनी विचारणा करवाथी तेमां कहेली क्रियाओमां प्रवर्त्तन थाय छ. पछी प्रवर्तनने लइने क्षणे क्षणे उत्तरोत्तर शुभ अध्यवसाय वधे छे. ते वधेला अध्यवसायरुप निर्मळ नीरना पूरथी सर्व घाती कर्मनी कलुषता धोइ नाखवामां आवे छे. ज्यारे घातिकर्मनी कलुषता दूर थइ, एटले आ लोकालोकने जोइ शकाय तेवू केवळज्ञान थाय छे. ते पछी शैलेषीकरणथी भवोपग्राही कर्मनी प्रकृतिओने खपावी शकाय छे. आवी स्थितिपर आवेलां भव्यप्राणीओ क्षेत्र, काळ, अने संघेण विगरे समग्र भारे सामग्रीने लीधे परंपराए निर्वाण सुखने प्राप्त करे छे. आवा उत्तम प्रकारनो उद्देश आ ग्रंथथी सिद्ध थाय छ, ए वातने ग्रंथकार छेवटे नीचेनी गाथाथी जणावे छेइह धम्मरयणपगरण-मणुदियहं जे मणंति भावंति। . ते गलिय कलिलपंका निव्वाणसुहाई पावति ॥ १ ॥ .. " जे पुरुषो आ धर्म रत्न प्रकरण ग्रंथ प्रतिदिवस वांचे, अने हृदयमा भावित करे, तेओ पापरुपी पंकने दूर करी, निर्वाण सुखने पामे छ. " आ उपयोगी ग्रंथनो पूरेपूरो लाभ लेवा, तेमा आपेला धार्मिक विषयो, जो जैन बंधुओ वांचीने मनन करशे, तो अमे अमारा आ श्रमने सफळ मानी पूर्ण संतोष पामीy. ग्रंथ शुद्धिने माटे बनतो प्रयास करवामां आव्यो छे, ते छतां मनुष्य प्रकृतिने सुलभ एवा प्रमाद तथा दृष्टि दोषने लइने जे काइ स्खलना थइ होय, तेने माटे अमे विद्वगनी क्षमा मागीए छीए, अने ते संबंधी सूचना आपवानी सविनय प्रार्थना करीए छीए. Page #12 -------------------------------------------------------------------------- ________________ सात क्षेत्रमां ज्ञान क्षेत्रनो प्रभाव दिव्य छे, तेना प्रभावथी चर्म चक्षु पण दिव्य चक्षु थइ जाय छे, तेवा सर्वोत्तम क्षेत्रने पुष्टि आपवामां जेनुं द्रव्य उपयोगी थाय, ते द्रव्यवाळा गृहस्थना जीवितने सहस्रवार धन्यवाद घंटे छे. तेवा धन्यवादने पात्र थएला कच्छी दशा ओशवाळ ज्ञातिना शिरोमणिरुप शेठ खेतशी खीअसी छे. तेमना उत्तम श्रथ आ ग्रंथरत्न बाहेर पडेलो छे. प्राचीनकाळे जैन वर्ग उपर उपकार करनारा ग्रंथकारोए जे श्रम कर्यो छे, ते श्रमने सफळ करवो, ए ज्ञानक्षेत्र ने पुष्टि आपनारा धनवंतोनो मुख्य धर्म छे. अने ते धर्म आवा ग्रंथ रत्नो प्रकट कराववा एमांज चरितार्थ छे. कार्त्तिक पूर्णिमा, संवत् १९६२ . · श्री जैन धर्म विद्या प्रसारक वर्ग. पालीताणा. Page #13 -------------------------------------------------------------------------- ________________ विषयानुक्रमणिका. ७८ विषय. ' भावसाधुनां सात लिंगो. भावसाधुना पहेला लिंग मार्गानुसारिणी क्रियानुं स्वरुप. ते उपर आर्यरक्षितमूरि अने दुईलिका पुष्पमित्रनी कथा. भावसाधुना बीजा लिंग श्रद्धानुं स्वरुप. ते श्रद्धानां चार प्रकारनां नाम. . विधिसेवारुप श्रद्धानुं पहेलुं लक्षण. ते उपर श्री संगमसूरिनी कथा. . श्रद्धाना अतृप्ति नामे बीजा प्रकारचं स्वरुप. ते उपर अचलमुनिनी कथा. श्रद्धानी शुद्ध देशना नामे त्रीजा प्रकारचें स्वरुप. ते उपर निर्ग्रथमुनिनी कथा. देशनानुं दान केवा पात्रने आप.... देशना अपात्रने आपी होय तो शुं थाय ? .. उपदेश आपवाने अयोग्य अने योग्य कोण ? श्रद्धाना स्खलित परिशुद्धि नामे चोथा प्रकारचें लक्षण. ते उपर शिवभद्र मुनिनी कथा. तेमां बतावेल आलोचनानो विधि. भावसाधुना त्रीजा लिंग प्रज्ञापनीयपणानुं स्वरुप. तेमां बतावेलां सूत्रोना जुदाजुदा प्रकार. ते उपर सुनंद राजर्षिनी कथा. ११० क्रियामां अप्रमाद राखवारुप भावसाधुना चोथा लिंगनुं स्वरुप. १२४ ते उपर आर्यमंगुनी कथा.. १२८ प्रमादने निषेध करवानी पीजी युक्ति. १३२ शक्य अनुष्टाननो आरंभ करवारुप भावसाधुना पांचमा लिंगनुं स्वरुप. १३८ ते उपर आर्यमहागिरिनी कथा. . शक्य अनुष्टानना आरंभ विष वधारे खुलासो. १४८ "ते उपर शिवभूतिनी कथा. १५० १४३ Page #14 -------------------------------------------------------------------------- ________________ ७१ १९९ ते प्रसंगे बतावेला पांच कल्पना साधुओनां लक्षणो. गुण उपर अनुराग करवारुप भाव साधुना छठा लिंगनू स्वरुप. १६६ ते उपर पुरुषोत्तम-श्रीकृष्णनुं चरित्र. १६८ गुण उपर अनुराग करवानां बीजां लिंगो. गुण उपर अनुराग करवान फळ. गुरुनी आज्ञानु आराधन करवारुप भाव साधुना सातमा . लिंगर्नु स्वरुप. गुरुना छत्रीश गुण. गुरुना छत्रीश गुणनो बीनो प्रकार. गुरुना छत्रीश गुणनो त्रीजो प्रकार. ते प्रसंगे दश प्रकारना प्रायश्चित्तनुं स्वरूप अदार हजार शीलांग रथनी स्थापना. १९७ पिंड विशुद्धिनुं स्वरूपः ते प्रसंगे शवर राजानी वार्ता. २०२ गुरुनी आज्ञा माननारनी विशेष प्रशंसा. कुंतल देवीनुं दृष्टांत. केवा गुरुने सेववा जोइए ? तेनुं विवेचन. २११ शैलक पंथकनी कथा. संयममाथी लथडता गुरुने पण बराबर सेववाथी थता लाभ. २२३ एवा गुरुने नहि सेववाथी थती हानि. , २२६ पांच निग्रंथर्नु स्वरुप. . २२८ गुरुनी अवज्ञा करनार शिष्यने थता अनर्थ विषे आगमनुं प्रमाण. २३३ शिष्य गुणी थतां गुरुनुं गौरव थाय छे, ए उपर वज्रस्वामीनी कथा. २३६ उपर कहेला सात लिंगने धारण करनार भावसाधु थाय छ, ए वातनो उपसंहार. प्रथम कहेल एकवीश गुणनी संपत्तिवाळो पुरुष धर्म रत्नने योग्य थाय, ते विषे विवेचन. २४४ ते उपर श्रीप्रभ महाराजानी कथा. २०६ २१८ २४३. २४५ Page #15 -------------------------------------------------------------------------- ________________ श्रीमान् देवेंद्रसूरि विरचित, श्री धर्म रत्न प्रकरण. भाग ३ जो. सटीक. कीदृशः पुनर्भावसाधुर्भवतीति ? उच्यतेनिर्वाणसाधकानयोगान्-यस्मात्साधयतेऽनिशं । समश्च सर्वभूतेषु-तस्मात्साधुरुदाहृतः ॥१॥ શ્રીમાન દેવેદ્રસૂરિ વિરચિત, श्री धर्भ रत्न २९. ત્રીજો ભાગ. सरी ભાવ સાધુ કેવો હોય ? જે નિરંતર નિર્વાણ સાધક યંગ [ વ્યાપાર ] સાધતે હેય, અને સર્વ ભૂતે [ ] ७५२ सम ( सभी न१२ रामना२ ) हाय, ते साधु ४वाय छे. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ क्षांत्यादिगुणसंपन्नो-मैत्र्यादिगुणभूषितः। अप्रमादी सदाचारे-भावसाधुः प्रकीर्तितः ॥२॥ તિ. कथं पुनच्छमस्थैरयं ज्ञायते ? ઢિઃ कानि पुनस्तानीत्याह. [ પૂરું ] एयस्स उ लिंगाई-सयला मग्गाणुसारिणी किरिया। सद्धा पवरा धम्मेर-पनवणिजत्त मुजुभावाः ॥ ७८ ॥ किरियासु अप्पमाओ-आरंभो सक्कणिजणुठाणे । गुरुओ गुणाणुराओ-गुरुआणाराहणं परमं ॥ ७९ ॥ શાંતિ વગેરે ગુણોથી યુક્ત હોય, મૈત્રિ વગેરે ગુણોથી ભૂષિત હય, અને સદાચારમાં અપ્રમત્ત હોય, તે ભાવ સાધુ કહે છે. આ ભાવ સાણ છે, એમ છઘા કેમ જાણી શકે? લિંગાવડે કરીને. તે સિંગે ક્યાં ? તે કહે છે – મૂળને અર્થ. એનાં લિંગ આ છે—બધી ક્રિયા માર્ગનુસારિણી, ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, સરળ ભાવ હોવાથી પ્રજ્ઞાપનીયપણું, ક્રિયામાં અપ્રમાદ, શકયાનુષ્ઠાનને જ પ્રારંભ, ભારે ગુણાનુરાગ, અને ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, એ સાત લિંગ છે. ૭૮-૭૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. द्वारगाथाजयं. ( टीका ) एतस्य पुनर्भावसाधलिंगानि चिह्नानि - सकला समस्ता मार्गानुसारिणी मोक्षाध्वानुपातिनी क्रिया प्रत्युपेक्षणादिका चेष्टा [ १ ] तथा: श्रद्धा करणेच्छा प्रवरा प्रधाना धर्मे संयमविषये ( २ ) तथा प्रज्ञापनीयत्वमसदभिनिवेशत्यागित्वमृजुभावादकौटिल्येन ( ३ ) तथा क्रियासुविहितानुष्टाने ऽप्रमादो ऽशैथिल्यं [ ४ ] तथा आरंभः प्रवृत्तिः शकनीये शक्त्यनुरूपेऽनुष्टाने तपश्चरणादौ [ ५ ] तथा गुरुर्महान् गुणानुरागो गुणपक्षपात: ( ६ ) तथा गुर्वाज्ञाराधनं धर्माचार्यादेशवर्त्तित्वं परमं सर्वगुणप्रधान [ ७ ] मिति सप्त लक्षणानि भावसाधोरिति द्वारगाथासमासार्थो - व्यासार्थं तु सूत्रकारः स्वयमेवाहः આ એ દ્વાર્ ગાથા છે. ટીકાના અર્થ. 3 भेली व्याय्याः— मे भाव साधुनां सिंग-थिन्ह या छे: समु - समस्त भागीनुસારિણી એટલે મેાક્ષના માર્ગને અનુસરતી પ્રત્યુપેક્ષાદિક ક્રિયા, તથા ધર્મ એટલે સયમના વિષે પ્રવર શ્રદ્ધા એટલે કરવાની ઇચ્છા, તથા ઋજી ભાવથી એટલે અકુટિલપણાથી પ્રજ્ઞાપનીયપણું, એટલે ખાટા ખાટા અભિનિવેશને ત્યાગ, તથા ક્રિયા એટલે વિહિત કરેલાં અનુષ્ટાનમાં અપ્રમાદ એટલે અશિથિલપણું, તથા શક્ય એટલે શક્તિ મુજબના તપશ્ચરણાદિક અનુષ્ટાનમાં આરંભ એટલે પ્રવ્રુત્તિ, તથા માટે ગુણાનુરાગ એટલે ગુણુ પક્ષપાત, તથા ગુવાનારાધન એટલે ધર્માચાર્યના આદેશ પ્રમાણે વર્તન, એ સર્વ ગુણમાં પ્રધાન; એમ ભાવ સાધુનાં સાત લક્ષણ. છે. આ દ્વાર માથાઓને સક્ષેપાર્થ છે. વિસ્તારે અર્થે તા. સત્રકાર चत उहे छ: Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ -- - ------ તે પૂર્વ मग्गो आगमनीई-अहवा संविग्गबहुजणाइन्नं, । उभयाणुसारिणी जा-सा मग्गणुसारिणा किरिया ॥ ८० ॥ [ ટી ] मृग्यतेन्विष्यतेभिमतस्थानावाप्तये पुरुषैर्यः स मार्गः-सच द्रव्यभावभेदावेधा, द्रव्यमार्गो ग्रामादे, र्भावमार्गो मुक्ति पुरस्यास्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूपः क्षायोपशमिकभावरूपो वा-तेनेहाधिकारःस पुनः कारणे कार्योपचारादागमनीतिसिद्धांतभणिताचारः, अथवा संविग्नबहुजनाचीर्णमिति द्विरूपोऽवगंतव्य इति. तत्रागमो वीतरागवचनं મૂળને અર્થ. માર્ગ તે આગમ નીતિ, અથવાસંવિગ્ન બહુ જેને આચરેલું તે. એ બેને અનુસરતી જે કિયા, તે માર્ગનુસારિણું છે. ( ૮૦ ) ટીકા અ. ઇચ્છિત સ્થાને પહોંચવા માટે જેને માગીએ-ધીએ તે માર્ગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. ત્યાં દ્રવ્ય માર્ગ તે પ્રામાદિકને જાણવ, અને ભાવ માર્ગ તે મુક્તિપુરને માર્ગ. તે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, અથવા ક્ષાપશમિક ભાવરૂપ છે. તે ભાવ માર્ગજ બહાં લેવાનું છે. એ માર્ગ તે કારણમાં કાર્યને ઉપચાર કરતાં આગમ નીતિ એટલે સિદ્ધાંતમાં કહેલ આચાર જાણ, અથવા ઘણા સંવિગ્ન પુરૂષોએ મળીને આચરેલ આચાર | એમ બે રૂપનો માર્ગ છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ उक्तंच, आगमो ह्याप्तवचन-माप्तं दोषक्षयाद् विदुः वीतरागो नृतं वाक्यं-न ब्रूया त्वसंभवात्. तस्य नीतिरुत्सर्गापवादरुपः शुद्धसंयमोपायः समार्गः उक्तंच, . . यस्मात् प्रवर्तकं भुवि-निवर्तकं चांतरात्मनो वचनं । धर्मश्चैतत्संस्थो-मौनींद्रं तदिह नः परमं ॥१॥ अस्मिन् ह्रदयस्थे सति-हृदयस्थस्तत्वतो मुनींद्र इति । हृदयस्थिते च तस्मि-नियमात्सवार्थसंसिद्धिः [ इति ] तथा संविग्ना मोक्षाभिलाषिणो ये बहवो जना अर्थाद्गीतार्थाइतरेषां संवेगायोगा-तैर्यदाचीर्णमनुष्टितं क्रियारूपं-इहचाऽसंविग्नानां बहूनामप्यप्रमाणतां दर्शयति—यव्यवहारः, ત્યાં આગમ એટલે વીતરાગનું વચન. જે માટે કહેવું છે કે, આગમ તે આત વચન છે. જેના દેષ ક્ષય થયા છે, તે આપ્ત છે; કેમકે જે વીતરાગ હોય, તે જૂઠું નજ બોલે; કેમકે તેમ કરવાનું તેને કંઈ કારણ રહેલું નથી. તેની નીતિ એટલે ઉત્સર્ગોપવાદરૂપ શુદ્ધ સંયમ પાળવાને ઉપાય તે માર્ગ. જે માટે કહેલું છે કે, જગતમાં અંતરાત્માનું વચન જ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધર્મ પણ એના આધારે છે; માટે અમને તે મુનીંદ્ર પ્રવચન જ પરમ પ્રમાણ છે. ૧ જે એ પ્રવચન હૃદયમાં હય, તે પરમાર્થે મુનીંદ્રજ હૃદયસ્થ ગણાય, અને તે હદયસ્થ હોય, તે નિયમે સકળ અર્થની સિદ્ધિ થાય છે. વળી સંવિગ્ન એટલે મેક્ષના અભિલાષી, જે ઘણુ જણ અર્થાત ગીતાર્થ પુષે– કારણ કે, બીજાઓને સંવેગ ન હોય–તેમણે જે ક્રિયા આચરી તે પણ માર્ગ છે. આમ કથાથી ઈહિ અસવિગ્ન ઘણું હોય, તે પણ તેમની અપ્રમાણુતા જણાવી. જે માટે વ્યવહાર Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, जं जीय मसोहिकरं - पासत्थषमत्त संजयाईहिं बहुए हिवि आयरियं-न पमाणं सुद्धचरणाणं ( ति ) बहुजनग्रहणं संविग्नोप्येकोनाभोगानवबोधादिभिर्वितथमप्याचरेततः सोपि न प्रमाणमित्यतः संविग्नबहुजनाचरितं मार्ग - यतएवाह - उभयानुसारिणीयागमाबाधया संविग्नव्यवहाररूपा सा मार्गानुसारिणी શિવેતિ. आह - आगमएवमार्यो वक्तुं युक्तो, बहुजनाचीर्णस्य पुनर्मा र्गीकरणमयुक्तं - शास्त्रांतरविरोधा — दागमस्य चाप्रामाण्यापत्तेः - તાદિबहुजणपवित्तिमिर्च - इच्छते हि इह लोइओ चेव । धंमो न उज्झियव्वो – जेण तहिं बहुजणपक्त्तिी ॥ १ ॥ સૂત્રના ભાષ્યમાં કહેલું છે, કે જે જીત અશુદ્દિકારક અને પાર્શ્વસ્થ પ્રમાદી સયતાએ આચરેલુ હાય, તે ઝાઝાએ આચર્યું હોય, તાપણુ શુદ્ધ ચારિત્રવાળાને અપ્રમાણ છે. બહુ જન એટલા માટે કહ્યા કે, એકાદ સવિગ્ન વખતે અનાભાગ, અને અનવએધ વગેરેથી વિતથ ( ખાટુ' ) પણ આચરે, માટે તે એકલે પ્રમાણ ન ગણાય, એટલા માટે સવિગ્ન અહુ જનાચરિત હોય, તે માર્ગ છે; એકલા માટે કહે છે કે, ઉભયાનુસારિણી અર્થાત્ આગમની અબાધાએ સવિગ્નએ આચરાતી જે ક્રિયા, તે માર્ગાનુસારિણી ક્રિયા છે. [ પૂર્વ પક્ષ ] આગમનેજ માર્ગ કહેવો યુક્ત છે. બાકી બહુ જનાચીણને માર્ગ ઠેરર સયુક્ત છે. કેમકે તે શાસ્ત્રાંતર સાથે વિરોધ પડે છે, તથા આગમ અપ્રમાણભૂત થઇ પડે છે. X તે એ રીતે કે, જો બહુ જન પ્રવૃત્તિ માત્રનેજ કક્ષુલ રાખીએ, તે લૈાકિક ધર્મ છેડવા યોગ્ય નહિ થશે; કેમકે તેમાં ઘણા જણ પ્રવર્તે છે, માટે જે આાનાને અનુસરતુ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ता आणाणुयं जं-तंत्र वुहेण इहो कायव्वं । किमिह बहुणा जणेणं - हंदि न सेयत्थिणो बहुया ॥ २ ॥ તા. जिपि विज्जमाणे - उचिए अणुजिट्ट पूयण मजुत्तं, लोयाहरणंपि तहा - पयडे भयवंतवयणमि. आगमस्तु केवलनापिनाप्रमाणी क्रियते, यतः - आहासुओवउत्तो- सुयनाणी जइविगिण्हर असुद्धं, तं केवलीवि भुंज - अपमाण सुयं भवे इहरा. किंच, आगमे सत्यप्याचरितस्य प्रमाणीकरणे तस्य लघुतास्फुटैवेति. ' નૈતત્વ. अस्य सूत्रस्य शास्त्रांतराणां च विषयविभागापरिज्ञानात् 9 હોય, તેજ સમજુ પુરૂષે કરવું. બહુ જનનું શું કામ છે. બહેાળા કઇ કલ્યાણાર્થી હાતા નથી. ૧–૨ વળી ત્યાં લગણુ ઉચિત જ્યેષ્ટ વિદ્યમાન હોય, ત્યાં સુધી અનુજ્યેષ્ટતે પૂજવું, એ અયુક્ત ગણાય, તેમ ભગવાનનું પ્રગટ વચન મળી આવે, ત્યાં સુધી લૈાકિક ઉદાહરણ્ આપવું એ પણ અયુક્તજ છે. અને આગમને તે કેવળી પણ અપ્રમાણુ કરતા નથી, જે માટે કહેવાય છે કે— શ્રુતના અનુસારે ઉપયેાગવત રહીને શ્રુતજ્ઞાની તે અશુદ્ધ આહાર લઇ આવે તે, તેને કેવળી પણ ખાય છે. અન્યથા આગમ અપ્રમાણ થઇ પડે છે. જેલા નથી. વળી આગમ કાયમ છતાં, પણ આ ચરિતને પ્રમાણુ કરીએ, આગમની ખુલ્લી રીતેજ લઘુતા થાય છે. ઉત્તર. વાત એમ નથી. કેમકે એ સૂત્ર અને શાસ્રત્તરના વિષય વિભાગ તમે સમ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तथाहि. सूत्रे संविगीतार्था आगमनिरपेक्षनाचरति, किंतर्हि दोसा जेण निरुज्झति - जेण खिज्जंति पुव्वकम्माई | सो सो मुक्खोवाओ - रोगावस्थासु समणं व इत्याद्यागमवचनमनुस्मरंतो द्रव्यक्षेत्रकालभावपुरुषाद्यौचित्यमा लोच्य संयमवृद्धिकार्येव किंचिदाचरंति — तच्चान्येपि संविग्नगीतार्थाः प्रमाणयतीति स मार्गोभिधीयते. भवदुच्चारितशास्त्रांतराणि पुनरसंविग्नगीतार्थ लोकमसमंजसमवृत्त माश्रित्य प्रवृत्तानि ततः कथं तैः सह विरोधसंभवः तथागमस्यापि नाप्रमाणतापत्ति, रपितु सुष्टुतरं प्रतिष्टायस्मादागमे प्यागमश्रुताज्ञाधारणाजीत भेदात् पंचधा व्यवहारः प्ररूप्यते વિષય વિભાગ એમ છે કે, આ સૂત્રમાં એમ કહેવાનુ છે કે, સ`વિગ્ન ગીતાર્થે આગ મથી નિરપેક્ષ આચરતા નથી. કિંતુ “ જેનાવડે દેષો અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તે તે મોક્ષના ઉપાય છે. દાખલા તરીકે શમન [ ઔષધ ] રાગની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. स्मा वगेरे भागभ वयन या उरीने द्रव्य, क्षेत्र, अण, लाव, તથા પુરૂષાદિકની યેાગ્યતા વિચારીને સયમની વૃદ્ધિ કરનાજ જે હોય, તે આચરે છે, અને તેને ખીજા સવિગ્ન ગીતાર્થેા પ્રમાણ કરે છે, તે માર્ગ કહેવાય, "" તમે ઉચ્ચારેલાં શાસ્ત્રનાં પ્રમાણા તે અવિસ અને અગીતાર્થ લેકે જે કઈં અસમંજસ આચરે છે, તેને આશ્રીને કહેલાં છે, માટે તેમની સાથે શે વિરોધ સભવે ? વળી એ રીતે આગમ અપ્રમાણુ થતા નથી, પણ, ઉલટી તેની મજમુત સ્થાપના थाय छे. જે માટે આગમમાં પણ આગમ શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતના ભેદથી પાંચ પ્રકારે વ્યવહાર પ્રરૂપેલા છે. જે માટે શ્રી સ્થાનાંગમાં કહ્યું છે કે— Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - यत उक्तं श्रीस्थानांगे,पंचविहे ववहारे पन्नते, तंजहा-आगमववहारे, सुयववहारेर, आणाववहारे, धारणाववहारे४, जीयववहारे५. जीताचरितयोश्चानांतरत्वादाचरितस्य प्रमाणत्वे मुतरामागमस्य प्रतिष्टासिद्धिः तस्मादागमाविरूद्धमाचरितं प्रमाणमिति स्थितं-अवएवेदमाह, [ मूलं ] अन्नह भणियपि सुए-किंची कालाइकारणाविक्वं,आइन्न मन्नहच्चिय-दीसइ संविग्गगीएहिं ॥ ८१ ॥ (टीका ) अन्यथा प्रकारांतरेण भणितमप्युक्तमपि श्रुते पारगतगदितागमे किंचिद्वस्तु कालादिकारणापेक्षं दुःषमादिस्वरूपालोचनपूर्वकमाचीर्ण व्य. વ્યવહાર પાંચ છે – આગમ વ્યવહાર, મૃત વ્યવહાર, આશા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત. હવે છત અને આચરિત એ એકજ છે, માટે આચરિતને પ્રમાણુ કરતાં આગમ પ્રમાણજ થયો, માટે આગમથી અવિરૂદ્ધ આચરિત હય, તે પ્રમાણ છે, मेनी थयु, मेथान हे छ : भूगना अर्थ.. શ્રતમાં અન્યથા કહેલુ છતાં કાળાદિક કારણની અપેક્ષાથી સંવિગ્ન ગીતાએ કાંઈક અન્યથા જ આચરેલું દીસે છે. (૮૧) तो अर्थ. શ્રત એટલે સર્વ પ્રણીત આગમ, તેમાં અન્યથા એટલે બીજા પ્રકારે કહેલી કઈ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, वहृतमन्यथैव - चियशब्दस्यावधारणार्थत्वाद् दृश्यते साक्षादुपलभ्यते सं'विग्रगीतार्थैरुक्तस्वरूपैरिति. किंतदित्याह . ॥ મૂર્છા ॥ कप्पाणं पावरण - अग्गोयरचाउ झोलियाभिक्खा, । ओवग्गहियकडाहय- तुंबयमुहदाणदोराई ॥ ८२ ॥ ( ટીજા ) कल्पानामात्मप्रमाणायामसार्द्धद्विहस्तविस्तराणामागमप्रतीतानां प्रावरणं परितोवेष्टनं प्रतीतमेव तेहि किल कारणव्यतिरेकेण भिक्षाचर्यादौ गच्छता संवृताः स्कंधत एव बोढव्या इत्यागमाचार: - संप्रति प्रात्रियंते, - બાબત, કાળાદિક કારણની અપેક્ષાએ એટલે દુષમ કાળ વગેરેનું સ્વરૂપ વિચારીને સવિગ્ન ગીતાથીએ જુદીજ રીતે આચરેલી પ્રત્યક્ષ દેખાય છે. તે બાબતા કઇ કઇ છે, તે કહે છે:મૂળના અર્થે. કાનુ` માવરણ, અગ્રાવતારના ત્યાગ, એળીવડે ભિક્ષા, અને કટાહક, તુંબક મુખદાન, દારૂ આપગ્રહિક ઉપકરણા. [૮૨] ટીકાના અર્થ. કલ્પો એટલે સાડા ત્રણ હાથ લાંબાં અને અઢી હાથ પહેાળાં આગમમાં જણાવેલાં વસ્ત્રનુ પ્રાવરણ એટલે ચામેર વીંટાળીને પેહેરવું. આગમમાં એમ કહેવુ છે કે, કારણ યાગે ગાચરીએ જતાં તે વસ્ત્ર વી2ળેલાંજ ખાંધે રાખવાં, પણ હમણાં તેઓ પહેરાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. अग्गोयर ति अग्रावतारः परिधान विशेषः साधुजन प्रचीतस्तस्य त्यागः कटीपट्टकस्यान्यथाकरणं, ૧૧ तथा झोलिका ग्रंथिद्वयनियंत्रित पात्रबंधरूपा तया भिक्षा - आगमेहि पात्रबंधांचलद्वयं मुष्टया धियते कूर्परसमीपगमेव बध्यते इति व्यवस्था - तथैौपग्रहिककटाहकतुंबकमुखदानदवरकादयः सुविदिता एव, साधूनामाचरिताः संप्रतीति गम्यते. तथा ( મૂર્છા ) सिक्किग निक्खिवणाई - पज्जोसवणाइतिहिपरावत्तो । भोयणविहिअन्नत्तं- एमाई विविह मन्नपि ॥ ८३ ॥ અગ્રાવતાર એટલે એક જાતનુ નીચે પહેરવાનું વસ્ત્ર, કે જે સાધુ જનમાં પ્રસિદ્ધ છે, તેના ત્યાગ. અર્થાત્ ચાળપટ્ટા માટે કરવામાં આવેલા ફેરફાર, તથા ઝોળી એટલે મેં ગાંઠ વાળાને પાત્રાં બાંધવાં તે, તેનાવડે ભિક્ષા. આગમમાં પાત્ર બંધના બે છેડા મૂડૅ. પકસ્વાના, તથા એકાણીની પાસે બાંધવાના કહેલ છે, તથા આપહિક ઉપકરણ રાખવાં. જેવાં કે, કટાહક, તુ ંબડાનું ઢાંકણુ, તથા દેરા વગેરે એ બધાં પાધરાંજ છે. એ બધાં હમણુાં સાધુનાં આરિત છે. વળી, મૂળના અર્થે. સીકામાં પાત્ર નિક્ષેપ કરવા વગેરે, પર્યુષણાદિક તિથિઓને ફેરફાર, ભાજન વિધિના ફેરફાર, એ વગેરે બીજી ઘણી ખાખતા [ આચરિત થએલી છે. ] [ ૮૩ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ( टीका ) सिक्किको दवरकरचितो भाजनाधारविशेषः तत्र निक्षेपणं बंधनमतू पात्राणामादिशब्दाद्युक्तिलेपेन पात्रलेपनादि - ૧૨ तथा पर्युषणादितिथिपरावर्त्तः पर्युषणा सांवत्सरिकमादिशब्दाच्चातुर्मासकपरिग्रह —स्तयोस्थितिपरावर्त्तस्तिभ्यंतरकरणं — सुमतीतमेतत्, तथा भोजनविधेरन्यत्वं यतिजनप्रसिद्धमेव, - एमाइ ति प्राकृत शैल्यै वंशब्दे वकारलोप - स्वत एवमादिग्रहणेन पदजवनिकायामप्यधीतायां शिष्य उत्थाप्य इत्यादि गीतार्थानुमतं विविधमन्यदप्याचरितं प्रमाणभूतमस्ती त्यवगंतव्यं. तथाच व्यवहारभाष्यं - सत्यपरिना छक्काय - संजमो पिंड उत्तरज्झाए, रुक्खे वसहे गोवे - जोहे सोहीय पुक्खरिणी ॥ १॥ ટીકાના અર્થ. સીકેા એટલે દારાના બનાવેલા ભાજનના આધાર. તેમાં નિક્ષેપણ કરવું, અર્થાત્ પાત્રાં બાંધી રાખવાં. આદિ શબ્દથી યુક્તિ લેપથી [ હમણાંના ગેાઠવેલા લેપથી ] પાત્રાં લીંપવાં વગેરે, તથા પર્યુષાદિ તિથિ પરાવર્તી —ત્યાં પર્યુષણા એટલે સંવચ્છરી પર્વ અને આદિ શબ્દથી ચાતુમાસક લેવું, તે એને તિથિ પરાવર્ત્ત એટલે તિથિ ફેર, કે જે પાધરાજ છે તે. તથા ભાજન વિધિનું અન્યત્વ ( ફેરફાર ), કે જે પણ તિ જનમાં પ્રસિદ્ધજ છે તે. એ વગેરે એટલે કે, છછવણી અધ્યયન શીખી રહેતાં, પણ શિષ્યને વડી દીક્ષા આપવી, વગેરે. ગીતાએ કમુલ રાખેલી ખીજી વિવિધ આચરણા પ્રમાણુ भूतन छे, पेम समन्वु. જે માટે વ્યવહારના ભાષ્યમાં કહેલું છે કે, શસ્ત્ર પરિનાના બદલે છકાય સજમ, पिउषाना मध्ये उत्तराध्ययन, तथा वृक्ष - वृषभ - गोष— योध - शोधि भने पुष्पुरिણીનાં દ્રષ્ટાંત આપ્યાં છે. આ ગાથાને ટુકામાં અર્થ આ પ્રમાણે છેઃ— Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભાવ સાધુ. अस्या अयमर्थलेशः शस्त्रपरिज्ञाध्ययने सूत्रतोर्थतञ्चावगते भिक्षुरुत्थापनीय इत्यप्रमेयप्रभावपारमेश्वरमवचनमुद्रा, जीतं पुनः षट्कायसंयमो - दशवैकालिकचतुर्याध्ययने पदजीवनिकाख्ये ज्ञाते भिक्षुरुत्थाप्यत इति. तथा पिंडैषणायां पठितायामुत्तराध्ययनान्यधीयते स्म -संपति तान्यधीत्याचार उद्दिश्यते. पूर्व कल्पपादपालोकस्य शरीरस्थितिहेतवोऽभूव, न्निदानीं सहकारकरीरादिभिर्व्यवहारः तथा वृषभाः पूर्व मतुलबला धवलवृषभा बभूवुः – संप्रति घूसरे रपि लोको व्यवहरति . तथा गोपाः कर्षका चक्रवर्त्तिगृहपतिरत्नवत् तद्दिनएव धान्यनिष्णादका आसन्, संप्रति तादृगभावेपीतर कर्षकैर्लोको निर्वहति. શસ્ત્ર પરિજ્ઞા, અધ્યયન, સૂત્ર, અને અર્થથી જાણ્યા બાદ ભિક્ષુને વડી દીક્ષા આપવી, એમ મહા પ્રભાવવાળા જિન પ્રવચનની મર્યાદા હતી. તે બદલે જીત એવું ચાલે છે કે, ષટ્કાયના સંયમ અર્થાત્ દશ વૈકાલિકનું છĐવણિયા નામે ચોથુ અધ્યયન જાણી લેતાં ભિક્ષુને વડી દીક્ષા આપવી. વળી પડેષણા અધ્યયન શીખ્યા બાદ ઉત્તરાધ્યયન શીખાતું, તે બદલે હમણાં ઉત્તરાધ્યયન શીખીને પિડેષા શીખાય છે. પૂર્વે કલ્પવૃક્ષા લાકના શરીરના ટકાવ કરતા હતા, હાલ આંબા અને કરડાથી પશુ કામ ચાલે છે. વળી પૂર્વે બળો બહુ બળવાન અને ધેાળા હતા, ત્યારે હાલમાં ભાંખરા બળદોથી પણ લેાકા કામ ચલાવી લીએ છે, તથા ગેાપુ એટલે ખેડુતો પૂર્વે ચક્રવૃત્તિના ગૃહપતિ રત્નની માક તેજ દિને ધાન્ય પેદા કરી શકતા. ત્યારે હાલ તેવા નહિ છતાં સાધારણ ખેડુતેથી પણ લોકેા નભાવી લીએ છે, વળી પૂર્વે સહસ્ર યેદ્દી [ એકી વેળાએ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ___ तथा पूर्व योधा सहस्रयोधादयः समभवन,-संपत्यल्पवलपराक्रमै रपि राजानः शत्रूनाक्रम्य राज्यमनुपालयंति. . तद्वत् साधवोपि जीतव्यवहारेणापि संयममाराघयंतीत्युपनयः तथा शोधिः प्रायश्चित्तं,-पाण्मासिक्यामप्यापत्तौ जीतव्यवहारे द्वादशकेन निरूपितमिति. पुष्करिण्योपि प्राक्तनीभ्यो हीना अपि लोकोपकारिण्यएवे ति-दाथीतिकयोजना पूर्ववत् एव मनेकधा जीतमुपलभ्यत इति अथवाकिंबहुना,, | મૂરું ! जं सव्वहा न सुत्ते-पडिसिद्धं नेव जीववहहेउ, तं सव्वपि पमाणं-चारित्तघणाण भणियं च ॥ ८४ ॥ હજાર માણસની સાથે લડનારા ] દ્ધા હતા, ત્યારે હાલ ચેડાં બળ પરાક્રમવાળા દ્ધાઓથી પણ રાજાઓ શત્રુઓને છતી રાજ્ય પાળે છે. - એ રીતે સાધુઓ પણ છત વ્યવહારથી પણ સંયમને આરાધી શકે છે. એ ઉપરના દ્રષ્ટાંતોને ઉપય છે. વળી શાધિ એટલે પ્રાયશ્ચિત પૂર્વ છમાસીનું આવતું, તે ઠેકાણે છત વ્યવહારમાં બારસ [ પાંચ ઉપવાસ ]નું કહ્યું છે. હાલની વાવડીઓ પણ પ્રથમની કરતાં હલકી છતાં લેકને કામ આવે છે. અહીં પણ પૂર્વની માફક દાચ્છતિક જેડી લેવું. એમ અનેક પ્રકારે છત દેખાય છે—ઝાઝું શું કહીએ ? ટુંકામાં. મૂળને અર્થ. જે સૂત્રમાં સર્વથા વિષેધ્યું ન હોય, અને જીવવધનો હેતુ ન હોય, તે સર્વ ચારિત્રવતેને પ્રમાણ છે. જે માટે. કહેવું છે કે – (૮૪) Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. रतासेवनवत्, ટા. यत्तु सर्वथा सर्वप्रकारैर्नैव सूत्रे सिद्धांते प्रतिषिद्धं निवारितं सु ૧૫ ઉત્ત नय किंचि अणुन्नायं पडिसिद्धवाव जिणवर्रिदेहिं, मोतुं मेहुणभावं - न तं विणरागदोसेहिं [ ति ] नापि जीववध हेतु - राधाकर्मग्रहणवत्, तदनुष्टानं सर्वमपि प्रमाणचारित्रमेव धनं येषां तेषां चारित्रधनानां चारित्रिणामागमानुज्ञातत्वाद्, भणितमुक्तंच पूर्वाचार्यैरिति. यद्भणितं तदेवाह. ટીકાના અર્થ. જે સર્વથા સર્વ પ્રકારે સૂત્રમાં— સિદ્ધાંતમાં પ્રતિષિદ્ધ એટલે નિવારિત કર્યું ન હાય મૈથુન સેવવાની માફક જે માટે કહેલું છે કેઃ— જિનેશ્વરે એકાંતે કંઇ અનુજ્ઞાત નથી કર્યું, તેમ મૈથુન છેડીને એકાંતે કઈં પ્રતિષિદ્ધ પણ નથી કર્યું. કારણ કે, મૈથુન તો રાગ દ્વેષ વિના થઈ શકેજ નહિ. તેથી તેને એકાંતે નિષેધ્યું છે. વળી જે આધાકર્મ લેવા માક જીવવધનું કારણ પણ નહિ હોય, તેવું સર્વે અનુષ્ઠાન ચારિત્રને ધન ગણનારા ચારિત્રિયા સાધુઓને પ્રમાણ છે. કેમકે તે રીતે આગમની અનુજ્ઞા છે, જે માટે પૂર્વાચાર્યેીએ કહેલું પણ છે. જે કહેલું છે, તે ખતાવે છે:— Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, ॥ मूलं ॥ अवलंबिण कज्ज-जंकिंपि समायरंति गीयत्था । थोबावराहबहुगुण- सव्वेसिं तं पमाणं तु ॥ ८५ ॥ ( टीका ) अवलंब्याश्रित्य कार्य संयमोपकारि यत् किमपि समाचरंति संगतं सिद्धांतानुयाय्याचरंत्यासेवंत गीतार्था विदितागमतत्वास्तोकापराध मल्पदोषं-निःकारणपरिभोगत्वेन प्रायश्चित्तापत्तेः - बहुगुणं गुरुग्लानबालवृद्धक्षपनकादीनामुपष्टंभेन बहूपकारं - मात्रकादिपरिभोगवत्, सर्वेषामपि चारित्रिणां तत् प्रमाणमेव तु शब्दस्यैवकारार्थत्वा, दार्यरक्षितसूरिसमाचरितं दुर्बलिका पुष्पमित्रस्येव . મૂળના અર્થ. કાર્યને અવલખીને ગીતાથા જે કઇ થાડા અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે તે સર્વેને પ્રમાણ રહે છે. [૮૫] ટીકાના અર્થ. સંયમપકારી કામને આસરીને આગમના જાણુ પુરૂષો જે ક! સમાચરે છે, એટલે સિદ્ધાંતના અનુસારે સંગતપણે આસેવે છે, તે કેવું કે, ોકાપરાધ એટલે જેને સેવતાં અલ્પ દેષ લાગે એવુ’, કેમકે નિઃકારણે સેવે, તે પ્રાયશ્ચિતજ આવે, વળી બહુ ગુણ એટલે ગુરૂ, ગ્લાન, બાળ, વૃદ્ધ, ક્ષપણુક, વગેરાને ટેકા આપનાર હોવાથી વધારે ફાયદાવાળું હાય, જેમકે માત્રકનો પરિભેગ ( વપરાશ ), તે સર્વે ચારિત્રવાને પ્રમાણજ રહે છે, આર્યરક્ષિતસૂરિએ જે આર્યું, તે દુર્બલિકા પુષ્પમિત્રે કન્નુલ રાખ્યું, તે માક. Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १७ - तथाहि. इह दसपुरनयरे सोम-देववरविप्प वंसनहतरणी । अक्खुद्दरुद्दसो. मा-तणुसरसीरायहंससमो ॥ १ ॥ पाइलिपुरा चउद्दस-विज्जाठाणाणि पढिय संपत्तो । तुट्टेण निवेण पुरे-पवेसिओ गुरुविभूईए ॥ २ ॥ आपंदियनयरजणो-जणणीवयणेण दिट्ठिवायसुयं । पढिउँ सिरितोसालिपुत्तसूरिपासभि पन्चइओ ॥ ३॥ सिरिवइरसामि गणहर-पयमूले गहियसठ्ठनवपुग्यो । दिक्खिय लहुबंधवफग्गु-रक्खिजणणिप्पमुहलोओ ॥ ४ ॥ बहुविहउवायगाहियचरित्तपिउमुणिविदिन्नकडिदोरो । सिरिअजरक्खियपहु-अहेसि सूरी जुगप्पवरो ॥ ५ ॥ तस्स त्थि तिनि सीसा-विणीयविणया विसिट्ठलद्धिजुया । धयवत्थपूसमित्ता-दुबलियापुस्समित्तो य ॥ ६ ॥ तस्स घयपूसमित्तस्सअत्थि लद्धी इमा कयचमका । दब्बे घय माणेयं खित्ते उज्जेणि नय આરક્ષિતસૂરિ અને દુર્બલિકા પુષ્પમિત્રની કથા આ છે. ઇરાં દશપુર નગરમાં સેમદેવ બ્રાહ્મણના વંશમાં સૂર્ય સમાન અને ગંભીર બુદ્ધિવાળી રૂદ્રમાની કૂખરૂપ તલાવડીમાં રાજહંસ સમાન. [ 1 ]. પાટલી પુત્રથી ચાર વિદ્યા ભણીને આવેલે, અને તેથી તુષ્ટ થએલા રાજાએ ભારે આડંબરથી નગરમાં પ્રવેશિત કરાવેલે. (૨) નગર જનને આનંદિત કરનાર, માતાનાં વાકયથી દ્રષ્ટિવાદ યુતને ભણવા માટે શ્રી સલીપુત્ર સૂરિ પાસે દીક્ષા લેનાર. (૩) શ્રી વૈર સ્વામિ પાસે સાડા નવ પૂર્વ શીખનાર, પિતાના લઘુ બાંધવ ફલ્યુ રક્ષિત અને માતા પ્રમુખ કેને દીક્ષા અપાવનાર. [૪] તથા ઘણા ઉપાયો કરીને બાપને ચારિત્ર લેવરાવનાર, અને તેણેજ જેને કેડમાં દરો બાંધેલ, એવા શ્રી આર્યરક્ષિત નામે યુગ પ્રધાન આચાર્ય હતા. [૫] તેમને વિનયમાં કેળવાયેલા, અને વિશિષ્ટ લાિવાળા ત્રણ શિષ્ય હતા, તેમનાં નામ આ પ્રમાણે છે:~-વૃત પુષ્પમિત્ર, વસ્ત્ર પુમિત્ર, ને मक्षिा पभित्र. (१) Page #32 -------------------------------------------------------------------------- ________________ १८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. रीए ॥ ७ ॥ काले जिट्ठासाढे-सुभावओ नियडपसवसमयाए । दिनं दरिद्दइत्थीइ-भावओ गच्छपरिमाणं ॥ ८ ॥ एसा पुण लद्धी वत्थ-पूसमित्तस्स अत्थि जह दव्वे । वत्थं आणेयव्वं-खित्ते महुराइ नयरीए ॥ ९ ॥ कालंमि सिसिरकाले-भावंमि दरिदविहवमहिलाए । दिनं परिमाणे पुण-पडिपुग्नं सयलगच्छस्स ॥ १०॥ दुबलियपूसमित्तोनवपुच्चाई पढित्तु ताई सया । परियट्टइ तव्वसओ-अईव सो दुबलो जाओ ॥ ११ ॥ ___तस्सय दसपुरनयरे-दस बलभत्ता समथि बहुसयणा । ते कोउगेण गुरुणो-पासं पत्ता इय भगंति ॥ १२ ॥ तुम्हाण नस्थि झाणं-झाणपरा अम्ह भिक्खुणो सययं । जंपति गुरु झाणं-अम्हंचिय नणु अइ‘पहाणं ॥ १३ ॥ जे एस तुम्ह नियगो झाणेण चेव दुब्बलो जाओ । ते विति इमो गेहे-निद्धाहारेहि आसि बली ॥ १४ ॥ संपइ पुण तय તેમાંના ઘૃત પુષ્પમિત્રની એવી ચમત્કાર કરનારી લબ્ધ હતી કે, દ્રવ્યથી ઘી લાવવું, ક્ષેત્રથી ઉજેણીમાંથી, કાળથી જેઠ, અષાડમાં, ભાવથી નજીકમાં જણનારી દરિદ્ર स्त्रीय होघेहुं ने मपे तेर. [७-८ ] वस्त्र पभित्रनी मे सम्हिती, દ્રવ્યથી વસ્ત્ર લાવવું, લેવથી મથુરા નગરીમાંથી લાવવું, કાળથી શિશિર ઋતુમાં, અને ભાવથી દરિદ્ર વિધવાના હાથે આખા ગચ્છને પૂરું થાય, તેટલા પ્રમાણનું. ( ૮-૧૦ ) દુર્બલિકા પુષ્પમિત્રની એ લબ્ધિ હતી કે, તે નવ પૂર્વ ભણીને તેમને હમેશાં પરાવર્તન ક२ता, तेने दीधे ते अतिशय दुर्म या ता. (११) તે દુર્બલિકા પુષ્પમિત્રના દશપુર નગરમાં દશબળ [ બુદ્ધ ]ના ભક્ત ઘણા સગા હતા, તેઓ જૈતુકથી ગુરૂ પાસે આવી કહેવા લાગ્યા. (૧૨) તમારામાં ધ્યાન નથી, અમારા ભિક્ષુઓ હમેશાં ધ્યાનમાં તત્પર રહે છે. ત્યારે ગુરૂ બોલ્યા કે, ધ્યાન તે અમારામાં અતિ પ્રધાન છે. [ ૧૩ ] જે માટે આ તમારે સગો ધ્યાનથી જ દુર્બળ થઈ ગયો છે. ત્યારે તેઓ બોલ્યા કે, આ ઘરમાં હતો, ત્યારે સિનગ્ધ આહાર કરતો, તેથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. भावा- जाओ दुब्बलतणू, तओ गुरुणो । जंपति कयावि इमो - नेहेणविणा न भुंइ ॥ १५ ॥ कत्तो तुम्हें नेउ चितेहि बुत्ते भांति मुणिपहुणा । યત્તાક મો-તાવિ નદુ ત્તિયંતિ મે ॥ ૬ ॥ તે ૧૯ વિતિ નિદુ पुब्बे - सरमाणो किसो एसो તો, દિયોદળહેક-પેશાંત તયં ગુરૂ શિદ્દે તાળ पेसल - आहारे सोबि गिव्हेइ ॥ १७ ॥ भुंजेवि तयणु झरंतो મા સરમુ - દ્ક્ષો ક્રિયમ Tas तारिस चेव | गाढतरं दिति तओ - तहवि ।। ૮ ।। તે નિવિભા વાકું-વિતિ ગુરૂ પુમિત્તે ફત્તાહે કૃષિ વિસે-આહાર અંતર્વતારૂં || ૧૦ || તપ रीरो फुरंततेयभरो । पडिपुन्नगल कवोलो - थोवदिणेहिंपि संजाओ ॥ २० ॥ तं दछु महच्छरिंग - ते बुद्धा बुद्धमग्ग मुझेउं । रक्खियपह्नुपयमूलेगित्थधम्मं पवज्जति ॥ २१ ॥ બળવાન રહેતા. ( ૧૪ ) પણ હમણાં તેને તે નહિ મળવાથી દુર્બળ થએલા છે. ત્યારે ગુરૂ ખેલ્યા કે, એ તા હાં પણ ક્યારે પણ, ઘી વગરનું ખાતેાજ નથી. [ ૧૫ ] તે ઓલ્યા કે, તેની તમને કૈાના પાસેથી ખબર મળે છે ? ત્યારે ગુરૂએ કહ્યું કે, આ ધૃતપુષ્પ પાસેથી—છતાં તેઓએ એ વાત માની નહિ. [ ૧૬ ] ત્યારે તેમને સમજાવવા માટે ગુરૂ તેને ત્યાં માકલવા લાગ્યા. હવે તે તેને સ્નિગ્ધ અને સુવાળા આહાર આપતા, અને તે ગ્રહણ કરતે. ( ૧ ) બાદ તેને ખા અને તે પૂર્વાને સ ંભારતા, તેથી તે તેવોજ ગસતા રહ્યા. ત્યારે તે તેને તે કરતાં, પણ મજબુત આહાર દેવા લાગ્યા, છતાં પણ આ તો ઘસાતા થકા કૃશજ રહ્યા. [ ૧૮ ] ત્યારે તેઓ આપતાં આપતાં થાકયા, એટલે ગુરૂએ કહ્યુ કે, હે પુષ્પમિત્ર ! આજથી પૃથ કૃશ થતો ના, અને થોડા દિવસ અંતપ્રાંત [ હલકુ ] ખાતો રહે. ( ૧૯ ) તેમજ કરતાં તેનું શરીર બળવાન અને તેજસ્વિ થવા લાગ્યું, અને ઘેાડા દિવસમાંજ તેના ગાલ અને કપોળ [ લમણા ] લોહીથી ભરાઈ આવ્યાં. ( ૨૦ ) તે મહા આશ્ચર્ય જોઇને તે પ્રતિબધ પામી સુધર્મ છોડીને રક્ષિત સ્વામિ પાસેથી ગૃહસ્થ ધર્મ સ્વીકારવા લાગ્યા, [૨૧] Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तग्गच्छे दुबलिया-पुस्सो विज्झो य फग्गुरक्खी य । गुट्ठामाहिलनामा-चत्तारि जणा पहाण ति ॥ २२ ॥ तत्थय विज्झो विज्झो ब समयमुत्तत्थहत्थिआहारो । कइयावि साहुनाई-भत्तीए विनवेइ इमं ॥ २३ ॥ पहु मुत्तमंडलीए-परिवाडीए समेइ सुचिरेग । आलावगो तओ मह-देह पुढोवायणावरियं ॥ २४ ॥ गुरुणावि पूसमित्तो-तो दिनो तस्स वायणायरिओ। सो दाउ वायणं कइवि-वासरे भणइं इय मूरिं ॥ २५ ॥ दितस्स वायणाओ-अणुपेहावज्जिणो य सयणगिहे । पहु अझरि पंचमझ-नवमं पुव्वं पणिस्सिहिइ ॥ २६ ॥ तं सोउ चिंतइ गुरु-अइमेहाविस्स इय झरंतस्स । जइ एयस्सवि नस्सइ-ता नटुंचेव इयराण ॥ २७ ॥ अइसयकओवओगो-मइमेहाधारणाइपरिहीणे । नाउण सेसपुरिसे-खितं कालाणुभावं च ॥ २८ ॥ सवि. सय मसद्दहंता-नयाण तम्मत्तगं च गिण्हता । मन्नंता य विरोह-अपरी તે ગ૭માં દુબલિકા પુષ્પમિત્ર, વિધ્ય, કશુરક્ષિત, અને ગોછામાહિલ એ ચાર જણ પ્રધાન [ પ્રસિદ્ધ કે મેટા ] હતા ( રર ) ત્યાં વિંધ્યાચળની માફક સ્વ સમયના સૂત્રાર્થરૂપ હાથીઓને આધાર લિંબ, એક વેળા આચાર્યને ભકિત સાથે આ રીતે વિનવવા લાગે. [૨૩] કે હે પ્રભુ ! સૂત્ર મંડળીમાં તે વારા ફરતે લાંબા વખતે મને આ લાવે મળે છે, માટે મને જુદે વાચનાચાર્ય આપો. [ ૨૪ ] ત્યારે ગુરૂએ તેને પુષમિત્ર વાચનાચાર્ય આપે. હવે તે કેટલાક દિવસ લગી વાચના દઈને ગુરૂને કહેવા લાગે છે [૨૫] હે પ્રભુ ! વાચના દેતાં, અને સગાના ઘેર રહેતાં હું અનુપ્રેક્ષા કરી શકતો નથી, તેથી पाय तु मूली गयो यूं, मने हवे नवभु पूर्व ५५५ २मेने मूली . ( २९ ) - તે સાંભળીને ગુરૂ વિચારવા લાગ્યા કે, આવા મહા બુદ્ધિવાનને પણ આ રીતે જ્યારે વીસરી જાય છે, ત્યારે બીજાને તે નષ્ટ થયું જ માનવું. (૨૭) બાદ તેમણે અતિશય ઉપયોગ કરીને જોયું, તે શેષ પુરૂષો તેમને મતિ, મેધા અને ધારણ વગેરેથી તદ્દન હીન જણાયા, તથા ક્ષેત્ર અને કાળ પણ હીન જણાય, તેથી તેમણે વિચાર કર્યો Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - - - - - - - - - - - - - - - णामाइपरिणामा ॥ २९ ॥ मा मिच्छत्तं गच्छिज्ज इय विचिंतिय इमो समणनाहो । मुनिगहियनयमग्गे-पुड्ढोणुश्रोगे इय करेसि ॥ ३०॥ तथाहि चरणकरणाणुओगे-कालियसुयछेयमुत्तमाईणि । धम्मकहाअणुओगेटवेइ इसिभासियाइसुयं ॥ ३१ ॥ रविससिपन्नत्तीओ-करेइ गणियाणुओगविसयाओ । सम्बोधि दिठिवाओ-ठविओ दवाणुओगमि ॥३२॥ તથા दसपुरनगरच्छुघरे-ठिओ मुणीणं कयावि दयहेउं । मत्तगपरिभोगंपिहु अणुजाणइ वरिसयालंपि ॥ ३३ ॥ आलोयणवयदाणं-छेयसुर्य संजईण वारेइ । आगमभणियमि इमो-कालं भावं च आसज्ज ॥ ३४ ॥ जं निरवज्ज एमाइ -तेण असतॄण पभाणियं तइया । मग्गाणु કે, અપરિણામી અને અતિ પરિણામ લોકો નોને સ્વવિષય શે છે ? તે નહિ જાણતાં ફક્ત ન માત્ર પકડીને વિરોધ માની લઈ રખેને મિથ્યાત્વમાં પડી જાય, માટે તેઓ મિથ્યાત્વમાં મ પડે, એમ વિચારીને તે આચાર્ય ગૂઢ નયવાળા અનુયોગને જુદો પાડી નાખ્યો. [૨૮-૨૯-૩૦] તે આ રીતે કે – તેમણે કાલિકકૃત [ અગાર અંગ ] તથા છેદ સવ વગેરાને ચરણ કરણનુંયોગમાં સ્થાપ્યા, ઋષિ ભાષિત, વગેરાને ધર્મ કથાનુયોગમાં સ્થાપ્યા, સરપતિ અને ચંદપન્નતિને ગણિતાનુયોગમાં સ્થાપી, અને આખા દ્રષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં સ્થાય. ( ૩૩૧-૩૨ ) વળી, દશપુર નગરમાં સેલડીના વાઢમાં તેઓ એક વેળા રહ્યા હતા, ત્યારે તેમણે સાધુએને વર્ષ કાળમાં પાણી રાખવા માટે માત્રક [ માટે ] વાપરવાની અનુજ્ઞા કરી. [૩૩] વળી તેમણે સાધ્વીઓને આલેચના, વ્રત સ્થાપના ( વડી દીક્ષા), તથા છેદસૂત્ર શીખવાની બાબતે આગમમાં જણાવેલી છતાં, પણ કાળ અને ભાવ જોઈને બંધ કરી. (૩૪) Page #36 -------------------------------------------------------------------------- ________________ २२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. सारिबुद्धीण-अणुमयं तं परेसिपि ॥ ३५ ॥ पसरंतबहुलअन्नाण-धंतहीरंतजंतु सुपईवो । कइयावि अजरक्खिय-सामी महुराउरि पत्तो ॥ ३६ ॥ तत्थय भूयगुहाए-वंतरभवणे ठिो सपरिवारो । सीमंधरपहुपासे-इओ निगोए हरी सुणिउं ॥ ३७ ॥ पुच्छइ भयवं भरहेवि-कोवि एए जिए वियारेइ । साहइ सामी रक्खिय-अज्जो अहमिव वियारेइ ॥ ३८ ॥ सक्को बंभणरूवं काउ मिहागम्म पुच्छइ निगोए । गोला य असंखिजा-इच्चाइ गुरूवि साहेइ ॥ ३९ ॥ पुण भणइ हरी भयवं-वुड्ढत्ता काउ इच्छिमो णसणं । भण मह कित्तिय माउं-मुयउवओगा तओ सूरी ॥ ४० ॥ जा पिच्छइ दो अयरे-किंचूणे तस्स आउ भणइ गुरू । इंदो भवं ति सको तो काउ सरूव मिय थुणइ ॥ ४१ ॥ निरइसएवि हु काले-नाणं विप्फुरइ निम्मलं ज તે અશઠ આચાર્યો તે વેળા એ વગેરે જે કાંઈ નિરવા કહ્યું, તે બીજા ભાગનુસારિ બુદ્ધિવાળા બીજા પુરૂષોએ પણ અનુમત રાખ્યું. [ ૩૫ ] પસરતા ભારે અજ્ઞાનરૂપ: અંધારાથી હરાઈ જતાં જંતુઓને બચાવવા ઉત્તમ દીવા સમાન તે આચાર્ય એક વેળા મથુરાપુરીમાં આવ્યા. (૩૬ ) ત્યાં તેઓ ભૂત ગુફામાં એક વ્યંતરના ભવનમાં સપરિવાર રહ્યા. એવામાં સીમંધર સ્વામિ પાસે ઈંદ્ર નિગદને વિચાર સાંભળીને પૂછવા લાગ્યો કે, હે સ્વામિન્ ! ભરતક્ષેત્રમાં પણ કોઈ નિગોદના જીવને વિચારે છે ? ભગવાને કહ્યું કે, રક્ષિતાર્ય માર માફકજ વિચારે છે. [ ૩૭–૩૮ ] ત્યારે ઇંદ્ર બ્રાહ્મણનું રૂપ કરીને બહાં આવી નિગદની વાત પૂછવા લાગે, એટલે ગુરૂએ અસંખ્યાતા ગેળા વગેરે સઘળું વર્ણન કર્યું. [ ૩૯ ] ફરીને ઈક બોલ્યો કે, હે ભગવાન ! વૃદ્ધપણથી હવે અણુસણ કરવા ઈચ્છું છું, માટે મારું આયુષ્ય કેટલું છે, તે કહો ? ત્યારે શ્રુતના ઉપયોગથી સૂરિ જેવા લાગ્યા તે, કાંઈક ઉ| બે સાગરોપમ આયુષ્ય જણાયું, ત્યારે તે બોલ્યા કે, તું ઈદ્ર છે, તે સાંભળી ઈદ્ધ પિતાનું મૂળરૂપ પ્રગટાવી આ રીતે સ્તવવા લાગે. ( ૪૦-૪૧ ) અતિશય વગરના Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. २३ - स्स । विम्हाइयतेलुकं-तस्स नमो होउ तुह नाह ॥ ४२ ॥ जय जिण आगम अणुमय-सुद्ध समायारआयरणावित्त । जय गगदोसजलरासिसोसकुंभुब्भव मुणिंद ॥ ४३ ॥ इय थुणिय जा साठाणे-इंदो गच्छइ गुरुहिंवो भणिो । पडिवालसु खण मेग-जा विहरिय इंति इह मुणिणो ॥ ४४ ॥ दट्टण तुमं वासव-अज्जवि सीलंगसंगसुभगमणे । हरिणोवि नमति मुणी-इय थिरया हवइ ते सिपि ॥ ४५ ॥ सक्कोवि आह मुणिपहु-ते में दटुं विसिट्ठवधरं । काहंति अप्पसत्ता-नियाण मिय जामि सट्ठाणं ॥ ४६ ॥ इय जंपिय तस्स उवसयस्स काऊण दार मवरमुहं । नमिय मुगिई पत्तो-पुरंदरो निययाणमि ॥ ४७ ॥ ता तत्य मुणी पत्ता-कओ दुवारं ति बिंति तो गुरुणा । वाहरिया एह इओ-सिटें तह सक्कआगमणं ॥ ४८ ॥ ते आहु किं न धरिओ-खणमेगं, तो क કાળમાં પણ જેને ત્રણ જગતને વિસ્મય પમાડનાર નિર્મળ જ્ઞાન સ્પરે છે, એવા હે નાથ ! તમને નમસ્કાર થાઓ. [ ૪૨ ] જિનાગમને અનુસરતા શુદ્ધ સમાચાર આચરવામાં વર્તાર, અને રાગ દેવરૂપ જળરાશિ શેષવા અગત્યે રૂષિ સમાન, હે મુનીંદ્ર ! તું થવાન રહે. [ ૪૩ ] એમ સ્તવીને ઇંદ્ર જે સ્વસ્થાને જવા લાગ્યો, એટલે ગુરૂએ કહ્યું કે, था। १५० ४ मो, टयामा भुनिया लक्षा सापाने dei ावे. ( ४४ ) કેમકે હે ઇંદ્ર તમને જોઇને આજ પણ શીલાંગના સંગથી સુભગ મનવાળા भुनियाने छ न छे, मेम वियारी तेभने स्थिरता थशे. ( ४५ ) त्यारे छद्र मोस्यो , હે મુનિનાથ! તે અલ્પ સો મને વિશષ્ટ રૂપવાળ જોઈને નિયાણ કરશે, માટે હું જરા સ્થાને જતો રહું છું. [ ૪૬ ] એમ કહી તે ઉપાશ્રયને ઠાર કે જે પૂર્વ મુખ હતો, તેને પશ્ચિમ મુખ કરીને મુનીંદ્રને નમી, ઈદ્ર સ્વસ્થાને પહોંચ્યો. [ ૪૭ ] તેવામાં ત્યાં મુનિએ આવી પહોંચ્યા. તેઓ બેલ્યા કે, દરવાજે કયાં છે ? ત્યારે ગુરૂ એલ્યા કે, આ બાજુથી भावो. मान सागमननी वात :ही. [ ४८ ] तेस। मोट्या , थोडी पा२ तेने Page #38 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - हंति गुरुणावि । तं वुत्तंतं सयलंपि-पाडिहरावसाणं ति ॥ ४९ ॥ _अन्नदिणे विहरंता-ते भयवंतो गया दस पुरंमि । पबलो नाहियवाई-महुराइ समुट्ठिओइत्तो ॥ ५० ॥ सिरि अन्जरक्खियाणं-जुगप्पहाणागमाण पासंमि । संघण मुगुणसंघेण-पेसिओ साहुसंघाडो ॥ ५१ ॥ तेहिवि गुट्टामाहिल-नामा नियमाउलो तहिं पहिओ । गुरूवायलद्धिणा तेण-झत्ति सो निजिओ वाई ॥ ५२ ॥ सो तयणु सावगेहिं-धरिओ वासासु दिचित्तेहिं । रक्खिय पहुणा इत्तो-अइथोवं आउ नाउ नियं ॥ ५३ ॥ को गणहरो ठविज्जइ-इय चिंततेण निउणबुद्धीए । आयरियठाणजुग्गो-समिक्खिओ दुबलिय पूसो ॥ ५४ ॥ जे पुण से सयणजणा-तेसिं किर फग्गुरक्खिओ समणो । माउलओ वा भिमओ-तो ते वुत्ता इमं गुरुणा ॥ ५५ ॥ निप्फावतिल्ल અટકાવ્યું કે નહિ ? ત્યારે ગુરૂએ વસતિ દ્વારા ફેરવવા સુધીને સઘળે વૃત્તાંત કહી यताव्या. [ ४४ ] એક વેળા તે ભગવાન વિચરતા વિચરતા દશપુરમાં ગયા, તેવામાં આણીએર મથુરામાં એક પ્રબળ નાસ્તિક વાદી ઉઠયો. [ ૫૦ ] ત્યારે સદૂગુણના સંઘ [ સંધાત ] સમાન સંઘે તે આર્યરક્ષિત યુગપ્રધાનાગમના પાસે સાધુને સંધાડે મોકલાવ્યું. [૫૧ ] ત્યારે તેમણે ગેછામાહિલ નામના પિતાના મામાને ત્યાં મોકલાવ્યું. તે ભારે વાદલબ્ધિવાળા હોવાથી તેમણે તે વાદીને ઝટ જીતી લીધે. ( પર છે તેથી ત્યાંના શ્રાવકોએ હર્ષિત થઈને તેને ત્યાં ચોમાસુ કરવા અટકાવ્ય. આણીમેર રક્ષિત રિએ પિતાનું આયુષ્ય અતિ ઘેટું જાણીને, નિપુણ બુદ્ધિથી વિચાર્યું કે, ગણધર ( ગચ્છનાયક ) કને કરવો ? ત્યારે દુર્બલિકા પુષ્પમિત્ર તેમને આચાર્યના સ્થાનને યોગ્ય જણાયા. [ ૫૩-૫૪ ]. પરંતુ તેમના જે સગાવહાલા હતા, તેમને ફલ્યુરક્ષિત મુનિ, અથવા તેમને મામો વધારે અભિમત હતો, તેથી તેમને ગુરૂએ આ પ્રમાણે કહ્યું. (૫૫ ] ઈહાં તલ, તેલ, Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. घयगाण इह कुडें अहोमुहकए । सव्वेवि नैति तिल्ला - तिल्लं पुण लग्गए किमवि ।। ५६ ।। लग्ग सुबहुपि घयं – एमेव अहंपि सुत्तअत्थेहिं । निष्फावकुडसमाणो – दुब्बलियं पर महाभागा ॥ ५७ ॥ तह फग्गुरक्खियमुणिं - गुट्टामा हिलमुणिंच आसज्ज । तिल्लंघयघडु व्व कमाअहयं इयकारणा भद्दा || ५८ || सुतत्थतदुभयधरा - सद्धासंवेगसंग भो સુમરેં। સારવારળરો-પાય સમાનમુનો | પ્॰ ॥ - ૨૫ ससमय पर समयविउ — दुब्बलिओ एस होउ तुम्ह गुरू । तेवि तहत्ति पडिच्छति - सीस वीसंतकरकमला ॥ ६० ॥ बुड्ढो गणहरसहो - गोयममाईहिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते - जाणतो सो महापावो ॥ ६१ ॥ इय चिंतिऊण गुणपक्ख- राइणा सूरिणा समयविहिणा । ठविऊण प्रसमित्तो- आयरियपए इमं वुत्तो ॥ ६२ ॥ जह फग्गुरक्खिए माहिल य इह वट्टिओ अहं वच्छ । तह वट्टिज्ज तुमपि हु-तह त्ति सं અને થીના કુટ ઘડા ) ઉંધા વાળીએ તેા, બધા ઢોળાઇ જાય, તેલ થાડુંક ચોટેલું રહે, અને ઘી ધણું રહે. એ રીતે દુર્બલિકા પુષ્પમિત્ર પ્રત્યે સુત્રાર્થ ઢાળવામાં હું તલના ઘડા જેવા છું, કલ્ચરક્ષિત પ્રત્યે તેલના ઘડા જેવા હું, અને ગાામાહિલ પ્રત્યે ઘીના ઘડા જેવા છું. એ કારણથી હે ભદ્રે ! ( ૫૬-૫૭-૫૮– ] સુત્ર, અર્થ અને તદુભયને ધરનાર, શ્રદ્ધાસ વેગ સહિત, સુમતિવાન, સક્રિયા કરવામાં રક્ત, રાજકરડક સમાન ગુણવાળા. [ પ ] અને સ્વસમય પરસમયના જાણુ આ દુલિકા પુષ્પમિત્ર તમારા ગુરૂ થાઓ. ત્યારે તેઓએ પણ મસ્તકે અંજિલ જોડી તે વાતને તેમજ સ્વીકારી [૬૦] ગણધર એ શબ્દ ગાતમાદિક ધીર પુરૂષોએ વહેલા છે, માટે જે જાણતા થકા તેને અપાત્રમાં સ્થાપે તે મહાપાપી ગણાય છે. [૬૧ ] એમ ચિંતવીને ગુણના પક્ષપાતી આચાર્યે શાસ્ત્રની વિધિએ પુષ્પમિત્રને આચાર્ય પદે સ્થાપી આ રીતે શિક્ષા આપી. ( ૨ ) હે વત્સ ! ૩રક્ષિત અને ગાષ્ટામાહિલ તરફ્ હું જે રીતે વર્ત્યો છું, તેજ રીતે તું પણ વત્તેજે. ત્યારે તેણે પણ તે વાત કમુલ રાખી, ( ૬૩ ) સ્વજનોને તેણે કહ્યું કે, જેમ તમે મારી તર? હમેશાં ૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ मिण्हइ इमोवि ॥ ६३ ॥ सयणा उ इमं वुत्ता-जह तुम्भे पट्टिया मइ सयावि । एयमिवि मुणिनाहे-तह वहिज्जेह विणयपरा ॥ ६४ ॥ ___अविय अहं अकए वा कएवि वा नेव रूसिओ कइया । एसो उण नहु खमिही-ता वहिज्जेह सुट्ट्यरं ॥ ६५ ॥ एवं दुन्निवि वग्गेअप्पाहिव हियकरेहि वयणेहिं । भत्तं पञ्चक्खाइत्तु-मूरिणो सग्ग मणुपत्ता ॥ ६६ ॥ दुबलियपूसमित्तोवि-गणहरो हरियसयलसंदेहो । मग्गाणुसारिकिरिया-निरओ कयभवियजणहरिसो ॥ ६७ ॥ दणिट्ठदुट्ठकुग्गहनिम्महियजणाभिमाणदाणपवणो । विहियनियगच्छमुत्था-कपेण सुहभायणं जाओ ॥ ६८ ॥ श्रुत्वेति वृत्तंत्रिजगत्पवित्रंश्रीपुष्पमित्रस्य मुनीश्वरस्य । मुमुक्षवः संतु कृतप्रयत्ना मार्गानुसारिप्रवरक्रियायां ॥ ६९ ॥ ॥इति दुर्बलिकापुष्पमित्रकथा समाप्ता॥" छ” पत्या छ, ा मुनिनाय तर विनयवान् थ/ पतले. [ १४ ] વળી તમે ( મારે વિનય ) કરતા કે નહિ કરતા, છતાં કયારે પણ રૂઠો નથી; પણ આ તે નહિ ખમી શકશે, માટે એના તરફ બરોબર થઈને વર્તજે. (૬૫) એમ બે વર્ગને હિતકારક વચનવડે રાજી કરીને ભક્ત પ્રત્યાખાન કરી આચાર્ય સ્વર્ગે પહોંચ્યા. [ 6 ] બાદ દુર્બલિકા પુષમિત્ર ગણધર સઘળા સંદેહ હરતા થકા માર્ગનુસારી ક્રિયામાં તત્પર રહી, ભવ્ય અને હર્ષ કરતા થકા, અતિ અનિષ્ટ અને દુષ્ટ કદાહથી હણાયેલા લેકેના અભિમાનરૂપ વાદળને પવનની માફક તેડતા રહી પિતાના ગુચ્છની સ્વસ્થતા सायी, अनुमे सुममा- यया. [ १७-१८ ] मा रीते श्रीपभित्र भुनीश्वरनु ત્રિજગતમાં પવિત્ર વૃત્તાંત સાંભળીને મુમુક્ષુ જ માર્ગનુસારી ક્રિયામાં પ્રયત્નવાન બને. (૬૮) આ રીતે દુર્બલિકા પુષમિત્રની કથા છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ: अत्र कश्विदेवमाह नन्वेवमाचरिते युष्माभिः प्रमाणीकृतेस्माकं पितृपितामहादयों नानारंभमिध्यात्वक्रियाप्रवृत्तयोऽभूवनतोस्माकमपि तथैव प्रवर्त्तितु मुचितं.. २७ इत्यत्रोच्यते सौम्यमार्गेणापि नीयमानोमोन्मार्गेण गमः – यतो स्माभिः संवि-ग्नाचरितमेव स्थापितं न सर्वपूर्व पुरुषाचरित - मित्यतएवाह, - ॥ मूलं ॥ जं पुणपमायरूवं गुरुलाघवचितविरहियं सवहं । सुहसीलसढाइन्नं चसित्तिणो तं न सेवंति ।। ८६ ।। અહીં કાઇક એમ ખેલે છેઃ— જો આ રીતે આચરતને તમે પ્રમાણુ કરી છે, તે અમારા બાપદાદાએ અનેક આરંભ અને મિથ્યાત્વની ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર હતા; માટે અમારે પણુ તેમજ પ્રવર્ત્તવુ लेहाये. અહીં આ રીતે જવાબ છે ઃ— હું સૌમ્ય ! સીધે રસ્તે દોરતાં અવળે રસ્તે મ જા માટે અમે તેા સવિગ્ન જનના આચરિતનેજ સ્થાપ્યું છે, કંઇ સર્વે પૂર્વ પુરૂષોનાં આચરિતને સ્થાપ્યું નથી. એજ अरशथी हे छे : મૂળના અર્થ. જે મુખશાળ જનાને ગુરૂ લાધવ વિચાર્યા વગર પ્રસાદરૂપે હિંસાવાળું કામ આચરેલું હાય, તેને ચારિત્રવાન પુરૂષા સેવતા नथी. ( ८६ ) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ [ 20 ] यत् पुनराचरितं प्रमादरूपसंयमबाधकत्वात् अतएव गुरुलाघवचिंताविरहितं सगुणमपगुणोति पर्यालोचनवर्जितमतएव सधं यतनाभावात् सुखशीला इहलोकप्रतिबद्धाः शठा मिथ्यालंबनप्रधानास्तैराचीर्ण समाचरितं चारित्रिणः शुद्धचारित्रवंतस्तं न सेवंते नानुतिष्टंतीति. __ अस्यैवोल्लेख दर्शयन्नाह, ( ૪) जह सड्ढेसु ममत्तं राढाइ असुद्धउवाहिभत्ताई । निद्दिज्जवसहितूली-मसूरमाईण परिभोगो ॥ ८७ ॥ ટિકાને અર્થે. જે આચરિત સંયમને બાધા કરનાર હોવાથી પ્રમાદરૂપ હય, અને તેથી જ ગુ| લાઇવ ચિંતા રહિત હોય, એટલે કે સગુણ છે કે, નિર્ગુણ છે, એવી પલોચનાથી વર્જિત હોય, અને એથી જ યતના હોવાના લીધે સવધ [ હિંસાવાળું ] હોય, અને સુખશળ એટલે આ લેકના જ સુખમાં પ્રતિબદ્ધ રહેલા, તથા શઠ એટલે ખોટા આલંબના લેનારા જનેએ આચરેલું હોય, તેને શુદ્ધ ચારિત્રવાળા સેવતા નથી. આ વાતનાજ નમુના બતાવે છે. મૂળને અર્થ. જેમકે શ્રાવકોમાં મમત્વ કરવી, શરીર શેભા માટે અને શુદ્ધ વસ્ત્ર, પાત્ર, તથા આહાર ગ્રહણ કરવાં, કાયમપણે દીધેલી વસ્તિ કબૂલ રાખવી, તથા ગાદલાં, તકીયા વગેરે વાપરવાં, (એ બધા પ્રમાદ છે.) [ ૮૭ ] Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - - - ------ - - - (टीका ) यथेत्युपदर्शने श्राद्धेषु श्रावकेषु ममत्वं ममकारं मदीयोयं श्रावक इति गाढाग्रहं " मामे कुलेवा नगरे व देसे-ममत्तभावं न कहिंचि कुज्जा." इत्यागमनिषिद्धमपि केचित् कुर्वति, तथा राढया शरीरशोभाकाम्ययाऽशुद्धोपधिभक्तादि केचन गृहूति,-तत्राशुद्धमुद्गपोत्पादनादिदोषदुष्ट, उपधिर्वस्त्रपात्रादि-भक्तमशनपानखाद्यस्वाद्यादि-आदिशब्दादुपाश्रयग्रहण-मेतान्यप्यागमेऽशुद्धानि निपिद्धान्येव. . , यत एवमार्षपिंड सिजं च वत्थं च-चउत्थं पाय मेवय, अकप्पियं न इच्छिज्जा-पडिगाहिज्ज कप्पियं ( इत्ति ) . + सामर्थ. જેમકે દાખલા તરીકે શ્રાવકેમાં મમત્વ–મમકાર એટલે કે, આ શ્રાવક મારોજ છે, એવો સખત આગ્રહ તે આગમમાં નિષેધેલ છે. જે માટે કહેવું છે કે " गाम, , ना२३ देश, मेमन मा ५९ ममत्व भार न ४२वो. " આમ છતાં પણ કેટલાકએક તે મમત્વ કરે છે. વળી રાઢા એટલે શરીર શોભા તેની ઈચ્છાએ અશુદ્ધ. ઉપધિ અને ભક્ત વગેરે કેટલાક લે છે. ત્યાં અશુદ્ધ એટલે ઉદ્દગમ ઉત્પાદનાદિ દેષથી દુષ્ટ, ઉપધિ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે અને ભક્ત એટલે અશનપાન, ખાદિમ રવાદિમ વગેરે, આદિ શબ્દથી ઉપાશ્રય લે. એ બધાં અશુદ્ધ લેવા આગમમાં નિષેધ્યાંજ છે. જે માટે આગમ આ રીતે છે કે, પિંડ, શયા, વસ્ત્ર, અને ચોથું પાત્ર, એ અકલ્પનીય નહિ લેવાં, કિંતુ કલ્પનીય હોય તે લેવાં. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ इह च राढाग्रहणं पुष्टालंबनेन दुर्भिक्षाक्षेमादौ पंचकपरिहाण्या किं. चिदशुद्धमपि गृहतो न दोष इति ज्ञापनार्थ-पतोभाणि पिंडनि-- #– एसो. आहारविही-जह भाणिओ सञ्वभावदंसीहिः । धम्मावस्सगजोगा-जेण न हायति तं कज्जा. ॥ १ ॥ તયા कारणपडिसेवा पुण-भावेणासेवणत्ति दट्ठवा, आणाइ तीइ भावे-सो सुद्धो मुक्खहेउः त्ति.. तथा निद्दिज्ज त्ति पत्रलेखनेनाचंद्रकालिकं प्रदत्ता वसतिहमेषापि साधूनामकल्प या-अनगारत्वहानेः-भग्नसंस्थापनादौ कायवधसंभवात्, હાં શરીર શેભાના માટે એમ કહ્યું, તે પુષ્ટાલંબને દુર્મિક્ષ અને મરકીમાં પંચક પરિહાણિએ કંઈ અશુદ્ધ લે તો પણ તેને દોષ લાગતો નથી, એમ જણાવવા માટે છે. જે માટે પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે – આ આહારની વિધિ જે સર્વ ભાવદર્શિ જીનેશ્વરે કહેલી છે, તે જેમ ધર્મ અને આવશ્યક વ્યાપારમાં ખલેલ ન આવે તેમ પાળવી. (૧) વળી કારણે દોષ સેવ પડે, તે ભાવે કરી અનાવનાજ જાણવી કેમકે આજ્ઞાએ કરીને તેમ કરતાં તેને ભાવ શુદ્ધજ રહે છે, અને તેજ મેક્ષ હેતુ છે. (૨) વળી નિર્દેય એટલે ખત લખી આપીને ચંદ્ર સુરજ લગી આપેલી વસતિ એટલે જગ્યા, તે પણ સાધુઓને અકલ્પનીય છે. કેમકે તે લેતાં અનગારપણાની હાનિ થાય છે, તથા ભાંગી તૂટી સુધારતાં છવઘાત થવાને પણ સંભવ રહે છે. જે માટે કહેવાય છે કે – છોને માર્યા સિવાય ઘરની સારસંભાળ અને સાચવણી કેમ થઈ શકે? અને તેમ કરનારા જ અસંયતના માર્ગમાં પડે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. तथाच पठयतेअविकत्तिउण जीवे-कत्तो घरसरण गुत्ति संठप्पं, अवित्तियाय तं तह-पडिया अस्संज्याण पहे. एतद्ग्रहणमप्येकैराचर्यते. तथा तूलीमसूरके प्रतीते-आदिशब्दात्तूलिकाखल्लककांस्यताम्र- . पात्रादीनां परिग्रहः-एतान्यपि यतीनां न कल्पते इति. अथ प्रस्तुतमुपसंहरन्नाह [ मूलं ] इच्चाई असमंजस-मणेगहा खुद्दचिट्टियं लोए,। बहुए हिवि आयरियं-न पमाणं सुद्धचरणाणं ॥ ८८ ॥ ( टीका) इत्यायेवंप्रकारमसमंजसं वक्तुमप्यनुचितं शिष्टानामनेकधानेक मेनु ग्रहण ५५ साये ४२ . તથા તૂળી અને મરિયાં, (ગાદલાં તકીયા ) પ્રસિદ્ધજ છે, આદિ શબ્દથી ગાદી, ખરલ, કાંસા તાંબાના વાસણ, વગેરે લેવાં, એ પણ યતિઓને નહિ કપે. હવે ચાલતી વાતને ઉપસંહાર કરતા થકા કહે છે – भूगनी अर्थ. ઇત્યાદિક અનેક પ્રકારનું શુદ્ધ જનોએ અસમંજસ ચેદિત આ લેકમાં ઘણું જણાએ આચર્યું હોય, તેપણ તે શુદ્ધ ચારિત્રपाणाने प्रमाण नथा. ( ८८ ) as अर्थ. ઇત્યાદિક એટલે એવી જાતનું અસમંજસ એટલે શિષ્ટ જનોને [ સુધરેલા જનને ] Page #46 -------------------------------------------------------------------------- ________________ ३२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. प्रकारं क्षुद्राणां तुच्छसत्वानां चेष्टितमाचरितं लोके लिंगिजने बहुभिरप्यनेकैरप्पाचीर्ण न प्रमाणं नालंबनहेतुः शुद्धचरणानां निष्कलंकचारित्रिणां. अप्रमाणता पुनरेतस्य-सिद्धांतनिषिद्धत्वात्, संयमविरूद्धत्वादकारणप्रवृत्तत्वाञ्चसम्यगालोचनीयेति. एवमानुषंगिकमभिधाय प्रस्तुतोपसंहारमाह. गीयत्थपारतंता-इय दुविहं मग्ग मणुसरंतस्स । भावजइत्तं जुत्तं-दुप्पसहत्तं जओ चरणं ॥ ८९ ॥ ( 1) गीतार्थपारतंत्र्यादागमविदाज्ञयेत्युक्तनीत्या द्विविधमागमनीत्या બલવાને પણ અનુચિત અનેક પ્રકારનું શુદ્ધ એટલે હીનસત્ત જનનું ચેષ્ટિત એટલે આચરિત લકમાં એટલે લિંગિ જનમાં ઘણાઓએ આચર્યું હોય, તેપણ નિષ્કલંક ચારિત્રવાન્ જનેને પ્રમાણ એટલે આલંબન હેતુ નથી. એ અપ્રમાણ એટલા માટે છે કે, તે સિદ્ધાંતમાં નિષેધેલ છે, સંયમને વિરૂદ્ધ છે, અને નિષ્કારણે ચાલે છે, એ રીતે બરોબર વિચારી લેવું. આ રીતે આનુષંગિક કહીને હવે પ્રસ્તુતને ઉપસંહાર કરે છે. મૂળ અર્થ. ગીતાર્થની પરતંત્રતામાં રહીન, એ રીતે બે જાતના માર્ગને અનુસરનારને ભાવયતિપણું યુકત છે. જે માટે દુમસહ પર્યંત ચારિત્ર [ કહેલું છે ] ( ૮૯) ટીકાને અર્થે. ગીતાર્યની પૂરતંત્રતાએ એટલે આગમન જાણનાર પુરૂષની આજ્ઞામાં રહીને, એ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાવે સાધુ. गमानुगतष्टद्धसमाचारभेदेन द्विप्रकारं मार्गमनुसरतस्तदनुसारेणव्यवहरतः साधोरिति गम्यते भाववतित्वं सुसाधुत्वं युक्तमुचितं वक्तुमिति शेषः-किमित्यताह-दुःसहांतं दुःप्रसहनामधेयाचार्यपर्यंतं यतो यस्माचरणं चारित्रं-सिद्धांते श्रूयत इतिशेषः _अयमभिप्रायो-यदि मार्गानुसारिक्रियाकरणसारं यतमानाश्चारित्रिणोनाभ्युपगभ्यंते, ततस्तदन्येषामनुपलंभाधवच्छिन्नं चारित्रं-तयन छेदात्तीर्थ चेत्यायातं.–एतच्च प्रत्यक्षीभूतभूतभवद्भाविभावस्वभावजिननाथ-प्रणीतसिद्धांतेन सह विरुद्धमिति न प्रेक्षापूर्वकारिणः प्रतिपद्यते तथाच व्यवहारभाष्य केसिंचिय आएसो-दसणनाणेहि वट्टएतित्थं । वोच्छिन्नं च चरित्तं-वयमाणे भारिया चउरो ॥१॥ રીતે એટલે કહેલી નીતિએ બે પ્રકારના માર્ગને એટલે આગમ નીતિ, અને આગમાનુસાર વૃદ્ધ સમાચાર એ બે ભેદવાળા માર્ગને અનુસરનાર એટલે તેના અનુસારે ચાલનાર સાધુને ભાવયતિપણું એટલે સુસાધુપણું યુક્ત છે, એટલે કહી શકાય તેમ છે. કેમકે દુઃખસહ નામના આચાર્ય પર્યત ચારિત્ર હશે, એમ સિદ્ધાંતમાં સંભળાય છે. તાત્પર્ય આ છે કે, જે માર્ગનુસારી ક્રિયા કરવામાં યત્ન કરનારાઓને ચારિત્રવાન ન માનિએ, તે તેમના વિના બીજા તો કંઈ દેખાતા નથી; એટલે ચારિત્રજ વિચ્છિન્ન થયું. અને તેમ થતાં તીર્થ પણ વિચ્છિન્ન થયું, એ વાત આવી. હવે એ વાત તે ભૂત, વર્તમાન, ભવિષ્યના ભાવને પ્રત્યક્ષપણે જાણનાર જિનેશ્વરના કહેલા સિદ્ધાંત સાથે વિરૂદ્ધ પડે છે, માટે તેને સમજવાન અને સ્વીકારતા નથી. જે માટે વ્યવહાર ભાષ્યમાં કહેવું છે કે, – કેટલાએકને એ આદેશ [ મત ] છે કે, જ્ઞાન દર્શનથી તીર્ય વર્તે છે, બાકી ચારિત્ર વિચ્છિન્ન થયું છે; પણ એમ બેલનારને ચતુર્ગર પ્રાયશ્ચિત આપવું. [૧] Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, जो भइ नत्थि धम्मो - नय सामइयं नचेवय वयाई । સૌ સબળસંધો દાયનો સમળસંદેશ ॥ ૨॥ इत्याद्यागमप्रामाण्यान्मार्गानुसारिक्रियाकारिणो भावयतय इति t. उक्तं सकलमार्गानुसारिणी क्रियेति मानसाधोः प्रथमं लिगं संप्रति श्रद्धा प्रवरा धर्मे इति द्वितीयमाह ॥ મૂત્યું મ सडा तिब्बभिलासो-धम्मे पवरन्तणं इमं तीसे, । विहिसेव अतिती सुद्धदेसणार खलियपरिसुद्धी ॥ ९० ॥ જે એમ કહે છે કે, ધર્મ નથી, સામાયિક નથી, અને વ્રત નથી, તેને શ્રમણુસ ંઘે પોતાના શ્રમણુસન્ધથી [ સાધુઓના ટોળાંથી ] બાહેર કહાડવા. [ ૨ ] આ વગેરે આગમના પ્રમાણુથી માગાનુસારી ક્રિયા કરનારા તે ભાવયતિ છે, એ વાત નક્કી થઈ. આ રીતે સધળી માર્ગાનુસારી ક્રિયા હાય, એ ભાવ સાધુનું પ્રથમ લિંગ કર્યું. હવે ધર્મમાં પ્રવર શ્રદ્ધારૂપ બીજું લિંગ કહે છે. મૂળા અર્થ. શ્રદ્દા એટલે તીવ્રાભિલાષ, તેનુ ધર્મમાં પ્રવરપણું, તે આ છેઃ—નિધિ, સેવા, અતૃપ્તિ, શુદ્ધ દેશના, અને સ્ખલિતની પરિશુદ્ધિ. ( ૯ ) Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - - ( टीका ) . श्रद्धा प्रवरा धर्मे इति द्वितीयं लिंगमुक्तं तत्र श्रद्धा तीवः पटुरभिलाषः कर्मक्षयोपशमसज्ञानप्रभवो नपुनर्विषयप्रतिभासमात्रं, बालस्य रत्नग्रहणाभिलाषवत्-धर्म श्रुतचारित्ररूपे-अवरत्वं प्रधानत्वं विशेषणीकृतमिदं वक्ष्यमाणं तस्याः श्रद्धायाः फलभूतं. तद्यथा. विधिसेवा [१] अतृप्तिः [२ ] शुद्धदेशना [ ३ ] स्खलितपरिशुद्धिः ( ४ ) इति लिंगानि श्रद्धायाः प्रवस्त्वस्येति--सूत्रे च "घिहिसेवअतित्ती ” इत्यत्र इस्वत्वं प्राकृतत्वात् - संमत्येतान्येव प्रत्येकंविभावयिषुः प्रथम तावद्विषिसेवामधिकृत्याह, ટીકાને અર્થ. ધર્મમાં પ્રવર શ્રદ્ધા, એ બીજું લિંગ કહેલું છે. ત્યાં શ્રદ્ધા એટલે તીત્ર. અભિલાષ એટલે કે કર્મની ક્ષપશમ અને સમ્યફ જ્ઞાનથી થએલ ઈછા, નહિ કે બાળકને રત્વ લેવાની મરજી થાય છે, તેના મા ફક્ત કેઈ પણ વિષય પકડવાને ઈરાદો. એટલા માટે કહ્યું કે, તીવ્ર અભિલાષ ધર્મમાં એટલે શ્રત અને ચાસ્ત્રિરૂપ ધર્મમાં તેનું પ્રવરપણું, તે આ એટલે આગળ કહેવામાં આવતું, તે શ્રદ્ધાનું ફળરૂપ જાણવું. त मा. शते है, विधि सेवा, मतृप्ति, शु शना मते २५सित. परिशुदि. २ श्र: &ान प्रवरपानi छे. सूत्रमा “ विहिसेव अति ची" में पEमा आतપણાથી હસ્વ કરેલું છે. હવે એ દરેકને વર્ણવવા ખાતર પહેલાં વિધિ સેવાને આસરીને કહે છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ चिहिंसारचिय सेवइ-सद्धालू सत्तिमं अणुड्डाणं । दव्वाइदोसनिहओ वि-पक्खवायं वहइ तमि ॥ ९१ ॥ ( 1) વિપિ પિગપાનવ સેવનુતિકૃતિ શ્રદ્ધા શ્રદ્ધાળુળવાન - क्तिमान् सामोपेतः सन्मनुष्टानं प्रत्युपेक्षणैषणादिकं-श्रद्धालुत्वस्यान्ययानुपपत्तेः પતિ ના પાસપાત્તતા જાવાર્સિયા. द्रव्याण्याहारादीन्यादिशब्दात् क्षेत्रकालभावाः परिगृह्यते तेषां दोषः प्रतिकूलता-तेच निहतोपि गादपीडितोपि पक्षपातं भावप्रतिबंध वहति धारयति तस्मिन्नेव विध्यनुष्टानएव-सावधारणत्वाद्वाक्यस्येति. મૂળને અર્થ. * શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય, ત્યાં લગણજ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દેષથી તેમ કરતાં અને ટકે, તે પણ પક્ષપાત તે વિધિ તરફજ રાખે છે. (૯૧) ટીકાનો અર્થ વિધિસાર એટલે વિધિપ્રધાનજ સેવે એટલે કરે, કેણ ? તે કે શ્રદ્ધાળુ એટલે શ્રહાવાન હોય, તે શકિતવાન એટલે સમર્થ હોય તે, શું સેવે ? તે કહે છે. અનુષ્ઠાન એટલે - પ્રયુક્ષિણ તથા ગુણદક ક્રિયા, નહિ તે શ્રદ્ધાળુપણું સિદ્ધ થાય નહિ જે કદાચ શક્તિમાન ન હોય, તે કેમ કરે છે તે કહે છે કે, દ્રવ્ય એટલે આ હાર વગેરે અને આદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવ લેવાં. તેમની પ્રતિકૂળતાથી ખુબ પીડા થ, પણ વિધિવાળા અનુષ્ઠાનમાંજ પક્ષપાત એટલે ભાવ રાખે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૩૩ कथं पुनरनुष्टानाभावे पक्षपातसंभव इत्याह. निरुओ भुज्जरसन्नू-किंचि अवत्थं गओ असुहमन्न । भुंजंतंमि न रजइ-सुहभोयणलालसो धणियं ॥ ९२ ॥ | ( ર ) नीरुजोज्वरादिरुजारहितो भोज्यानि खंडखाद्यादीनि तेषारसमास्वादविशेषं जानातीति भोज्यरसज्ञः कामप्यवस्था दुःकालदारिद्यादिदशांगतः प्राप्तः सन्नशुभमनिष्टमन्नं भोजनं भुंजानो न तस्मिन्नशुभाने रंजयति गृद्धिमुपैति. તથા - સંપાતર જાતિ, અનુષ્ઠાન ન કરે, તે પક્ષપાત કેમ સંભવે? તે કહે છે – મૂળને અર્થ. નિરોગી, રસજ્ઞ કંઈ અધમ અવસ્થા પામતાં અશુભ અન્ન ખાએ તે, તેમાં તે રાજી રહેતું નથી, પણ તેને ખાસ કરીને શુભ ભેજનની લાલસા રહે છે. [ ૯૨ ] ટીકાને અર્થ. નીરજ એટલે વરાદિ રોગ રહિત હેઈ, ખડ, ખાદ્ય વગેરા, ભોજ્ય વસ્તુઓના રસને જાણ પુરૂષ કોઈ દુકાળ કે, દારિદ્ર વગેરે અવસ્થામાં અનિષ્ટ અન્ન ખાતાં પણ તેમાં વૃદ્ધિ નથી પામતે. તે આ રીતે કે કદાચ એમ બને છે ખરું કે સારાં ભોજન ના માણસ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मुहमत्तलालिओविहु-दुक्कालदरिदभिड्डुओ पुरिसो । भक्कडयभरुट्टाई-भुंजइ तह कंडुयं कंटिं ॥१॥ कड्डयरस व गुयारं-अरणिदलाई कुडिंझराईयं । भुंजइ जणो छुहत्तो-तरुछल्ली हिल्लिझिल्लाइ [ति] नचासौ तेषु गृद्धिमाधत्ते शुभभोजनलालसो विशिष्टाहारलंपटोलंक्याम्येतां कुदशां ततः मुभिक्षमप्राप्य पुनरपि शोभनमारंभोक्ष्ये इति मनोरथवान् धणियंति बाढमिति. एवं दृष्टांतमभिधाय दार्टीतिकयोजनामाह [मूलं ] इय सुद्धचरणरसिओ-सेवतो दवओ विरुद्धपि । सद्धागुणेण एसो-न भावचरणं अइकमा ॥ ९३ ॥ પણ દુકાળ કે દરિદ્રતામાં સપડાતાં ભાખરી, ભરડ, કંડુ, કેરી, કડવો ગુવાર, અરણિનાં પાંદડાં, કુલિંજર વગેરે તથા ઝાડની છાલ, અને લીલી ઝિલ વગેરે ભૂખે મરતાં ખાય, તેપણ તે તેઓમાં વૃદ્ધિ નથી પામતે, કિંતુ શુભ ભેજન લાલસ એટલે વિશિષ્ટ આહારમાં લંપટ થઈને જ રહે છે. અર્થાત આ દશા ઉલ્લંધું, તે સુભિક્ષમાં ફરીને સારે. આહાર ખાઈશ, એવા મનોરથને અતિશયપણે કરતો રહે છે. આ રીતે દ્રષ્ટાંત કહીને, હવે દાતિકની પેજના કહે છે – भूजन। अर्थ. એ રીતે શુદ્ધ ચારિત્રને રસિક પુરૂષ કદાચ દ્રવ્ય થકી કંઈ વિરૂદ્ધ વાતને પણ સેવ હૈય, તે પણ શ્રદ્ધાના ગુણથી તે ला यात्रिने अति. ना. (६३). Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. (टीका ) इत्येवं कुभक्तभोगदृष्टांतेन श्रद्धचरणरसिको निष्कलकसंयमपालनोत्साहवान् सेवभानो द्रव्यतो वाघत्याविरुध्धमागमनिषिद्धं नित्यवासादिकं-अपिशब्दादेकाकित्वमपि-श्रद्धागुणेन संयमाराधनलालसत्वपरिणामेन न नैच भावचरणं पारमार्थिकचारित्रमतिकामति अतिचरति, श्रीसंगमसूरिवत्. तथाओक्तं. दवाइया न पायं-सोहणभावस्सहुँति विग्धकरा । बज्झकिरियाउ वि तहा-हवंति लोएवि सिमिणं ॥१॥ दइयाकन्नुप्पलताडनं व सुहडस्स निबुई कुणइ । पहुणो आणाए पत्थियस्स कुंडंपि लग्गंतं ॥२॥ जहचेव सदेसपि-तह परदेसेवि चलइ नहु सत्तं । Anो मर्थ. એ રીતે એટલે ખરાબ ભોજન ખાવાના દ્રષ્ટાંતે કરી શુદ્ધ ચરણ રસિક એટલે નિષ્કલંક સંયમ પાળવામાં ઉત્સાહવાળો પુરૂષ દ્રવ્યથી એટલે બાહ્ય વૃત્તિથી વિરૂદ્ધ એટલે આગમ નિષિદ્ધ નિત્ય વાસાદિક તથા અપિ શબ્દથી એકાદિપણને સેવ થકે, પણ શ્રદ્ધાના ગુણથી એટલે સંયમ આરાધવામાં લાલસપણાનાં પરિણામથી કરીને ભાવચરણને એટલે પારમાર્થિક ચારિત્રને અતિક્રમે નહિ શ્રી સંગમસૂરી માફક. माटे हेतु छ :શેભન ભાવવાળાને પ્રાયે દયાદિક વિઘકારી થતાં નથી, તેમજ બાહ્ય ક્રિયા પણ समापी. समां ५ मा ४ाय छे -[१] સ્વામિની આજ્ઞાએ ચાલતા સુભટને કાટ લાગે, તોપણ તે સ્ત્રીના મારેલા કર્ણ ત્પલની માફક તેને આનંદિત કરે છે. [૨] ધીર પુરુષે એ મનવંછિત કામ શરૂ Page #54 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી ધર્મ રત્ન પ્રકરણ मणवंछियंमि कज्जे-आरध्धे धीरपुरिसाणं ॥ ३ ॥ कालोबिहु दुभिक्खाइ-लक्खणो नखलु दाणमूराणं । भिंदइ आसयरयणं-अवि अहिययरं विसोहेइ ॥ ४ ॥ एवंचिय भव्वस्सवि-चरित्तिणो नहि महाणुभावस्स । मुहसामायारिंगओ-भावो परियत्तइ कयावि ॥५॥ किंच, जो होजउ असमत्थो-रोगेण व पिल्लि भी झुरियदेहो । सन्यमवि जहाभणियं-कयाइ न तरिज्ज काउं जो ॥६॥ सोविय निययपरकम-ववसायधिईबलं अगृहतो । मुत्तूण कूडचरियं-जई जयंतो अवस्सजई ॥७॥ [ इति] . श्री संगमसूरिकथा पुनरेवं. इह सिरिसंगमसूरी-दूरीकयसयलगुरुपमायभरो । अन्नाणदारुदारुण २ता रेभ २५हेशमा तम ५२१शमा ५ भनी हिम्मत ती नथी. ( 3 ) qणा દુભિક્ષાદિકાળ પણ દાનશર જનેના આશયરૂ૫ રત્નને ભેદી શકતા નથી, કિંતુ અધિક વિશુદ્ધ કરે છે. [૪] આજ રીતે મહાનુભાવ ભવ્ય ચારિત્રવંત પુરૂષને શુભ સામાચારી તરફ રહેલ ભાવ કદાપિ બદલી જ નથી. (૫) વળી જે રગે પીડા, અથવા બુદ્દાપણને લીધે અસમર્થ થઈ પડે, અને તેથી જેમ કહેલું છે, તેમ બધું કરી ન શકે, પણ તે જે પિતાના પરાક્રમ, ઉદ્યોગ, ધીરજ અને બળને નહિ છુપાવતાં, અને ઢોંગ નહિ કરતાં યતનાવાન રહે છે, તેને અવશ્ય યતિ गणपो. [५] શ્રી સંગમસૂરિની કથા આ રીતે છે – અહીં શ્રી સંગમસુરિ હતા, તેઓ સઘળા ભારે પ્રમાદને દૂર કરનાર હતા, અજ્ઞાન Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. .४१ दवहुयवहसरिससमयधरो ॥ १ ॥ पइसमयमुत्तरुत्तर-विमुध्धपरिणामहणियपावोहो । नगनगरगाममाइसु-नवकप्प पकप्पियविहारो ॥ २ ॥ ____ अइतिव्वपवरसद्धा-वसपरिणय सुद्धभावचारित्तो । जंघाबलपरिहीणो-कुल्लागपुरंमि विहियठिई ॥ ३ ॥ वट्टते दुभिक्खे-कयजणदुक्खे कयावि सो भयवं । पवयणमाया परिपालणुज्जयं उज्जयविहारं ॥ ४ ॥ आहिंडिय बहुदेसं-अवधारिय सयलदेस बहुभासं । सीहं नामणगारंगणाहिवत्ते निरूवेइ ॥ ५॥ भणइ य जइवि महायस-सयमवि तं पुणसि सयलकरणिज्ज । आयारु त्ति विचिंतिय-इय वुच्चसि तहवि अम्हेहिं ॥ ६ ॥ उल्लसिरपवरसद्धो-चरणभरं दुद्धरं धरिज्ज सया । सीयंत सीसगणं-मिउ महुरगिराइ सारिज्जा ॥ ७ ॥ जओजीहाएवि लिहंतो-न भदओ जत्थ सारणा नस्थि । दंडेणवि રૂપ લાકડાંને બાળવા દાવાનળ સમાન શાસ્ત્રના ધરનાર હતા. (૧) સમય સમય પ્રત્યે વિશુદ્ધિ થતા પરિમાણથી પાપ સમૂહને હણનાર હતા, અને ગામ, નગર, પર્વત, વગેરામાં न१४८५ विडार ४२ता हता. [२] તે અતિ તીવ્ર પ્રવર શ્રદ્ધાના યોગે શુદ્ધ ચારિત્રના પરિણામવાળા છતાં, પણ જંઘાબળથી હીન થ થકે કુલ્લાગપુરમાં સ્થિરવાસી રહ્યા. (૩) હવે ત્યાં તેને દુ:ખ કરનાર દુકાળ પડે, ત્યારે તે ભગવાને પ્રવચન માતા પાળવામાં ઉદ્યત ઉઘતવિહારી બહુ દેશ ફરીને સકળ દેશના અનેક ભાષાના જાણ થએલા સિંહ નામના અનગારને ગवाधिपति५ सेप्यु. [ ४-५ ] मा ते भने सेवा साया 3, हे महाशय ! तु पाते। સઘળું કર્તવ્ય જાણે છે, તે પણ ચાલતી રીત પ્રમાણે અમે તને આ પ્રમાણે ભલામણ કરીએ છીએ. ( 5 ) તારે હમેશાં ઉલ્લસતી પ્રવર શ્રદ્ધાથી ચારિત્રનો દુર્ધર ભાર ઉપાડ, તથા સદાતા શિષ્યને કોમળ અને મીઠી વાણીથી સંભાળી લેવા. [૭] જે માટે કહેવું છે કે, જ્યાં સારણ ન હોય, તેમે કરી પંપાળતો હોય, તો પણ ભલો Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तातो - स भद्दओ सारणा जत्थ || ८ || जह सीसाई निकंतइ - कोई सरणागयाण जंतूणं । एवं सारणियाणं - आयरिउ असारओ गच्छे ॥ ૧ ॥ જર तथा दब्वाइ अपडिबद्धो-अममो विहरिज्ज विविहदे से | अनिययविहारया - जईण ते विणा ॥ १० ॥ तथाहि 'अनि एयवासो समुदाण चारिया - अन्नायउंछं पयरिकया य । अप्पोवही कलहविवज्जणा य-विहारचरिया इसिणं पसत्था ॥ ११ ॥ इचाइ कहिय सो-सो एवं वच्छ, विहर अनत्थ । मा ओमे इत्थ ठिओ - सीसगणो एस सी इज्जा ॥ १२ ॥ एगागीवि अहं पुण-पहीणजंघावलो अबलदेहो 1 अनलो विहरिउ मनत्थ – तो इहं चेव ठाइस्लं નહિ, અને જ્યાં સારણા છે, તે લાકડીથી માર મારતો હોય, તોપણ સારા. ) જેમ કેઇ શરણાંગત જંતુઓનાં માથાં કાપે, તેમ ગચ્છમાં સ ંભારવા યોગ્ય શિષ્યાની સ ંભાળ નહિ લે તો, આચાર્યે પણ તેમનાં માથાંજ કાપતા જાણવા. ( ૯ ) તથા તું દ્રવ્યાદિકમાં અપ્રતિબદ્ધ રહી મમતા છોડી વિવિધ દેશમાં વિચરજે, કેમકે સૂત્રમાં યતિઓને અનિયત વિહાર કરવા કહેલ છે. [ ૧૦ ] તે આ રીતે કે, અનિત્ય વાસ, સમુદાન ચર્ય [ ગોચરી ], ઉંચ આહાર, નિર્મદપણું, અલ્પે ઉપધિ અને કલહુ વિવર્જન, એ ઋષિઓની પ્રશસ્ત વિહારચા છે. [ ૧૩ ] ઇત્યાદિક ભલામણ આપીને તેમણે તેને કહ્યું કે, હે વત્સ ! તું અન્ય સ્થળે વિચર, કેમકે નહિ તે। અહીં અવમ કાળમાં રહેતાં આ શિષ્યા સીદાઇ પડશે. ( ૧૨ ) અને હું જ ધાબળથી રહિત અને દુર્બળ શરીરવાળા હોવાથી ખીજા સ્થળે ચાલવા અશક્ત ; માટે એકલા હુાંજ રહીશ ( ૧૩ ) એમ કહીને તેમણે મુનિઓને કહ્યું કે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ४३ ॥ १३ ॥ इय भणिय मुणी वुत्ता-वच्छा सच्छासया सयाकालं । कुल- . बहुनाएण इमं-मा मुंचिज्जह कयावि तुमे ॥ १४ ॥ तिन्नुच्चिय भवजलही-एय पसाया मुहेण तुम्भेहिं । संपऽ इमिणा सद्धि-कुणह विहारं महाभागा ॥ १५ ॥ इह मुणिय मुमुणिवइणो–ते मुणिणो मरिचरण ठवियसिरा । मुंचंता गुरुविरहुत्य-सोय उप्पनअंमुभरं ॥ १६ ॥ पडिपुनमन्नुभररूद्ध-कंठउद्दित गग्गरगिरिल्ला ।' गुरूक्यणं पडिकूखिउ-मचयंता दुक्खसंतत्ता ॥ १७ ॥ कहमवि नमिउं गुरुणो-अवराहपए खमाविउं नियए । ओमाइ दोसरहिए-देसे पत्ता विहारेण ॥ १८ ॥ संगम गुरूवि खित्तं नवभागी काउ कायनिरविक्खो। वीसु वसहींगोयरवियारभूमाइसु जएइ ॥ १९ ॥ मुद्धिक्खे गुरूपासे-कयावि सीहेण पेसिओ दत्तो । सो पुब्ववसहि संठिय-मूरि दटुं: विचिंतेइ ॥ २० ॥ હે વત્સ! તમે પણ હમેશાં સ્વચ્છ આશયવાળા રહીને કુળવતા પ્રમાણે આ ગુરૂને ક્યારે પણ છોડતા ના. ( ૧૪ ) એના પસાયથી તમારે સંસાર સમુદ્ર સેહેલથી તરેલાજ માનવે; માટે હે મહાભાગે ! તમે હાલ એની સાથે વિહાર કરે. [૧૫ ] આ રીતે તે આચાર્યનાં વચન સાંભળીને તે મુનિઓ તેમના ચરણે મરતક સ્થાપી, ભારે વિરહથી થતા शाइने साधे मांसुमे पाया साया. ( ११) તે મુનિઓ ભારે શોકને લીધે રૂંધાઈ ગયેલાં ગળાંથી ગદ્ગદ્ વાણી બેલતા થકા દુઃખથી તપતા થકા પણ ગુરૂનું વચન ઉથલાવી શક્યા નહિ. ( ૧૭ ) તેઓ ગુરૂને નમીને પિતાના અપરાધ ખમાવી, જેમ તેમ કરીને અવમ [ અશિવ ] વગેરે દોષથી રહિત દેશમાં આવી પહોંચ્યા. [ ૧૮ ] પાછળ સંગમસૂરિ પણ શરીરમાં નિરપેક્ષ રહી, તે ક્ષેત્રના નવ ભાગ કરી, જૂદી જૂદી વસતિ, ગોચર ભૂમિ અને વિચાર ભૂમિમાં યતનાથી રહેવા લાગ્યા. (૧૭) હવે સિંહસાધુએ કઈ વેળા દત્ત નામના સાધુને શુદ્ધિ ખાતર ગુરુ પાસે મોકલાવ્ય. તે પ્રથમની વસતિમાંજ રહેલા ગુને જોઈ વિચારવા લાગ્યું કે, કારણને લીધે જાતા જા Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ कारणवसा न कीरइ-खित्ते अवरावरे जइ विहारो । नवनववसहि विहारो-कीस एएहिं परिचत्तो ॥ २१ ॥ __ता एस सिदिल चरणो-खणंपि न खमो इमेण संवासो । एवं चिंतिय वीसु-समीववसहीइ सो ठाइ ॥ २२ ॥ भिक्खासमए गुरुणासह हिंडतो विसिट्ठ माहारं । दुभिक्खवसा अलहंतओ य जाओ कसिणवयणो ॥ २३ ॥ तं तह निएवि सूरी-कम्मिवि ईसरगिहे गओ तत्थ । रेवइदोसेणेगो सया रुयंतो सिम् अस्थि ॥ २४ ॥ सो दाउं चप्पुडियं-गुरुणा भणिओ य बाल मा रूयसु । गुरुतेयं असहतीझडत्ति सा रेवई नहा ॥ २५ ॥ जाओ बालो सुत्थो-तज्जणगो गहिय मोयगे पसो । गुरुणा करुणानिहिणा-दवाविया तेउ दत्तस्स ॥ २६ ॥ अह मुणिपहुणा भणियं-तं गच्छम् दत्त संपयं वसहि । अहर्यपि आगमिस्सं-पडिपुत्रं काउ समुयाणं ॥ २७ ॥ सट्ठगिह मेग मिमिणा ક્ષેત્રમાં, જો કે વિચરી નહિ શકાય, પણ નવી નવી વસતિઓ બદલવાનું કાં એમણે छ। आधु छ ? [ २०-२१ ] તે માટે આ શિથિલ ચારિત્રવાળે લાગે છે, જેથી કરીને એવા સાથે ક્ષણવાર પણ સહવાસ રાખ ન જોઈએ, એમ વિચારી નજીકની વસતિમાં તે જૂદો રહેવા લાગ્યો. [૨૨] બાદ ભિક્ષા વેળાએ તે ગુરૂ સાથે ભમતું હતું, પણ દુર્મિક્ષના યોગે સારો આહાર નહિ મળવાથી તેનું મુખ કરમાઈ કાળું થવા લાગ્યું. [ ૨૩ ] તેને તેવો થએલે જોઈ, આચાર્ય કાઈક પૈસાદારને ઘરે ગયા, ત્યાં તેને એક છોકરે રેવતીના દોષથી હમેશાં રક્ત હતો. તેને ગુરૂએ ચપટી વગાડી કહ્યું કે, હે બાળક ! રે માં. ત્યારે ગુરૂનું તેજ નહિ સહી શકતી રેવતી ઝટ દઈને નાશી. એટલે તે બાળક સ્વસ્થ થયો; તેથી તેને બાપ લાડુ स/ मायो, ते ४३यनिधि शु३मे इत्तने ३२व्या. ( २४-२५-२६ ) હવે ગુરુએ કહ્યું કે, હે દત્ત ! તું હવે અપાસરે જા, અને હું ગોચરી પૂરી शन माथु. ( २७ ) त्यारे इत्ते पियार्यु , ai मेरी भने ५४४ मे श्रद्धा. Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. मिराउ मह दंसि सर्व अहुणा । सेसेसु गमी दत्तो - इय चिंततो गओ सहिं ॥ २८ ॥ गुरुणोवि अंतपंतं - गहिरं सुचिरेण आगया वसहिं । पन्नगविल नाएणं - भुंजति तयं समयविहिणा || २९ || आवस्य वेलाएआलोय सूरिणो समुत्रविद्वा । सो निसेयंतो गुरुणा - आलोइस संम मिय बुत्तो ॥ ३० ॥ स भणइ तुमेहिंचिय - सह परिभमिओ म्हि किमिह विडयेपि । आह गुरु सिसु विसयं - मुहुमं नणु धाइपिंडं ति ॥ ३१ ॥ ૪૫ ~~ दत्तो त दुरप्पा - अणपसंकष्पकप्पणाभिहओ । बिंबुकडकडुयारीराइ मुणिवरंप इमं भणइ || ३२ || राईसरिसवमित्ताणि - परच्छिद्राणि पिच्छसि । अप्पणी बिल्लमित्ताणि- पासंतोवि न पाससि ॥ ३३ ॥ इय भणिय गओ एसो - नियवसहिं तयणु तस्स सिक्खत्थं । पुरदेवयाइ सिથં-વિનયિં તુર્ણિ શસ્ય | ૨૪ ॥ પુટમાળયંમંદ-મંદવિસબ વાત્ શ્રાવકનુ ધર બતાવ્યું છે, અને પોતે હવે ખીજાને ત્યાં જનાર લાગે છે, એમ એમ ચિતવતા થકા અપાસરે આવ્યા. [ ૨૮ ] બાદ ગુરૂ અંતઃપ્રાંત આહાર લઇને ધણા માડા ત્યાં આવ્યા. તેઓએ શાસ્ત્રની વિધિએ સર્પ જેમ બિલમાં પેસે, તે રીતે તેને ખાધું. [ ૨૯ ] હવે આવશ્યક વેળાએ આલેયણા લઇને ગુરૂ ખેડા, એટલે તે પણ બેસવા લાગ્યો. ત્યારે ગુરૂએ કહ્યું કે, બરોબર આલાયા કર. ( ૩૦ ) ત્યારે તે ખેલ્યા કે, તમારી સાથેજ કર્યો છું, એટલે શુ જણાવુ ? ગુરૂ ખેલ્યા કે, બાળકને કારણે મળેલુ તે સૂક્ષ્મ ધાત્રીપડ છે, તેને આલાવ. ( ૩૧ ) ત્યારે દુરાત્મા દત્ત અનેક સંકલ્પ અને કલ્પના કરીને લીંબા જેવી કડવી વાણીથી ગુરૂ પ્રત્યે કહેવા લાગ્યા કે, તું પરાયા રાઈ અને સરસવ જેટલા દોષ જીવે છે, પણ પાતાના ખીલુફળ જેવડા દોષ જોતા થકા પણ નથી જોઇ શકતા ?[ ૩૨-૩૩ ] એમ કહીને તે પાતાના મુકામે ગયા. બાદ તેને શિક્ષા આપવા માટે નગરની અધિષ્ટાયક દેવીએ તે દિવસે ધમધેાર દિવસ બનાવ્યા. તેમાં બ્રહ્માંડરૂપ ભાંડ જાણે છુટતુ ન હોય, તે માક ભયંકર ગર્જારવ થવા લાગ્યા. તે સાંભળીને ભયથી ખેલતાં અચકી પડતા થકા તે ગુરૂને Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. लहरारावं । सो निसुणतो भयभर - खलंतवयणो भइ सूरिं ॥ ३५ ॥ भयवं बीम अहं - आह गुरु एहि मम सयासंमि । स भणइ तिमिरभरेण - दिसिविदिसि नेव पिच्छामि ॥ ३६ ॥ ૪૬ दीवसिंह व जलति - नयखेलेणं नियंगुलिं काउ । दंसेऊणय गुरुणा- सो तो वच्छ एहि इओ ॥ ३७ ॥ तं द स दुट्टप्पा- जंपइ afe अस्थि कि मिस्स ! । तो पच्चक्खी होउं एवं वृत्तो स देवीए ॥ ३८ ॥ हा दुट्ठसेह निभेह- देहगेहाइमुकपडिबंधे । मुणिनामि इममिवि एवं चिंतेसि निल्लज्ज ॥ ३९ ॥ वसहिविहारकमेणं - पुणोवि इत्थ दिव्यं सुगुरु मेयं । पावि दुद्वधम्पिट्ठ - पनसी सिढिलचारितं ॥ ४० ॥ हा अंतपंत भोयण - परंपि कप्पेसि मुद्ध रसगिद्धं । धिद्धी लदिसमिपि दीवजुतं पर्यप्रेसि ॥ ४१ ॥ दव्व । इदो सबसओ - बीयपयठिएवि सुद्धसद्धाए । भावचरित पवित्ते કહેવા લાગ્યા કે, હે ભગવન્ ! હું બીહું છું. ત્યારે ગુરૂ ખેલ્યા કે, ખીતા હોય તે મારી પાસે આવ. તે ખેલ્યા કે, ધારામાં કઇ દિશા અને કઇ વિદિશા છે, તે જોઈ શકતા नथी. [ ३४-३५-३६ ] ત્યારે ગુરૂએ પોતાના શ્લેષ્મથી દીવાની શિખા માફક પોતાની આંગળને જળકતી કરીને તે બતાવી કહ્યું કે, હે વત્સ ! આ બાજુ આવ. [ ૩૭ ] તે જોઇને તે દુષ્ટાત્મા ખેલ્યા કે, શું એના પાસે દીવા પણ છે કે ? ત્યારે દેવી પ્રત્યક્ષ થઈને તેને આ રીતે કહેવા લાગી— ( ૩૮ ) અરે નિઃસ્નેહી દુષ્ટ શિષ્ય ! દેહ ગેહાદિકમાં પ્રતિબંધ છેડનાર આ મુનિનાથની બાબતમાં પણ તું નિર્લજ્જ થઇ એવું ચિતવે છે કે ? [ ૩૯ ] વળી વસતિ બદલવાના ક્રમે કરી પ્રીતે ઇહાં રહેલા ગુરૂને અરે પાષ્ટિ, અને ભુંડી રીતે ધર્મિષ્ટ અનેલા ! શુ શિથિળ ચારિત્રવાન માને છે કે ? અરે ! અંતઃપ્રાંત ખાનારને તું સમૃદ્ધ उदये छे ? छी, छी, सरे सम्वियंतने हीवा सहित छे, प्रेम पोसे छे है ? ( ४०-४१ ) Page #61 -------------------------------------------------------------------------- ________________ मार साधु ४७ - किह अवमनसि इमे गुरुणो ? ॥ ४२ ॥ इय अणुसिट्ठो सो देवयाइ संजायगरुय अणुतावो । गुरुपयलग्गो खामइ-पुणोपुणो नियय मवराई ॥ ४३ ॥ आलोइयाइयारो-दत्तो गुरुदत्तविहियपच्छित्तो । विणउज्जुओ सुनिम्मल-चारित्ताराहगो जाओ ॥ ४४ ॥ संगमसूरीवि चिरं-विहिसेवावल्लि पल्लवणमेहो । निरुवमसमाहिजुत्तो-मुगई पत्तो गयकिलेसो॥४५॥ इत्यं विशुद्धविधिसेवनतत्परस्यश्रीसंगमस्यसुगुरोश्चरितं निशम्य । द्रव्यादिदोषनिहता अपि साधुलोकाः श्रद्धां विधत्त चरणे प्रवरां पवित्रे ॥ ४६॥ . ॥ इति संगमसूरिकथा ॥ इत्युक्तं विधिसेवास्वरूपं प्रथम श्रद्धालक्षणं संप्रत्यतृप्तिस्वरूपं द्वितीयमभिधित्सुराह કવ્યાદિ દેષે કરીને બીજા પદમાં રહેલા છતાં શુદ્ધ શ્રદ્ધાથી ભાવ ચારિત્રે કરી પવિત્ર આ ગુરૂની કેમ અવગણના કરે છે ? ( ર ) આ રીતે દેવતાએ તેને શિક્ષા * આપતાં તે ભારે પશ્ચાતાપ પામી ગુરૂના પગે પગે પડી વારંવાર પિતાને અપરાધ ખમા વવા લાગે. (૪૭) તેણે અતિચાર આવ્યા, એટલે ગુરૂએ પ્રાયશ્ચિત આપ્યું, તે કરીને દત્ત મુનિ વિનયમાં ઉઘુક્ત રહી નિર્મળ ચારિત્રને આરાધક થયે. [૪૪] સંગમસૂરિ પણ ચિરકાળ વિધિ સેવારૂપ વેલડીને વધારવા મેઘ સમાન રહીને નિરૂપમ સમાન ધિથી કલેશ ટાળી સુગતિએ પહોંચ્યા. (૪૫) એ રીતે વિશુદ્ધ વિધિ સેવવા તત્પર થી સંગમસૂરિનું ચરિત્ર સાંભળીને દ્રાદિક દોષથી હણાયા છતાં, પણ તે સાધુ જનેતમે पवित्र यात्रिमा उत्तम श्रद्धा राणो. [ ४६ ] આ રીતે સંગમસૂરિની કથા છે. એ રીતે વિધિ સેવારૂપ શ્રદ્ધાનું પહેલું લક્ષણ કહ્યું, હવે અતૃપ્તિરૂપ બીજું લક્ષણ કહેવાની ઈચ્છાથી કહે છે -- Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तत्तिं नचेव विंदइ-सद्धाजोगेण नाणचरणेसु । वेयावचतवाइसु-जहविरियं भावओ जयइ ॥ ९४ ॥ ટી. तृप्ति संतोषं कृतकृत्योहमेतातैवेत्येवंरूपं न चैवेति-च शब्दस्य पूरणत्वा-न्नैव विंदति प्राभोति श्रद्धाया योगेन संबंधेन ज्ञानचरणयोर्विषये ज्ञाने पठितं यावता संयमानुष्टानं निर्वहतीति सचित्य न तद्विषये प्र. माद्यति, किंतर्हि-नवनवश्रुतसंपदुपार्जने विशेषतः सोत्साहोभवति. તથાજો. जह जह सुय मवगाहइ-अइसयरसपसरसंजुय मउव्वं, तह तह पल्हाइ मुणी-नवनवसंवेगसद्धाए. મળને અર્થ. જ્ઞાન અને ચરણમાં શ્રદ્ધાના યોગે કરીને કદાપિ તૃપ્તિ ન પામે, અને વૈયાવૃત્ય તથા તપ વગેરેમાં પિતાના વીર્ય પ્રમાણે યત્ન કરે. ( ૯૪) ટીકાને અર્થ. તૃપ્તિ એટલે આટલેથી હું કૃતકૃત્ય છું, એવા રૂપને સંતોષ શ્રદ્ધાના કારણે જ્ઞાન અને ચારિત્રના વિષે નજ પામે. ત્યાં જેટલાથી સંયમાનુષ્ઠાન ચાલે, તેટલું મેં ભણી લીધું છે, એટલે બસ છે, એમ ચિંતવને જ્ઞાનમાં પ્રમાદી નહિ થાય, કિંતુ નવી નવી વ્યુત સંપદા ઉપાર્જવામાં વિશેષ કરીને ઉત્સાહવાળો રહે. જે માટે કહેલું છે કેજેમ જેમ અતિશય રસ પસરવાની સાથે અપૂર્વ શ્રત અવગાહે, તેમ તેમ મુનિ નવનવા સંવેગ અને શ્રદ્ધાથી રાજી થયા કરે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. तथा अत्थो जस्स जिणुत्तमेहि भणिओ जायमि मोहक्खएधं गोयममाइएहि सुमहाबुध्धीहि जं सुत्तओ, संवेगाइगुणाण बुध्धिजणगं तित्थेसनामाव— कायन्वं विहिणा सया नवनवन्नाणस्स संपज्जणं. तथा चारित्रविषये विशुध्धविशुध्यतरसंयमस्थानावाप्तये सद्भावनासारं सर्वमनुष्टानमुपयुक्तमेवानुतिष्ठति यस्मादप्रमादकृताः सर्वेपि साव्यापारा उत्तरोत्तरसंयमकंडकारोहणेन केवलज्ञानलाभाय भवति. तथाचागमः ૪૯ - जोगे जोगे जिणसासगंमि दुक्खक्खया परंजंते, इक्किकंमि अनंता - वता केवली जाया. तथा वैयात्यतपसी प्रतीते - आदिशब्दात् प्रत्युपेक्षणाममार्जनादि વળી જે અર્થ મેહક્ષય થયા બાદ જીનેશ્વર ભગવાને કહ્યા છે, અને જે સૂત્રથી ગાતમાદિક મહા શુદ્ધિવંતાએ ગૂછ્યું છે, તે સવેગાદિક ગુણેાની મુદ્ધિ ઉપજાવનાર, અને તીર્થંકર નામ કર્મ બાંધવાનું કારણભૂત, નવનવા જ્ઞાનનું સપાદન વિધિપૂર્વક હમેશ કરતા રહેવું જોઇએ. વળી ચારિત્રની બાબતમાં વિશુદ્ધ વિશુદ્ધતર સચમ સ્થાન પામવા માટે સદૂભા વનાપૂર્વક સધળું અનુષ્ટાન ઉપયોગ સહિતજ કરે, કારણ કે, અપ્રમાદે કરેલા સાધુના સધળા વ્યાપાર ઉત્તરોત્તર સયમ કંડકે ચડાવીને કેવળ જ્ઞાન પમાડે છે. જે માટે આગમમાં કહેલું છે કેઃ— – જિન શાસનમાં દુઃખને ખપાવવા કરવામાં આવતા દરેક યાગમાં વર્ત્તતાં અનંતા કેવળી થયા છે, વળી વૈયાવૃત્ય અને તપ તે પાધરાજ છે, તથા આદિ શબ્દથી પ્રત્યુપેક્ષણુ પ્રમાજૈન વગેરે લેવાં, તે બધામાં યથા વીર્ય એટ્લે સામર્થ્ય પ્રમાણે ભાવથી એટલે સદ્ભાવપૂર્વક પ્રયત્ન કરે. અચળ મુનીશ્વરની માફક Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. परिग्रह-स्तेषु यथावीर्य सामर्थ्यानुरूपं भावतः सद्भावसारं यतते प्रयत्नवान् भवति, अचलमुनीश्वरवत्. सच्चरितं चैवं. भयरहिए निभयपुरम-पुनजणविहियगरुयहरिसोवि। रायासि रामचंदोसलक्खणो रामचंदु व्व ॥ १ ॥ तस्स गुरुगउरवपयं-अयलो चामेण अत्थि सामंतो । नयसच्च सोय सोडीरयाइगुणरयणरयणनिही ॥ २ ॥ कइयावि सो नरिंदो-सभागओ भूरिसारपरिवारो । दुक्ख भरसुइगाएगिराइ पउरेहि इय भणिओ ॥ ३ ॥ देव न दीसइ चोरो-नय खत्तो नविय चरणसंचारो । केवि तहवि मुसिज्जइ-अदिट्ठरूवेण पुरमेयं ॥ ४ ॥ तं सोउं कुविएणं-भणियं रना अहो सुहडसंघा । किं कोवि तकर तं-निग्गहिउँ भे समत्थु ति ? ॥ ५॥ जो किपि न विंति भडा અચળ મુનિનું ચારિત્ર આ રીતે છે – ભય રહિત નિર્ભયપુર નગરમાં પવિત્ર જોને ભારે હર્ષ આપનાર રામચંદ્ર નામે નામે રાજા હતો, કે જે સલખણ [ લક્ષ્મણ સહિત ] રામચંદ્રની માફક સલક્ષણ (લક્ષણવંત ) હ. (૧) તેને ભારે ગરવનું સ્થાન અચળ નામે સામંત હતું. તે न्याय, सत्य, शाय, शरीर्य कोरे गुण रत्नानी २॥३२ तो. [२] वे मे वेणा ઘણું પરિવાર સાથે સભામાં બેઠો હતો, તેવામાં ભારે દુઃખની સૂચક વાણીથી તેને નગર• Rो हेवा खाया, हे ३५ ! योर नया मातो, मात२ पाउयुं नया पातु, भने પગલાં પણ નથી દેખાતાં, છતાં કોઈ અદ્રષ્ટરૂપ આ નગરને લુંટે છે. ( ૩-૪) તે સાંભળીને પેલા રાજાએ કહ્યું કે, અહો સુભટો ! તમારામાં કોઈ તે ચોરને પકડવા સમર્થ છે કે ? [૫] તેઓ કંઇ બેલા નહિ, એટલામાં અચળ બે કે, હે Page #65 -------------------------------------------------------------------------- ________________ साव साधु.. ता अयलो आह देव महदेसु । आएसं नणु वित्तिय-मित्तं एसो व. राओ त्ति ॥ ६ ॥ रन्ना सहत्थतंबोल-दाणपुव्वं पयंपिओ स इमं । तह कुणतु भद्द सिग्यं-जह लब्भइ तक्करो एसो ॥ ७ ॥ जइ पक्खं तो चोरं न लहेमि अहंवि सामि तो जलणं । इय काउ पइन्नं सो-विणिग्गओ रायभवणाओ ॥ ८ ॥ परिभमिओ पुस्मज्ञ-सिंघाडगतिम चउक माईसुः । लद्धो न कोधि चोरो-नीहरिओ तयणु नयराओ ॥९॥ ___करकलियखग्गदंडो-निविडीकयपरियरो दढपइन्नो । सो रयणिपढमपहरे-पत्तो हुंडाभिहमसाणे ॥ १०॥ तत्थ अइकडयकक्खड-रडंत घूयडकुटुंबदुप्पिच्छे । भल्लुक्कचक्क परिमुक्क-पिकपिक्कारवेवरुद्दे ॥ ११ ॥ एगत्य कालवेयाल-जालसंजणियकिलकिलारावे । अन्नत्थ मुक्कपुट्टहासपरिभमिरभूयउले ॥ १२ ॥ जा अक्खुहिओ अयलो-अयलो इव जाइ किंपि भूभागं । ताः साहगगहणपरं-पिसाय मेगं स पिच्छेइ ॥ १३ ॥ तं हेव ! भने म अापो. मे रोने ५४७पो, मेमा छे ! ( 3 ) सारे पो. તાના હાથે તને તાંબુક આપીને કહ્યું કે, હે ભદ્ર ! તેમ કર, કે જેમ એ ચેર જલદી મળી આવે. [ ૭ ચાર અચળે પ્રતિજ્ઞા કરી કે, જે એક પક્ષની અંદર ચેર નહિ ५ तो, भारे निम पेस, मेम ही भुवनथी नाइज्यो. [८] ते शहे. २भा श्रृंगाट, त्रि, यो, वो। २५ सयौ, ५९ १० योर मन्यो ना, त्यारे ते नाथा माहेर नी ज्ये. [४] તે હાથમાં વાર લઇ કમ્મર કસી દ્રઢ પ્રતિજ્ઞા લઈ રાતમાં પહેલા પહેરે नमन में .. यो । ४ २५णे अति ४१४ भने ईश खरे. ઘુવડનાં , એ તો હદ' વિશે કો ના ટોળાં ચીચીયારીઓ પાડતાં હતાં, કોઈક સ્થળે કમ વેતાળ, .. .. કા હતા, અને કોઈક સ્થળે મોકળા પેટે અટ્ટહાસ્ય ३२ती तापणे, भरती (११-१२ ) तेमां 244 [ पर्वत ]नी भा४ म्या વિના અચળ જેવો કંઈક આગળ ચાલ્યું કે, તેણે એક પિશાચને પિતાના સાધકને પકડો Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રન પ્રકરણ पइ भणइ महायस-सागपुरिसं हणेसि किं एयं । आह पिसाओ इ. मिणा-पसाइओ हं दिणे सत्त ॥ १४ ॥ संपइ अइछुहिएणं-पए इमो मग्गिओ महामसं । न तरइ दाउ खुद्दो-ता एवं लहु हणिस्सामि ॥ १५ ॥ परउवयारपहाणो-अयलो पखाह मुंच नर मेयं । तुह देमि महामंसं-अह मियं मन्नइ पिसाओ वि ॥ १६ ॥ तो छुरियाए छित्तु-नियगमंस स तस्स वियरेइ । असइ पिसाओ वि अहो अश्रुत्तपुव्वं ति जपतो ॥ १७ ॥ उकत्तिऊण जहजहअयलो से देइ मंसखंडाई । तह तह दियोसहिविहि कच च बुढि छुहा जाइ ॥ १८ ॥ नीसेसमंसवियलं-निएवि सयलं कलेवरं अयलो । अह जीवियनिरविक्खो-सीसपि हु छित्तु मारदो ॥ १९ ॥ थरिऊण पिसाएणं-दाहिणहत्येण सत्ततुट्टेण । भणिओ सो अलमेएण-साहसेणं, वरेसु वरं ॥ २०. ॥ अथलो भणेइ साहग इहें प-- જોયો. ત્યારે તે તેને કહેવા લાગ્યો કે, હે મહાયશ ! આ સાધકને તું કાં હણે છે ? सारे ते मोयो , मेरो भने सात दिन प्रसाद पराव्य. ( १३-१४ ). પણ હમણું મેં અતિ સુધાતુર થઈને એની પાસેથી મહા માંસ માગ્યું, તે એ ક્ષુદ્ર આપી શકતા નથી, તેથી હું એને જલદી મારીશ. ૧૫ ] ત્યારે પરોપકાર પરા-- યણ અચળ બેલ્યો કે, એને મૂકી દે. હું તને મહા માંસ આપું છું, તે વાત પિશાચે પણ કબુલ રાખી. [ ૧૬ ] ત્યારે તે છરીથી પિતાનું માંસ કાપીને તેને આપવા લાગ્યો, અને પિશાચ પણ આવું તે, મેં કોઈ વાર ખાધુંજ નથી એમ બેલતો તે ખાવા લાગે. (૧૭) હવે જેમ જેમ અચળ તેને માંસના કટકા કાપીને દેવા લાગે, તેમ તેમ તેણે . જાણે કઈ દિવ્ય ઔષધ પીધું હોય, તેમ તેની ભૂખ વધવા લાગી. ત્યારે અચળ પિતાના કલેવરને તમામ માંસથી રહિત થએલ જોઈ જીવિતથી નિરપેક્ષ થઈ, પિતાનું માથું કાપી भावाने पर तैयार थयो. [ १८-१८ ] ત્યારે પિશાચે તેના સત્વથી તુષ્ટ થઈ પિતાના જમણા હાથે પકડીને કહ્યું કે, Page #67 -------------------------------------------------------------------------- ________________ ला साधु.. ५३ - - करेसु जइसि तुट्ठो मे । एवं कयंचिय मए-मग्गसु अन्नपि आह सुरो ॥ २१ ॥ अयलो जंपइ तुज्झवि-किं सीसइ अमर मुणियकज्जस्स । नाउं ओहिवलेण-तं कज्ज आह इय अमरो ॥ २२ ॥ तं अयल गच्छ सगिह-वीसत्थो होसु मुंचसु विसायं । एसो चोरपबंधो-गोसे सयलो फुडो होही ॥ २३ ॥ इय भणिय गओ अमरो-अयलयेवि विसि ट्ठदेहलायन्नो । निययावासे पत्तो-निचिंतो लहइ निदं च ॥ २४ ॥ वरगयनिदा अयलो-पए पिसाएण पणिओ भइ । तं तक्करवुततं निसुणमु सो आह कहसु फुडं ॥ २५ ॥ एयस्स पुरस्सः बहिं-पु. व्वदिसाआसमे वसइ जोगी । पचयओ से सिद्धोः कविलक्खो. चेडओ अत्थि ॥ २६ ॥ तेणं हरेइ नयरे-सो सारं रमइ निास जहिच्छाए । काऊण जोगिरूवं-दिवसे पुण कहइ धम्मकहं ॥ २७ ॥ तस्सासमभूमिहरे-चिट्ठइ अवहरियदव्वसव्वास । मा कोहिसि इहः संसय-मियः भणिय अर्बु साहस म ४२, भने नये, ते भाग. [ २० ] मय माल्यो , तुं મારા પર પ્રસન્ન થયો હોય, તે સાધકનું ઈષ્ટ કર. ત્યારે દેવ બોલ્યો કે, તે તે મેં કર્યુંજ भान; ५९४ मीaj ५ ४ भाग. [२१] २मय माल्यो , हे हे ! तने यां મારા કામની ખબર નથી કે વળી કહેવું પડે ? ત્યારે તે દેવ અવધિના બળે તે કામ જાણીને બે કે, હે અચળ ! તું તારા ઘેર જા, અને વિષાદ છોડીને ધીરે થા. પ્રભાત योनुं सj भोपाj प्रगट थशे. [ २२-२३ ] सेम डीने व तो थे।. या मચળ પણ વિશિષ્ટ લાવણ્યથી શોભતે કે પોતાના મુકામે આવી, નિશ્ચિંતપણે ઉંઘવા सायो. [२४] પ્રભાતે અચળ ઉંઘમાંથી ઉ, ત્યારે પિશાચે કહ્યું કે, હે ભદ્ર ! હવે ચેરની पात सien. सारे. ते मोस्यो , म प्रगट ४२१. [ २५ ] पिशाय मोट्या , मा નગરની બાહેર પૂર્વ દિશાના આશ્રમમાં પર્વતક નામે એક યોગી રહે છે, તે સિદ્ધ છે, અને તેને કમિલાલ નામે એક ચેલે છે, તેના મારફત તે રાતે નગરમાંથી સાર ચીજ હ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ તિળિો કેવો // ૨૮ in a larif – જાના णुगो पत्तो । सुरकहिय आसमे तत्थ-तेण दिट्ठो कक्ड जोगी ॥ २९ ॥ ____ ठाऊणं तत्थ खणं-अयलो पत्तो नरिंदपयमूले । निवपुट्ठो एगंते कहेइ तं चोरवृत्तः ॥ ३० ॥ को इत्थ पच्चों इय नरवरपुठो पयंपए अयलो । तस्सा समभूमिगिहमि मोसजायं सयल मत्थि ॥ ३१ ॥ तो सिरवियणामिसवस-विसज्जियासेसपरियणो राया । सुत्तो तयणु जणेणं-पारद्धा विविहउक्यारा ॥ ३२ ॥ जाओ नय कोवि गुणो-आहूया मंतवाइपमुहजणा । तेवि अकयपडियारा-गया विलक्खा सठाणेसु. ને રૂરૂ તો સુવિમળા - ગોળ વાદવિ મા | સંગાસિક મારા-સાહિમાળો જ તI રૂ૪ / - पुरिसे य. पेसिऊणं-खणाविओ तस्स आसमो झत्ति । निग्गय રાવે છે, અને મરજી પ્રમાણે રમે છે. બાદ દિવસે ગિનું રૂપ ધરી ધર્મ કથા કરે છે. તેના તે આશ્રમનાં ભોંયરામાં તમામ ચોરેલું દ્રવ્ય રહેલું છે, એમાં સંશય કરીશ માં, એમ કહીને દેવતા તિરહિત થઈ ગયે. ( ૨૬-૨૭-૧૮ ) હવે પ્રભાત કૃત્ય કરીને અને ચળ કેટલાંક માણસે સાથે લઈને દેવતાએ કહેલા આશ્રમમાં આવ્યો, એટલે તેણે ત્યાં કપટ ગિને જ. [ ર૮.] ત્યાં થોડીવાર રહીને અચળ રાજા પાસે આવ્યું. રાજાએ પૂછતાં એકાંતમાં ચેરની તે વાત કહી. ( ૩૦.) રાજાએ પૂછયું કે, એમાં પુરા શે ? ત્યારે તેણે કહ્યું કે, તેના આશ્રમનાં ભોંયરામાં સઘળા ચોરેલે માલ પડે છે. ( ૩૧ ) ત્યારે રાજા માથું ખવાને મિષ કરી તમામ ચાકર નફરોને રજા આપી સૂતે, એટલે તે લોકોએ અનેક ઉપચાર કરવા માંડ્યા. [ ૩૨ ] છતાં કંઈ ગુણ ન થશે, ત્યારે મંત્રવાદિ વગેરેને બોલાવ્યા, તેઓ પણ કંઈ પ્રતિકાર નહિ કરી શકતાં વિલખા થઈ સ્વસ્થાને ચાલતા થયા. [ ૩૩ ] ત્યારે દેખીતી રીતે વિષાદ ધરીને રાજાએ તે યોગિને લાગ્યું, એટલે તે આવ્યો. ત્યારે તેને આદરથી આસન આપવામાં આવ્યું, તે પર બેસીને તે વાતચીત કરવા લાગે. [૩૪]. આમેર રાજાએ માણસે મોકલાવી તેને આશ્રય જલદી બદાવી નાખે, એ-- Page #69 -------------------------------------------------------------------------- ________________ साप साधु. मसेसमोसं-आणीयं रायभवणंमि ॥ ३५ ॥ आहूओ तव्वेलं-महायणो दंसियं तयं मोसं । उवलक्खिऊण जं जस्स आसि तं तस्स उवणीयं ॥ ३६ ॥ अह वुत्तो सो जोगी रे रे पासंडियाह्म अणज्ज । को एसो वुत्तंतो-सो भीओ जंपइ न किंपि ॥ ३७॥ चेडो दूरीहूओ-सिद्ध वजमि दुज्जणु व्व लहुं । सुबहु विडंबिउं सो-ओगी माराविओ रन्ना ॥३८॥ इय दछ तस्स मरणं-अयलो चिंतेइ हुरियवेरग्गो। हा कह जीवा धणलवविमोहिया जंति इह निहणं ॥ ३९ ॥ ___ णलोभेणं जीवो-हणेइ जीवे सया मुसं वयइ । पियपुत्तमित्तम्कलत्त-पमुइलोयपि वंचेइ ॥ ४० ॥ इहलोइयतुच्छपओयणत्थ मित्थं अकिच्चलक्खंपि । काउं कंखइ जीवो-नय पिच्छइ तक्कडं दुक्खं ॥४१॥ अइगरुयलोहमुग्गर-पहारभरगाढविहुरियसरीरा । हा किहणु दुग्गदुग्गइअबडे निवडति मे जीया ॥ ४२ ॥ ता सयललोहसंखोह-निविडसर ટલે તમામ ચોરેલો માલ મળી આવ્યું. તે રાજભવનમાં લઈ આવ્યા. [ ૩૫ ] બાદ મહાજનને બોલાવી, તે માલ બતાવવામાં આવ્યું, અને ઓળખી કરીને જે જેનું હતું, તે तेने पडायतुं ४२वाम माव्यु. [38] वे ते योगिने मामां आव्यो. अरे -- धम अनार्य पाम ! AI पात छे ? सारे ते ७२ माधने यु५ २थे. [७७ ] હવે તે સિદ્ધને મારવાનો હુકમ થતાં દુર્જનની માફક જલદી તેને ચેલે નાશી ગયો, અને તેને ખુબ વિટબિત કરીને રાજાએ મરાવી નાખ્યું. [ ૩૮ ] આ રીતે તેનું મરણ જેઅને અચળ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો કે, હા હા ! ધનથી વિમોહિત થઇને પ્રાણિઓ જુવો કેવી રીતે મરણ પામે છે ? [ ૩૯] नना सोमयी , ७ोने भारे थे, हमेशा माले छ, भने पिता, पुत्र, मित्र, सत्र वगेरेने ५९ ४ो छ. (४० ) मा सोना तु७ प्रयोजना भाटे भा રીતે જીવ લાખ અકૃત્ય કરવા ઇચ્છે છે, પણ તેનાથી થતાં દુઃખને જોઈ શકતા નથી. (૪૧) આ જીવે અતિ ભારે ભરૂપ મુદગળના પ્રહારથી ખુબ વિધુરિત થઈને જુવો Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. धोरणाखलणदक्खं । कवयंपिव पयज-संपइ गिण्हामि ददृसत्तो॥४३॥ इय जा अचलो अचलियसंवेगभरो विचिंतए चित्ते । ता तत्थ समोसरिओ-सूरी गुणसुंदरो नाम ॥ ४४ ॥ मुच्चा गुरुणो तरूखणस आगमो आगओ गुरुसगासे । पणमियतप्पयपउमं-आसीणो उचियदेसंमि ॥ ४५ ॥ तयणु भवपरमनिव्वेय-कारिणी लोहमोहनिम्महिणी । विसयाणुरागपायव करिणी संवेयसंजणणी ॥ ४६॥ संसारसमुत्थसमत्थ-वत्थुविगुणत्तपयडणपहाणा । सुइसुहकरोहि वयणेहिदेसणा मूरिणा विहिया ॥ ४७ ॥ तं सोउं पडिबुद्धो-अयलो पुच्छेवि कहवि नरनाहं । गुरूणो तस्स समीवे-संविग्गो गिहए दिक्खं ॥ ४८ ॥ पडिवनदुविहसिक्खो-गुरुगो सह विहरए महीवलए । अरइंते अरिहंते-आराहइ सम्म मरहते ॥ ४९ ॥ पवयणवच्छल्लपरो-शायइ सिद्धे सया सुहसमिद्धे । सिवफलत કેવી રીતે દુર્ગતિના ખાડામાં પડે છે ? [ ૪૨ ] માટે સઘળા લેભના સંભરૂપ સખત બાણાવળીને અટકાવવા સમર્થ કવચ સમાન દીક્ષાને હું દ્રઢ હિમ્મત ધરીને લઈશ. એ રીતે અચળ અચલિત સંવેગથી ચિત્તમાં ચિંતવવા લાગે, તેવામાં ગુણસુંદર નામે આ यार्य सभासयी. (४३-४४ ) હવે અચળ ગુરૂને ત્યાં આગમ થએલે સાંભળીને ગુરૂ પાસે આવ્યા અને તેમના પદપદ્મને નમીને ઉચિત દેશમાં બેઠે, [ ૪૫ ] ત્યારે આચાર્ય કાનને સુખ આપતાં વચનથી સંસારથી નિર્વેદ કરાવનારી, લેભ અને મેહને ટાળનારી, વિષયાનુરાગરૂપ ઝાડને ઉખેડવા હાથણ સમાન, સંગ ઉપજાવનારી, અને સંસારમાં રહેલી તમામ વસ્તુને નિર્ગુણ જણાવનારી દેશના કરી. (૪૬-૪૭) તે સાંભળીને અચળ પ્રતિબોધ પામી, જેમ તેમ કરી રાજાની રજા લઈ તે ગુરની પાસે સંવેગ ધરીને દીક્ષા લેવા લાગે. (૪૮) તે બે પ્રકારની શિક્ષા સ્વીકારી ગુરૂની સાથે પૃથ્વી પર વિચારવા લાગ્યો, અને ભાવ શત્રુને હણનાર અને ફરીને જન્મ નહિ પામનાર, અહંતને બરોબર આરાધવા લાગે. [૪૯! ' Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. પs. रुणो गुरुणो-सेवइ सविणयजुत्तो ॥ ५० ॥ सुयवयपज्जायधरे-थेरे सुबहुस्सुए तबस्सी य । जहउचियं आराहइ-अभिक्खनाणावओगपरो ॥ ५१ ॥ सीलव्वएमु आवस्सएमु परिहरइ दूर मइयारे । अपुव्वनाणगहणं-मुयभत्तिपरायणो कुणइ ॥ ५२ ॥ तवसा निकाइयाणं-कम्माण खउत्ति कुणइ गरुयतवं । खणलवाणवउत्तो-मुणीण भत्ताइ वियरेइ ॥ ५३ ॥ पडिभग्गस्स मयस्सव-नासइ चरणं मुयं अगुणणाए । नहु वेयावच्चचियं-महोदयं नासए कम्मं ॥ ५४ ॥ इयं चिततो वेयावच्चं पकुणइ अतिप्पमाणमणो । पवयणपभावणપ-કુળરૂ સમાઉં રે સંઘ . પપ . પ મજુત્તાત્કંગના चरित्ते अतिप्पमाणस्स । उग्गतवकारिणो सुज्झमाणमुपसत्यलेसस्स ॥५६॥ अज्जियतित्थंकरनाम---कंमणो तस्स अचलसाहुस्स । सव्वोसहिपमुहा. પ્રવચનની વાત્સલ્યતામાં તત્પર થઈ, તે સુખ સમૃદ્ધ સિધ્ધને હમેશ ધ્યાવા લાગે, તથા શ્રદ્ધા અને વિનયપૂર્વક શિવ ફળનાં તરૂ સમાન ગુરૂઓને સેવવા લાગે. ( ૫ ) વળી નિરંતર જ્ઞાનના ઉપયોગમાં રહીને શ્રુતપર્યાય અને વતપર્યાયથી મેટા રહેલા સ્થવિરે, બહુ મૃત તથા તપસ્વિઓની યથોચિત આરાધના કરવા લાગ્યા. [ ૫૧ ] શાળવ્રત તથા આવશ્યકમાં અતિચારને દુર કરવા લાગ્યો, તથા શ્રતની ભક્તિમાં પરાયણ બનીને અપૂર્વ જ્ઞાન શીખવા લાગે. વળી તપથી નિકાચિત કમને પણ ક્ષય થતા જ ણીને ભારે તપ કરવા લાગ્યો, તથા ક્ષણભવ ધ્યાનમાં ઉપયુક્ત રહી, મુનિઓને ભક્ત પાનાદિક આપી વૈયાવૃત્ય કરવા લાગે. [ પર -૫૩ ] કારણ કે, પતિત થતાં અથવા મરણ પામતાં ચારિત્ર નાશ પામે છે, અને નહિ સંભારતાં શ્રુત નાશ પામે છે, પણ વૈયાય જનિત શુદયી કર્મ નાશજ પામતું નથી. [૫૪] આવું ચિંતવીને તે ભારે ઉમંગથી વૈયાવૃત્ય કરવા લાગે, તથા પ્રવચનની પ્રભાવના કરવા તત્પર રહીને સંધને સમાધિ કરવા લાગ્યો. [૫૫] આ રીતે અનુત્તર દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં અતૃપ્ત રહેનાર, ઉગ્ર તપ કરનાર, સુપ્રશક્ત લેસ્થાએ ચડી શુદ્ધ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ओ-जाराओ विविहलध्धीओ ।। ५७ ॥ इत्तो निभयपुरे रामचंद रन्नो विसिहावज्जेहि । पयडिज्जतेमु वि सबहु-भेसज्जोसहपओगेसु ॥ ५८ ॥ बहुमतताईहिं-कारमाणासु अवि मुकिरियासु । रोगेण मरांत करीतो आदनो निवो जाओ ॥ ५९॥ ... अह गुरुणा गुन्नाओ-अचलंमुणी तस्थ आगओ तइया । पत्तो निवो मुणिं तं-नमिय निसन्नो उचियदेसे ॥ ६० ॥ मुणिणावि निवइ जुग्गो-सदसणथूलमूलपरिकलिओ । पंचाणुव्वयखंघो-तिगुणव्वयगरुयसाहीलो ॥ ६१ ॥ सिक्खावपपडिसाहो-निम्मलबहुनियमकुसुमसंकिनो । सुरमणुय समिद्धिफलो-कहिओ गिहिधम्मकप्पतरू ॥ ६२ ॥ इय सोउ निवो जंपइ-पहु ,म मिमं समीहियो काउं । किंतु अकाले सिंधुरसंदोहं दट्ठ मरमाणं ॥ ६३ ॥ न गिहे न. बहिं न जणे-न काणणे नय दिणे न रयणीए । मह संपइ संपन्जा-रई मणागंपि मुणिपवरा ॥ ६४ ॥ થનાર, અને એ રીતે તીર્થંકર નામ કર્મ બાંધનાર, તે અચળ મુનિને સવૈષધિ પ્રમુખ વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ. (૫૬-૫૭) એવામાં નિર્ભયપુરમાં રામચંદ રાજાના હાથીઓમાં એક એવો રોગ ફેલાયો કે, હશિયાર વૈદ્યએ અનેક ભૈષજ્ય અને ઔષધના પ્રયોગ બતાવ્યા છતાં અને મંત્ર તંત્રવાદિઓએ કહેલી ક્રિયાઓ કરાવતાં છતાં પણ હાથીઓ તે રોગથી મરવા લાગ્યા. ત્યારે રાજ ચિંતાતુર થવા લાગે. [ ૫૮-૫૯]. હવે ગુરૂની અનુજ્ઞાથી અચળમુનિ ત્યાં તે વેળા આવ્યા, ત્યારે રાજા ત્યાં આવી, તેમને નમીને ઉચિત પ્રદેશ બેઠે. [ ૬૦ ] મુનિએ પણ રાજાને એગ્ય સમ્યકત્વરૂપ મજબુત મુખવાળો, પાંચ અણુવ્રતરૂ૫ રૂંધવાળ, ત્રણ ગુણવતરૂ૫ શાખાવાળે, શિક્ષાવ્રતરૂપ પ્રતિ શાખાવાળે, નિર્મળ અનેક નિયમરૂપ કુસુમ [ કુલ ] વાળ, અને સુર મનુષ્યની સમૃદ્ધિરૂપ ફળવાળ, ગૃહિ ધર્મરૂપ કલ્પતરૂ તેને કહી સંભળાવ્યું. [ ૬૧-૬૨ ] તે સાંભળીને રાજા બે કે, હે પ્રભુ ! એ ધર્મ કરવા ઈચ્છું છું, પણ અકાળે મારા હાથીઓ કરતા જોઈ, મને હે મુનીશ્વર ! ઘરમાં કે બહાર, વસતિમાં કે જંગલમાં, દિવસે કે રાતે લગારે પણ સુખ નથી આવતું. [ ૬૩-૬૪ ] Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. तो कहसु किंपि जेणं-मुत्थमणो हं करेंमि धम्म मिमं । इय रना पुणरुत्तं-वुत्तोविहु सुमुणिसद्लो ॥ ६५ ॥ सावज्जकजवज्जी-सन्नाणो विहु न किंपि जा भणइ । ता मुणिसमीवठिय खेयरेण एवं निवो वुत्तो ॥ ६६ ॥ बहुलद्धि समिद्धिसम-नियस्स एयस्स समणसीहस्स । पयरेहिं संफुसिय कुणमु सज्ज करिसमूह ॥ ६७ ॥ तं मुणिय नियों तुट्ठो–मुणिपय संफुसिय रेणुनियरेण । करिनियरं सव्वंपिहु-आमरिसावेइ तिक्खुत्तो ॥ ६८ ॥ विस मिव पीऊ सहयं--तमं व दिवसयर - किरणपडिरूद्धं । वेगेण. रोगजायं-तं नटुं कुंजरकुलाओ ॥ ६९ । (ग्रं० ८००० ). तं पिच्छिवि अच्छरियं-अणच्छ हरिसो इमं भगइ राया। भयवं वारणवाही-केण निमित्तेण संजाओ ? ॥ ७० ॥ मुणिणा भणियं नरवर-जो जोई घाइओ तया तुमए । मरिउं. अकामनिज्जर-वसेण માટે કંઈ એવો ઉપાય કહો કે, જેથી હું સ્વસ્થ મનવાળો થઈ આ ધર્મ કરી શકું. આ રીતે રાજાએ બીજી વાર કહ્યા છતાં પણ તે મુનિવરસાવદ્ય કામના વર્જનાર હેવાથી રૂડા જ્ઞાનવાળા છતાં પણ કંઈ બોલ્યા નહિ. તેવામાં મુનિની પાસે બેઠેલા વિદ્યાધરે ते राजनेमा शत पु-[ ९५-९६ ] म सचिन.. सखियाणा मा श्रमसिना પગની રેણુ છાંટીને હાથીને સાજા કરે. તે સાંભળી રાજા ખુશી થઈ, મુનિના પગથી ફરસેલી ધુળ એકઠી કરી લઈને તે સઘળા હાથીઓ પર ત્રણ વાર ઘસાવી, ત્યારે અમૃતથી જેમ વિષ ઉતરે, અથવા સૂર્યનાં કિરણથી જેમ અંધારું હણાય, તેમ હાથીઓમાંથી તે रोग नाही. [ १४ ]. [भू या. ८००० ] તે આશ્ચર્ય જોઈને ભારે હર્ષ પામી રાજા કહેવા લાગ્યું કે, ભગવાન ! હાથીઓને એ વ્યાધિ શા કારણે થઈ હશે ? ( ૭૦ ) મુનિએ કહ્યું, હે નરવર ! તે વખતે તમે જે મેગી માર્યો, તે મરીને અકામ નિર્જરાના વશે કરી રાક્ષસ થયો છે. તેણે પૂર્વનું વેર સંભારી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. सो रक्खसो जाओ ॥ ७१ ॥ सरिऊण पुव्ववरं - स तुह सरीमि अप्पभवमाणो । एर्यपि होउ दुक्खं ति कासि दंतीण रोगभरं ॥ ७२ ॥ मह चरणरेणु पुट्ठा - संप ते वाहिणो समुवसंता । सो रक्खसो पणट्टोसज्जं जायं करिकुटंबं ॥ ७३ ॥ मुणिमाहप्प मणप्पं- दट्ट्णं गहिय सुद्धा हिमो । तुट्टो राया पववण - पभावगो सावओ जाओ ॥ ७४ ॥ ६० अयलोवि अतिष्यंतो - चरणाइसु काउ अणसणं सुमणो । सोहम्मे उववन्नो- तत्तो य चुओ विदेहमि ।। ७५ ।। कच्छाविजए सिरिजय - पुरी रन्नो पुरंदरजसस्स । देवी सुदंसणाए - चउदस वरसुमिणकयसूओ ॥ ७६ ॥ गये पान्भूओ - समुचियसमए य जम्म मणुपत्तो । अहिसित्तो सरासुर-वगेण सुमेरुसिहरंमि ॥ ७७ ॥ कयजयमित्त भिहाणोउचिए समयभि पव्वकामो । लोगंतियतिय सेहिं - सविसेस वुढिच्छा हो તારા અંગપર હુમલા કરવા અસમર્થ હોઇ, આ પણ એક. જાતનું દુ:ખ થશે, એમ માનીને હાથીઓમાં રોગ પેદા કર્યો, પણ મારા પગની રેણના સ્પર્શથી તે વ્યાધિએ દબાઇ ગઇ છે, તે રાક્ષસ નાશી ગયા છે, અને હાથીઓનુ ટાળુ સાજું થયું છે. ( ૭૧-૭૨-૭૩ ) તે મુનિનું આવુ માહાત્મ્ય જોઇને રાજા હર્ષિત થઇ, ગૃહિ ધમઁ સ્વીકારી પ્રવચનને પ્રભાવક શ્રાવક થયા. ( ૭૪ ) અચળ મુતિ પણ ચરણાદિકમાં અતૃપ્ત રહી, અણુસણુ કરીને સાધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને મહા વિદેહમાં વિજયમાં શ્રી જયપુરીના પુરંદરયશસુરાજાની સુદર્શના રાણીના કુખે ચાદ મહા સ્વમપૂર્વક ગર્ભમાં ઉપને ઉચિત સમયે જન્મ પામ્યા, અને તેને સુરે। તથા અસુરાએ મળીને મેરૂના શિખરપર અભિષિક્ત કર્યો. [ ૭૫-૭૬-૭૭ ] તેનું જયમિત્ર નામ પાડવામાં આવ્યું. હવે ઉચિત સમયે દીક્ષા લેવા ઇચ્છવા લાગ્યા, એટલે લેાકાંતિક દેવેએ તેને વિશેષ કરીને ઉત્સાહ વધાર્યા. [ ૭૮ ] Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ॥ ७८ ॥ लोगाणं संवच्छर-मच्छिन्नविदिन्न विहवसंभारो । चउसद्धिसुरेसर विहिय-गरुयनिक्खमणवरमहिमा ॥ ७९ ॥ ___ तिजयं एगजयंपिव-एगत्थागयसुरासुरनरेहिं । कुणमाणो पडिवनोनिस्सामन्नं स सामन्नं ॥ ८० ॥ तो मुक्कज्झाणानल-समूलनिघाइकंमदुमो । उप्पन्नकेवलालोय-लोइयासेस तइलुक्को ॥ ८१ ॥ सीहासणोवविठो-सिरउवरि धरिय सेय छत्ततिगों । नियदेहदुवालसगुण-महल्ल । कंकिल्लिकयसोहो ॥ ८२ ॥ चालिय सियवरचमरो-पुरओ पक्खित्त कुसुमवरपयरो । निज्जिय दिणयरमंडल-भामंडल खंडियतमोहो ॥ ८३ ॥ सुरपहय दुंदुहिस्सर-पयडिय दुज्जेयभावरिउविजओ । सव्वसभासाणुगदिव्व-वाणिहय तिजक्संदेहो ॥ ८४ ॥ पायडिय सुगइमग्गो-पडिबोहिय भूरि भावभवियजणो । विहरिता चिरकालं अणंतमुहसंपयं पत्तो ॥ ८५ ॥ બાદ તે બાર માસ લગી અવિચ્છિન્નપણે મહા દાન દઈને દીક્ષા લેવા તૈયાર થાય એટલે ચોસઠ ઇદ્રએ તેને માટે નિષ્ક્રમણ મહિમા કર્યો. ( 9 ) તે વખતે ત્યાં સુર અને અસુર એકઠા મળતાં ત્રણ જગતને એક જગત કરતા ચકા તેણે સર્વોત્તમ શ્રમણપણું ધારણ કર્યું. [ ૮૦ ] બાદ શુક્લ ધ્યાનરૂપ અગ્નિથી ઘાતિ કરૂપ ઝાડને મૂળથી બાળીને કેવળજ્ઞાન પામી, આખા કૈલોક્યને જોવા લાગ્યું. [ 0 ] બાદ તે ભગવાન સિંહાસન પર બેઠા. તેમના મસ્તકે ત્રણ શ્વેત છત્ર ધરાયાં, અને તેમના શરીરથી દશગણું મેટું કંકલિ નામનું ઝાડ [ અશોકવૃક્ષ ] તેમના ઉપર શેભવા લાગ્યું તેમના પડખે શ્વેત ચામર વીંજાવા લાગ્યાં, આગળ પુલના પગર નાખવામાં આવ્યા, અને સુર્ય મંડળને જીતનાર ભામંડળથી તેમની આજુબાજુ અંધારું દુર થવા માંડયું. વળી દુંદુભિના તેમણે દુર્જય ભાવશત્રુ છત્યા તેની વિજય ધ્વનિ હોય, તેમ ત્યાં દેએ દૂભિ વગાડી, અને તેઓ સર્વ ભાષાને મળતી દિવ્ય વાણીથી ત્રણે જગતતા દે. હરવા &ाया. ( ८२-८३-८४ ) Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ श्रीजैनशासनवनीनवनीरदस्यश्रुत्वेति वृत्तमचलस्य मुनीश्वरस्य । सज्ञानदर्शनतपश्चरणादिकेषुअद्धामतृप्तमनसो मुनयोविधत्त ॥ ८६ ।।। '. સુર્યમુનીશ્વરનિં . [ s ] इत्युक्तमतृप्तिस्वरूपं द्वितीयं श्रद्धालक्षणं. सांप्रतं. शुद्धदेशनास्वरूपं तृतीयमभिधित्सुस्तदधिकारिणं तावदाह. પૂરું सुगुरुसमीवे संमं-सिद्धतपयाण मुणियतत्तत्थो । तयणुनाओ धन्नो-मज्झत्यो देसणं कुणइ ॥ ९५ ॥ તે ભગવાન સુગતિને માર્ગ પ્રગટ કરી, પૂર્ણ ભાવવાળા ભવ્ય જનોને પ્રતિબધી. ચિરકાળ વિચરીને અનંત સુખ સંપદાને પ્રાપ્ત થયા. (૮૫) આ રીતે જૈન શાસ્ત્રરૂપ વનને ખીલવવા નવા મેઘ સમાન અચળ મુનીશ્વરનું ચરિત્ર સાંભળીને હે મુનિઓ ! તમે સમ્યફ જ્ઞાન દર્શન અને તપશ્ચરણ વગેરેમાં અમ મન સખવા પૂર્વક શ્રદ્ધા કરે. [ 5 ]" આ રીતે અચળ મુનેશ્વરનું ચરિત્ર છે એ રીતે અતૃપ્તિરૂપ બીજું લક્ષણ કર્યું. હવે શુદ્ધ દેશનારૂપ ત્રીનું લક્ષણ કહેવા માટે પહેલાં તેને અધિકારી બતાવે છે – મૂળને અર્થ. સુગુરૂના પાસે રૂડી રીતે સિદ્ધાંતનાં પદોને તત્વાર્થ જાણીને તેમની અનુજ્ઞા મેળવી, ધન્ય પુરૂષ મધ્યસ્થ રહી દેશના કરે. [ ૫] . Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ, ( टीका ) सुगुरोः संविनगीतार्थाचार्यस्य समीपे सम्यक् पौर्वापर्यपालोचनेन सिद्धांतपदानामागमवाक्यानां पदार्थवाक्यार्थमहावाक्याथैदंपर्यार्थप्रकारेण मुणिततत्वार्थो विज्ञातपरमार्थः उक्तंच. पयवक्क महावक्कय-अइदंपज्जत्थवत्थु चत्तारि । मुपभावावगमंमी-हंदि पगारा विणिद्दिष्टा ॥ .: संपुन्नेहिं जायइ-भावस्सय अवगमो इहरहाउ, होइ विवज्जासोविहु-अणिहफलओ य सो नियमा. ( इति ) एवंविधोपि गुरूणानुज्ञातो-न स्वातंत्र्येण मौखर्यास्थैर्यातिरेका, दतएव धन्यो-धर्मधनार्हत्वान्मध्यस्थः स्वपक्षपरपक्षयो रागद्वेषरहितः सद्भूतवादी धर्मदेशनां कथां करोतीति. ____ो अर्थ. સુગુરૂ એટલે સંવિગ્ન ગીતાર્થ આચાર્ય પાસે સમ્યક એટલે પૂર્વીપર પર્યાલયના પૂર્વક સિદ્ધાંતના પદને પદાર્થ, વાક્યર્થ, મહા વાક્ષાર્થ, તથા ઔદંપયાની રીતે પરમાર્થ Melने ( देशना ४३ ). हे भाटे ४हेछ :- . . પદ, વાક્ય, મહા વાક્ય, અને ઐદંપર્ય એમ ઈહાં ચાર વસ્તુ છે, તે શ્રતને ભાવ જાણવાનો પ્રકાર કહ્યા છે. એ ચારે સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે, તે સિવાય વખતે વિપસ પણ થઈ જાય, અને વિપસ તે નિયમ અનિષ્ટ ફળ આપે છે. એવો છતાં પણ વળી તે ગુરૂની અનુજ્ઞા લઈને દેશના કરે, નહિ કે વાચાળપણ તથા અસ્થિરપણાથી સ્વતંત્ર બનીને. એવી રીતે ધન્ય એટલે ધર્મ ધનને લાયક, અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ, અને પરપક્ષમાં રાગ દેવ રહિત રહી, સદભૂતવાદી થઇને ધર્મદેશના કરે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. તેથ– (૮) अवगयपत्तसरुवो-तयणुग्गहहेउभांववुद्धिकरं । सुत्तभणियं परूवइ-वज्जतो दूर मुम्मग्गं ॥९६ ॥ " ( 1 ) अवगतं सम्यमवबुद्धं पात्रस्य श्रावणीयस्य प्राणिनः स्वरूप माशयो येन सोऽवगतपात्रस्वरूपः તથાદિ बालमध्यमबुद्धिबुद्धभेदात्त्रिविध पात्रं श्रावणीयं भवति तत्र વળી મૂળનો અર્થ. પાત્રનું સ્વરૂપ ઓળખી, તેના અનુગ્રહના કારણે એવા ભાવને વધારનારૂં સૂત્રમાં જે કહેલું હોય, તે પ્રરૂપે અને ઉ. માર્ગને વર્જિત કરે. (૧૬) ટીકાને અર્થ. અવગત કર્યું હોય એટલે બરાબર ઓળખું હેય, પાત્રનું એટલે સંભળાવવા એગ્ય પ્રાણિનું સ્વરૂપ એટલે આશય જેણે તે અવગત માત્ર સ્વરૂપ કહેવાય. તે આ રીતે કે, બાળ, મધ્યમ બુદ્ધિ, અને બુધના ભેદે કરી સંભળાવવા યોગ્ય પાત્ર ત્રણ પ્રકારે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - - - बालः पश्यतिलिंग-मध्यमबुद्धिर्विचारयति वृत्तं । आगमतत्त्वं बुदः-परीक्षते सर्वयत्नेन ॥१॥ सम्यग्लोचविधानंयनुपानकत्वमय धराशय्या । प्रहरद्वयं रजन्यां स्वापः शीतोष्णसहनं तु ॥२॥ षष्टाष्टमादिरूपं-चित्रं पाह्यं सपो महाकष्ट । अल्पोपकरणसंधारण च तच्छुद्धता पैव ॥ ३ ॥ गुर्वी पिंडविशुद्धिश्चित्रा द्रव्याघभिग्रहाश्चैव । विकृतीनां संत्याग-स्तथैकसिकथादिपारणकं ॥ ४॥ अनियतविहारकल्पःकायोत्सर्गादिकरणमनिशंच । इत्यादि बाह्यमुच्चैः कयनीयं भवति बालस्य ॥ ५ ॥ मध्यमबुद्धे स्त्वीर्या-समितिप्रभृति त्रिकोटिपरिशुद्ध । आआतमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तं ॥ ६ ॥ अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः-परमं कल्याणमिच्छद्भिः ॥ ७ ॥ एतत्सचिवस्य सदा-साधोनियमान भवभयं भवति । भवति च બાળ હોય તે લિંગ જુવે છે, મધ્યમ બુદ્ધિ આચાર વિચારે છે, અને બુદ્ધ હેય છે, તે સર્વ યત્ન કરી આગમના તત્વને પરખે છે [ 1 ] ત્યાં બરાબર લેચ કરે, ઉઘાડા પગ રાખવા, જમીનપર સુવું, તે ફકત બે પર સૂવું, શીત ઉષ્ણુ સહન ३२५i. [२] છઠ આઠમ વગેરે અનેક પ્રકારનું બાહ્ય તપ, મહા કષ્ટ, અલ્પ ઉપકરણ ધારવા ते, तर तेनी शुता. ( 3 ) भाटी (43 qि&, भने ARना व्यादिना नियम, વિકૃતિ ત્યાગ, એક સિકથ વગેરથી નિયમિત પારણું. (૪) અનિયત વિહાર, નિરંતર કાયેત્સર્ગ વગેરે કરવા તે ઈત્યાદિક બાહ્ય પ્રવૃત્તિ બાળ વિસ્તારીને કહેવી. [ પ ] મધ્યમ બુદ્ધિને ઇ સમિતિ વગેરે ત્રિકટિ પરિશુદ્ધ અને આદિ, અંત તથા મધ્યમાં હિતકારક साधुनो माया२ ४४ी मतावो. (१) ( ) ५२म त्याने ४२७ता साધુઓએ પ્રવચનની માતાની માફક આઠ માતાઓ નિયમી નિરંતર સંભાળવી. (૭) એ પ્રવચન માતાઓ સહિત સાધુને નિયમો સંસારનું ભય રહેતું નથી. વળી Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રક૨ણ, हितमत्यंत - फलदं विधिना गमग्रहणं ॥ ८ ॥ गुरुपारतंत्र्यमेव च-तहुमानात्सदाशयानुगतं । परमगुरुप्राप्तेरिह-बीजं तस्माच्च मोक्ष इति ॥ ९ ॥ इत्यादिसाधुवृत्तं - मध्यमबुद्धेः सदा समाख्येयं । आगमतत्वं तु परं - बुक्स्य भावप्रधानं तु ॥ १० ॥ वचनाराधनया खलु धर्मस्तद्वाधयात्वधर्म इति । इदमत्र धर्मगुह्यं —— सर्वस्वं चैतदेवास्य ॥ ११ ॥ · इत्यादि अथवा पारिणामिकापारिणामिकातिपारिणामिकभेदात्त्रिविधं पात्र मित्यादि पात्रस्वरूपमवगम्य श्रद्धावस्तस्यानुग्रहहेतुरूपकारी यो भावः शुभपरिणामस्तस्य वृद्धिकरं तदपि सूत्रभणितमागमोक्तं प्ररूपयति व्याचष्टे वर्जयन्नुत्सृजन् दूरं यथा भवत्येवमुन्मार्ग मोक्षपती पांवर्त्तिनींअर्थमिहाभिप्रायः- सम्यक् पात्रस्वरूपमवगम्य तद्भाववृद्धिकारका E નિધિએ કરીને આગમ ગ્રહણ કરવું, તે ફળ આપે છે. [ ૮ 3 બહુમાન પૂર્વ નિર્મૂળ આશય રાખીને ગુરૂના પરત ંત્રપણે રહેવુ, તેજ પરમ ગુરૂ પામવાનું જ છે, અને તેથીજ માક્ષ થાય છે. [ ૯ ] ઇત્યાદિક સાધુના આચાર મધ્યમ બુદ્ધિને હમેશાં કહી સંભળાવવા, અને ભાવ પ્રધાન આગમ તત્વ તો કેવળ મુદ્દેનેજ સમજાવવુ. [ ૯–૧૦ ] વચનની આરાધનાવડે ધર્મ છે, અને તેની ખાધા કરતાં અધર્મ છે, એ ધર્મનું ગુહ્ય છે, અને એજ એનું સર્વસ્વ છે. ઇત્યાદિક વાતા મુધનેજ કહેવી. [ ૧૧ ] અથવા પારિામિક, અપારિામિક, અને અતિપારિણામિક એ ભેદવડે . પાત્ર ત્રણ પ્રકારના છે; ત્યાદિક પાત્રનું સ્વરૂપ સમજીને શ્રદ્દાવત પુરૂષ તે પાત્રના અનુગ્રહના હેતુ એટલે ઉપકારક જે ભાવ એટલે શુભ પરિણામ તેની વૃદ્ધિનુ કરનાર તે પણ વળી સૂત્ર બણિત એટલે આગમાત હાય, તેને પ્રરૂપે અને ઉન્માર્ગ એટલે મેક્ષથી પ્રતિકુળ વાટ તેને દુરથી વ ં, મતલમ એ કે, સમ્યક રીતે પાત્રનું સ્વરૂપ સમજીને તેના ભાવને વધારનારી, Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાથે, ૭. मनुसत्यादिदोषरहितां सिद्धांतमार्गानुत्तीर्णा देशनां विदधाति, श्रेणिकं प्रति निग्रंथसाधुवत. - તથા િ. ___ मगहाजणवयअवयंस-रायगिहनगरनायगों हुत्या । दुत्थियजणपरिपालण-पउणमणो सेणिओ. राया ॥ १ ॥ सो. अन्नदिणे सह चलिरफारसिंगारसारसुध्धंतो । सरहसः नमंतसामंत-मंतिसंदोहसंजुत्तो ॥ २॥ हयगयरहवरपाइक-चक्कअर्कतसयलदिसिचको । हत्थिगओ सियचामरकयसोहो धरियसिछत्तो ॥ ३ ॥ पुरओ पयट्टमागह-मंडलगिजतकंतकित्तिभरो । पत्तो विहारजत्ताइ–चेइए मंडिकुच्छिसि ॥ ४ ॥ तत्थुवविठं हिठा तरूणो तरुणं निएवि मुणि. मेगं । रइ रहियं पिवः मयणं:-सुरूव मियः चिंतइ नरिंदो। ॥ ५ ॥ अज्जस्सः अहो व અનુત્યાદિક દોષથી રહિત, અને સિદ્ધાંતના માર્ગને અનુસરતી દેશના કરે, જેમ શ્રેણિક પ્રત્યે નિગ્રંથ સાધુએ દેશના કરી તેમ. નિય મુનિની કથા આ રીતે છે. મગધ દેશના મુગટ સમાન રાજગૃહ નગર શ્રેણિક નામે રાજા હતો, તે દુઃસ્થિત જનતે પરિપાલન કરવામાં તત્પર રહેતો. [ 1 ] તે એક વેળા સાથે ચાલતાં શૃંગાર શોભિત અંતે ઉરથી તથા દોડમદોડા કરી નમતા સામંત અને મંત્રિના સમુહથી જોડાઈને, ( ૨ ) ઘડા, હાથી, રથ અને પદાતિના લશ્કરથી આખા દિશાચક્રને દબાવતે થકે, તથા હાથીપર ચડીને વેત ચામરોથી વીંજાતે થકે, મસ્તકે છત્ર ધરાવીને ચાલવા લાગ્યો. [૩] અને, તેની આગળ ચાલતા ભાટ, ચારણ, તેની ભારે સરસ કીર્તિ ગાવા લાગ્યા; એમ વિહાર યાત્રાએ કરીને તે મંડિતકુક્ષિ નામના દૈત્યમાં [ વનમાં ] આવી ચડે. [૪] ત્યાં ઝાડની નીચે બેઠેલા એક તરૂણ મુનિ, કે જે જાણે રતિ રહિત કામદેવ હેય, વ રૂપવાન દેખાતો હતો, તેને જોઈને આવું ચિંતવવા લાગે. (૫) આ આર્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, मो-अहो सुरूवं अहो अहो मुत्ती। खंती अहो पहाणा-भोगेसु अहो असंगतं ॥ ६॥ मा नमिय तस्स पाए-कयंजली नाइदूरगो भणइ । तरुणतणाव अज्जो-उवद्विषो कीस सामनो ? ॥ ७ ॥ तो त्यणुगइहे-सहेजअं सुधभाववुद्धिकरं । क्वाणुरूव मेवं गिरं महेसी वएसी यः ॥ ८ ॥ मगहेस अणाहो ई-नाहो मह विजई नहु नरिंद । अणुकंपगं मुहिं वा-नहु किंचि सरेमि है इत्य ॥९॥ तेणा है पडिवनो-दिक्खं बहुदुक्खलक्ख. खयजणणि । अह हासवसविसप्पंत-दंतकंती भणइ राया ॥ १० ॥ वरलक्खणर्वजणगुणपिमुणियबहुविहवित्थरस्सा वि । तुह मुणिपहु कह नाहो-न आसि अणुकंपग मुही वा ! ॥ ११ ॥ तो होमि अहं नाहो-तुझं बहुसयणपरियणसमेओ । अनसु विसयसुक्ख-सुदुल्लहं पुणवि माणुस्सं ॥ १२ ॥ तो सिद्धताणुगयं निवमणअणुवित्तिविरहियं निउणं । 'जुत्तिसजुत्तं एयं Y३५ वर्ष जुयो, ३५ नुवो, भुति [ ] gal, STH क्षति. ( क्षम) , तथा मोगमा अ g ! [ 8 ] मेम डीने त तेना य२९ नमी, बाय बाने વાજબી છેટે ઉભા રહી કહેવા લાગે કે, હે આવ્યું ! તે ભર જુવાનીમાં આ પ્રમણપણું કાં ઉઠાવ્યું છે? [ ૬-૭ ] ત્યારે તે મહર્ષિ તેના અનુગ્રહ માટે હેતુવાળી, શુદ્ધ ભાવને વધારનાર, અને પાત્રાનુરૂપ વાણી બેલ્યા કે, હે મગધેશ્વર ! હું અનાથ છું, એટલે કે હે નરેંદ્ર ! મારો નાથ કોઈ નથી. મને ઇહાં કઈ મારા અનુકંપક કે સુત સગાં નથી सासरतो. (-४) તેથી જ મેં લા દુઃખને ક્ષય કરનારી આ દીક્ષા લીધી છે. ( આ સાંભળીને કે ४२ रा या तनी uilt तातो 43। योध्या:-[ १० ] हे मुनी५२ ! तमे તમારા લક્ષણ, વ્યંજન, અને ગુણ ઉપરથી તે ભારે વૈભવવાળા હશે, એમ દેખાય છે. તે પછી તમારે નાથ કે અનુકંપક કે સુત કેમ નહિ હોય ? [ 1 ] અને કદાચ તેમ હેય, તે છે ઘણા વજન પરિવારવાળે હું જ તમારે નાથ થવું છું. તું વિષયસુખ ભગવ, ફરીને મનુષ્યભવ મળ દુર્લભ છે. [ ૧૨ ] ત્યારે તે મુનિ રાજાના મનની અનુ Page #83 -------------------------------------------------------------------------- ________________ लार साधु. %3 फुडक्खरं जंपियं मुणिणा ॥ १३ ॥ भो भो सेणिय नरवर-तुम अणा होसि अप्पणावि धुवं । तो अप्पणा अणाहो-परेसि नाहो कहं होसि ?. ॥ १४ ॥ एवं वुत्तो संतो-संभंतो नरको इमं आह । घरंग बलजुओ ईनिरुवम भोगेहि कलिओ है ॥ १५ ॥ आणा इस्सरियसमिद्ध-रज्जजुत्तो अहं तओ तुमए । वुत्तो कहं अणाहो-वयम मुसमा हु तं भंते ॥ १६॥ अह मुणिणा वज्जरिय-एयस्स न पत्थिवा मुणसि अत्वं । नेवय उ. स्थाणं ता-एगग्यमणो निसामेमु ॥ १७ ॥ कोसंबी. नयरीए-उवहसिय कुबेरवत्थु वित्थारो । आसि. बहुसयणवग्गो-मह जण भो सुवण पयडजसो ॥ १८ ॥ मगहाहिब मज्झ वया-पदमवइच्चिय मुदुस्सहा हुत्या । अच्छि वियणा महंती-तव्वसओ देहदाहो य ॥ १९ ॥ देहंतोभमिरमहंत-निसियकुंतु व्ब असणिनिहउ व्य । अगाढनय વૃત્તિ નહિ કરતાં સિદ્ધાંતના અનુસાર બરોબર રીતે યુક્તિયુક્ત, અને છુટાક્ષરપણે આવું બોલ્યા કે, હે શ્રેણિક ! તું પતેજ અનાથ છે, તે પોતે અનાથ છતાં તું બીજાને નાથ शा त य श ? ( १३-१४ ) એમ મુનિએ કહ્યાથી રાજા સંભ્રાંત થઈ એમ છે કે, હું ચતુરંગી સેનાથી પરિવરે છું નિરૂપમ ભેચ મેળવી શકું છું, અને આજ્ઞા અર્ધવાળા રાજયથી યુક્ત છું, છતાં તમે મને અનાથ કેમ કહ્યા? માટે હે પૂજ્ય! જૂઠું બોલ માં. [ ૧૫-૧૬ ] હવે મુનિ બેલ્યા કે, હે રાજન ! આ વાતના અર્થને તથા ઉત્થાન મળમંડાણ ને તું જાણતો નથી, માટે એકાગ્ર મન રાખી સાંભળ. ( ૧૭ ) કૈલાંબી નગરીમાં કુબેરની ઋદ્ધિને પણ હસનાર, અને મેટા સ્વજન વર્ગવાળો, તથા જગત પ્રસિદ્ધ યશવાળા મારે " બાપ હો. ( ૧૮ ) હવે હે મગધેશ્વર ! મને ત્યાં પહેલી વયમાં જ અતિ દુરસહ આંખની વેદના થવા લાગી, અને તેના વિશે શરીરે દાહ થવા લાગે. (૧૮) તે વેળાએ મારા દેહમાં જાણે મોટાં તીણ ભાલાં ભમતાં હોય, અથવા તે હું Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. પીડા-મોન વિવસો ગદ્દે નાગો ॥ ૨૦ વદુમંતતંત્રના વિ. जणो मम करेइ तेगिच्छं । नय मोएइ दुहाओ - अणाइया निव इमा બળ્ ॥ ૨૨ ॥. મમાળળ નામો-નિર્દે સનસાપ ફેફ વિજ્ઞાન્ । નય મોપેડ મુદ્દાઓ-ગળાઢવા નિય મા મા ॥ ૨૨ : વાળવાદ-धोइय- वयणा जणणीवि झूरए बहुयं । नय मोएइ दुहाओ - अणाहया નિવ મા મા ॥ ૨૨ | ાિયન્ય વિમૂઢનિદ્ઘાળા, સ્મૃતિ તદ્ સંપૂ | નય. મોયંતિ કુદ્દામો-બળાઠ્યા નિય મા મા ॥ ૨૪ ॥ ૭૦ भयणीउ वाम करयल - संठियवयणा रुयंति निहुयंसरं । नय मोयंति દુહાઓ-ગળાડા નિય મા. મÃ ॥ ૨૧ ૫૩મુપાળમોયળ–વિષેवेणाभरणप्रमुवावास । नयणेहि अंसुपुन्नेहिं - सिंचिरी मज्झ वच्छयल ॥ ૨૬ ॥ વૃત્તાક દિંતિ–વનંતિ ડ્યૂરેક્ મારિયાવિ વડું, નવ મો · વજ્રથી હણાયા હાઉં, તેમ તે અતિ આકરી આંખની પીડાથી ખેડેાશ થઇ પડયા. ( ૨૦ ) ત્યારે ધણા માંત્ર, તંત્ર, વિદ્યાના જાણુતાર જતા મારી ચિકિત્સા કરવા લાગ્યા, પણ ક્રાઇ પણ દુ:ખથી, ડાવી શકયા નહિ. હે રાજન! એ મારી અનાથતા છે. ( ૨૧ ) મારા કારણે મારા બાપ ધરનું સવૅ ધન આપવા તૈયાર થયા, પણ મને દુઃખથી છેડાવી શકયા નહિ. હું રાજન! એ મારી અનાથતા છે. ( ૨૨ ) આંસુઓના પ્રવાહથી મુખને ધાતી, મારી મા બહુ ઝુરવા લાગી, પશુ મને દુઃખથી છેડાવી શકી નહિ.. હે રાજન ! એ મારી અનાથતા છે. [ ૨૭ ] શું કરવુ તેમાં મુઝાઇ પડીને મારા રાવા લાગ્યા, પણ મને દુઃખથી છેડાવી શકયા નહિ. હે રાજન્ ! છે. (૨૪) નાના મોટા ભાઇ મારી અનાથતા મારી મહેતા પ્રખી હથેલીએ માઢું રાખીને ગભીર સ્વરે રેવા લાગી, પણ મને દુઃખથી બેડાવી શકી નહિ. હે રાજન ! એ મારી અનાથતા છે. [૨૫] વળી મારી સ્ત્રી ખાનપાન અને શણગાર વગેરે કામ છેડીને આંસુ ભરેલા તેથી મારી છાતીને ભીંજવતી રહી, મારા પઢખાથી ક્ષણ વાર પણ દૂર નહિ થતાં બહુ ઝુરવા લાગી, પણ. Page #85 -------------------------------------------------------------------------- ________________ माप साधु. ७१ दुहाओ-अणाहया निव इमा मज्झ ॥ २७ ॥ कहमवि अणियत्तीअच्छि वियणाइ थेवमित्तपि । अहह इह नत्थि कोविहु-नाहो इय चिंतयंतेणं ॥ २८ ॥ विहिया मए पइन्ना-जइ मुंचिज्जा इमाइ वियणाए तो चत्तसव्वसंगो-काहं अणगारियं पवरं ॥ २९ ॥ एवं विहियपइन्नस्स मज्झ रयणीइ आगया निद्दा । खय मुवगया य वियणा-जाओ म्हि पुणं नवसरीरो ॥ ३० ॥ जाए पभायसमएतत्तो आपुच्छिउँ सयणवग्गं । सिरि सव्वन्नुपणीयं-सुद्धं दिक्खं पवनो है ॥ ३१ ॥ भो भो रायगिहेसर-परस्स तह अप्पणो तदुभयस्स । सचराचर जियलोयस्स-तयणु नाहो अहं जाओ ॥ ३२ ॥ तथा इमा हु अन्नावि अणाहया निवा-तमेगचित्तो निहुओ मुणेहि । निहंठधम्म लहियाणवी जहा-सीयंति एगे बहु कायरा नरा ॥ ३३ ॥ .. મને દુઃખથી છોડાવી શકી નહિ. હે રાજન ! એ મારી અનાથતા છે. [ ૨૬-૨૭ ] આમ કઈ રીતે પણ લગાર માત્ર આંખની પીડા ઓછી નહિ પડતાં મેં ચિંતવ્યું કે, હાય હાય ! હાં કોઈ પણ નાથ [ રક્ષક ] નથી, અને એમ ચિંતવીને મેં પ્રતિજ્ઞા કરી કે, જો આ वेहनाथी भु, तो सर्वनी संग छोडीने उत्तम सनगारीमा [२८-२४ ] .. એમ પ્રતિજ્ઞા કરીને સૂતેલા મુજને રાતે ઉંઘ આવી ગઈ અને વેદના બંધ થઈ ४, मेटले गरे ना १२२वाय। थ गयो. [ 3.] या प्रमात यता स्वान વર્ગની રજા લઈને મેં આ સર્વરપ્રણીત શુદ્ધ દીક્ષા લીધી છે. (૩૧) હે રાજગૃહના માલેક! ત્યારથી હું પિતાને, પરને અને તદુભય [ તે બને ને નાથ થયો છું. [ ૩૨ ] वाम ता ; - હે રાજન ! આ પણ એક જાતની અનાથતા છે, તેને તું એક ચિત્તથી સાંભળી જેમકે કેટલાએક કાતર માણસે નિગ્રંથ ધર્મ પામીને પણ સદાય છે. [ ૭૩ ] Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ......... ... ........... .. जो पम्वइत्ताण महन्वयाणि-सम्मंय नो फासई पमाया । अणिग्गपाय रसेम गिदे-न मूलओ छिंदइ बंधणं से ॥ ३४ ॥ आउत्तया नरस न अत्यि काई-हरियाइ भासाइ तहे सणाए । आपाण निक्खेवदुरांच्छणाए-न वीरमायं अणुजाइमग्गं ॥ ३५ ॥ चिरंपि से मुंडर्स भविता-अथिरचए तवनियमेहिं भेडे । चिरंपि अपाण किलेइसत्तान पारए होइ हु संपराए । ३६ ॥ पुल्ले व मुट्ठी जह से असारेअयंतिए कूडकहावणे वा । राढामणीवेरुलिपपगासे-अमहग्घए होइ हु जाणएमु ॥ ३७ ॥ कुसीललिंगं इह धारइत्ता-इसिज्मयं जीविय व्हइत्ता असंजए संजय लप्पमाणे-विणिघाय मावज्जइ से चिरंपि ॥ ३८ ॥ . विसं तु पीयं जह कालकूड-हणाइ सत्यं जह कुग्गहीयं । एमेव धमो विसओववनो-हणाइ वेयाल इवा विवन्नो ॥ ३९ ॥ जे लक्खणं सुमिण पउजमाणे-निमित्त कोऊहलसंपगाढे । कुहेड विज्जासवदारजीवी જે પ્રવજ્યા લઈને મહાવ્રતોને પ્રમાદી થઈ બરોબર નહિ પાળે, અને આત્માને વ્યાકુળ બનાવી રસોમાં ગૃહ થાય, તે બંધનને મૂળથી કાપી શકે નહિ. [૩૪] જેને ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિપણિકા, અને પારિસ્થાક્ષેપનિકા એ પાંચે સુમતિઓમાં ઉપયોગ ન હોય, તે વીર પુના માર્ગે ચાલી શકે નહિ. [ ૩૫ ] તે લાંબા વખત સુધી મુડેલે છતાં પણ અસ્થિર વતવાળે, અને તપ નિયમથી ભ્રષ્ટ રહીને, પિતાને લાંબા કલેશમાં ઉતારીને પણ સંસારને છેડે નહિ પામી શકે. [ ૩૬ ] તે પિકળ મૂહની માફક અથવા કૂડા નાણાની માફક, અથવા કાચ મણિના માફક જાણકાર જનોમાં કીમત વગરને થઈ પડે છે. (૩૭) આ રીતે ઈહિ કુશીળિયાનું ધરીને ઋષિ જેવી જીંદગી બતાવતા य! असंपतिमा पाताने संयत जीन पि विनिधीत (निपात ) पाने छ. [३८] જેમ કાલકૂટ વિષ પીવામાં આવ્યું હોય, અથવા શાસ્ત્ર ઉલટી રીતે પકડવામાં આવ્યું હોય, તે તે હણે છે, તેમ વિષય સહિત ધર્મ ભયંકર વેતાલની માફક હણે છે. ( ૩ ) જે મુનિ થઈને લક્ષણ અને સ્વમનાં ફળ કહે, નિમિત્ત અને કહળમાં વળગે Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. न यच्छई सरणं तंमि काले ॥ ४० ॥ तमंतमेणे बउसे असीणे — सया दुही विप्परिया बेइ । संघावई नगर तिरिक्खजोणि-मोर्ण विरा हित्तु असारूबे ॥ ४१ ॥ उद्देसियं कीयगढं नियागं-न मुंबई किंचि असणिज्जं । अग्गीव वा सम्बभक्खी भवित्ता--इओ चुए गच्छ ટ્ટુ વારં ॥ ૪૨ ॥ B न तं अरी कंठछित्ता करेइ-जं से करे अप्पाणया दुरप्पा से नाहिई मच्चुमुहं तु पत्ते - पच्छाणुतावेण दयाविहणे ॥ ४३ ॥ निरट्ठिया नग्गरुई तस्स - जे उत्तिम विवज्जास मेइ । इमेवि से नत्थि परेवि लोए - दुहओवि से झीय तत्थ लोए ॥ ४४ ॥ एमेव हाजींदकुसीलरुवेमग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररी विवा भोगरसाणुगिद्दो- निरट्ठसोया परियाव मे ॥ ४५ ॥ सुच्चाणु मेहावि सुभासियं इमं - अणुसासणं રહે, હેડ [ કાહેડા ] તથા વૈદ્યક વગેરે આશ્રવ દ્વારથી આજીવિકા કરે, તેને તે બધું તે કાળમાં [ મૃત્યુના ટાંકણે ] કઈં પણ બચાવ કરી શકનાર નથી. [ ૪૦ ] તમતમીન ( ધેર અજ્ઞાની ), બકુરા [ કાબરા ચારિત્રવાળા ] અને અશીલ [ શીલહીન ] જે હાય, હમેશ દુ:ખી રહી વિપર્વસ [ મિથ્યાત્વ ]ને પામે છે. તે અસાધુ બની મુનિપણું વિરાધીને નરક અને તિર્યંચની યોનિમાં રઝળે છે. [ ૪૧ ] જે ઔદ્દેશિક, ક્રીતકૃત, નિયાગદોષવાળું એવું ક ંઇ પણુ અનેષણીય મૂકે નહિ, પણ અગ્નિની માફક સર્વભક્ષી થઇને રહે, તે અહીંથી મરી ભારે ભુંડાં સ્થળને પામે છે. ( ૪૨ ) ગળું કાપનાર દુશ્મન એટલુ નુકશાન કરી શકે નહિ, જેટલુ તે દુરાત્મા પોતાના હાથેજ કરે છે. છતાં તે જ્યારે માતના મુખમાં પડશે, ત્યારેજ તેને જાણી શકશે, અને પશ્ચાત્તાપ કરો, તેપણુ ક્રાઇ તેનાપર દયા કરનાર વથી. [ ૪૩ ] જે ઉત્તમ અર્થમાં વિપાસ પામે છે, તે નમ્ર રહેવાની રૂચિ નિરર્થક છે. તેને આ લોક પણ નથી, અને - પરલોક નથી, તેના અંતે લેાક બગડે છે. ( ૪૪ ) એજ રીતે યથા ંદ અને કુશલિયા જિનેશ્વરના માર્ગને વિરાધી ભોગ રસમાં બૃદ્ધ રહી પુરર પક્ષીની માફક નિરર્થક શોક કરીતે ૧૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री ध न ४२९१. माणगुणोववेयं । मागं इसीलाण जहाय सर्व-महानियंठाण वए - परिचमायारगुणण्णिए तओ-अणुत्तरं संजम पालियाणं । निरावसैसे खबियाण कर्म-उबेइ ठाणं विउलुतमं धुर्व ॥ ४७ ॥ एवुग्गदंतेवि महातवोहणे-महामुणी महापइने महायसे । महानियंडिज मिणं महासुर्यसे हए महया वित्थरेणं ॥ ४८ ॥ । एवं विमुदं समयाणुषद्धंमुदेसणं साहुकयं निसम्म । चंचतरोमं च पर्वगत्तो कयंजली आह इमं नरिंदो ॥ ४९ ॥ तुझं मुलद्धं खुमणुस्सजम्म-लामा सुलदा य तुमे महेसी । तुम्भे सणाहा य सबंधवा य-जे भे ठिया मग्गि जिणुत्तमाणं ॥ ५० ॥ પરિતાપ પામે છે. [૪૫] આ એ જ્ઞાન ગુણયુક્ત સુભાષિત અનુશાસન [ શિખામણ ] સાંભળીને બુદ્ધિમાન પુષે કુશળિયાને સઘળે માર્ગ છોડીને મહા નિર્ચથેના માર્ગે यास. (६) ' માટે જે ચારિત્ર અને આચાર ગુણથી યુક્ત રહી અનુસર સંયમ પાળે, તે સઘળાં કર્મ ખપાવી અતિ ઉત્તમ શાશ્વત સ્થાન પામે. (૪૭) આ રીતે તે ઉગ્ર, દાંત, મહા તપોધન, મહા પ્રતિજ્ઞાવાન, મહા યશ, મહા મુનિ શ્રેણિક રાજાને આ મહા નિગ્રંથીય મહા શ્રત મેટા વિસ્તારથી સંભળાવતા હવા. [ ૪૮ ] આ રીતે સાધુકૃત સમયાનુસારી વિડ દેશના સાંભળીને ચંચળ થએલા તેમાંથી છવાયેલ શરીરવાળે રાજા અંજલિ જોડીને આમ કહેવા લાગે – હે મહર્ષિ ! તારૂં મનુષ્ય જન્મ સુલબ્ધ છે, અને તમે રૂડી રીતે લાભ મેળવ્યા છે. તમેજ સનાથ અને બાંધવ છે કે, જે માટે તમે જીનેશ્વરના भार्गमा २६॥ 21. (५) Page #89 -------------------------------------------------------------------------- ________________ नाव सा. तुमेव नाहो सि अणाहयाण-जीवाण सव्वाण चराचराण । अ. पाहया मुठ्ठ वदंसिया मे-इच्छामि संमं अणुसहि मेयं ॥ ५१ ॥ जो शुच्छिऊणं तुह झाण विग्यो-मए को कोवि महानियंठ । निमंतिया जं पहु भोगकज्जे-पसीय सव्वंमि तयं खमेसु ॥ ५२ ॥ एवं थुगित्ताम: स रायसीहो-महंतमत्तीइ णगारसीई । पहिवित्तो परिवारजुत्तो-पत्तो नरिंदो निययंमि ठाणे ॥ ५३ ॥ साहूवि मुद्धाइ स देसणाए-चिरं विबोहितु पभूपभब्वे । खक्तुि सब्बंपिङ कमजालं-पत्तो महाणंदपयं महप्पा ॥ ५४ ॥ . एवं जगत्त्रितयविस्मयकारि हारिनिग्रंथसाधुवृषभस्य निशम्य वृत्तं । सत्सायो गुरुसमीपविबुद्धतस्याःसंशुद्धदेशनविधौ कुरुत प्रयत्न ॥ ५५ ॥ ॥ इति निग्रंथसाधुकथा ॥ તમેજ સઘળા ચરાચર અનાથ છના નાથ છે. મને તમે ઘણી સરસ રીતે અનાથતા સમજાવી. આ અનુશિષ્ટિ [ શીખામણ ને હું રૂડી રીતે ઇચ્છું છું. [૫] હે મહા નિય! મેં આટલા સવાલો કરીને તમારા ધ્યાનમાં જે કાંઇ વિધ પાડે છે, તથા તમને ભોગના માટે નિમંત્રિત કર્યો, તે બધું મેહેરબાની કરીને માફ કરશે. [ પર ] આ રીતે તે સિંહ સમાન અનગારને તે સિંહ સમાન રાજા મેરી ભક્તિથી સ્તવને હર્ષિત જ પકે, પરિવારની સાથે પિતાના સ્થાને આવ્યો. (૫૩) અને તે મહાત્મા સાધુ પણ શુદ્ધ દેશનાવડે ચિરંકાળ ઘણા ભવ્યને પ્રતિબધી સઘળાં કર્મ ખપાવી મહાનંદપદને પામ્યા (૫૪) આ રીતે ત્રણ જગતને વિસ્મયકારક અને મનોહર નિગ્રંથા મહા મુનિનું ચરિત્ર સાંભળીને, હે સત્સાધુઓ ! તમે ગુરૂની પાસેથી તત્ત્વ જાણીને શુદ્ધ દેશના કરવામાં પ્રયત્ન 3. (५५) એ રીતે નિથ સાતની ક્યાં છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ રત્ન પ્રકરણ ગા. देशना धर्मोपदेशः स च समनुग्रहाय समभावस्य साधारविशेषेणदातुमुचितः. किं सामायिकबाधाविधायिनीतिसंधानमायेण पात्रापात्रविचारेणेति. વૈતરતિ .. तदनुग्रहाय प्रष्टत्तावतिसंधानायोगात्,-संनिपातातुरस्य क्षीरशर्करादिनिषेधनतः कायादिप्रदानवत्. अतएव सामायिकवाधापि नास्ति, सर्वत्रानुग्रहबुद्धस्तुल्यत्वादथषा सूत्रकार एवं युक्त्यंतरमाइ. | ( 8 ) सव्वंपि जओ दाण-दिन्नं पत्तमि दायगाण हियं । દત્ત અનri– Trળે જ સુથાળ | ૭ | ( પૂર્વ પક્ષ ) દેશના એટલે ધર્મોપદેશ, તે તે ભલું કરવા ખાતર સમભાવી સાધુને બધા પ્રત્યે સરખી રીતે દેવે જોઈએ. ત્યાં વળી સામાયિક [ સમભાવ ને બાધા કરનાર, અને લગભગ નીતિને સાંધનાર, પાત્રાપાત્રના વિચારની શી જરૂર છે ? જવાબ. એ વાત એમ નથી, કેમકે ભલું કરવા પ્રવૃત્તિ કરતાં લુચ્ચાઈ નહિ ગણાય. જે માટે જેને સંનિધાન થયે હેય, તેને દુધ, સાકર દેવી બંધ કરીને કાથોજ અપાય છે, એટલા માટે જ એમ કરતાં સમભાવને બાધા પણ નથી થતી; કેમકે બધાપર અનુગ્રહ બુદ્ધિ સરખી જ રહે છે, અથવા સૂત્રકારજ બીજી યુક્તિ કહે છે. મૂળ અર્થ. - કઈ પણ દાન પાત્રમાં આપ્યું, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિ તે અનર્થ કરનાર થઈ પડે છે. ત્યારે શ્રુતદાન તે સૈ કરતાં ઉત્તમ દાન છે. [૭] Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - - - [ 20 ] सर्वमपि यतो दानं वितरणं दत्तं वित्तीर्ण पात्रे-सुपांसुपो भवतीति વા-પીત્રાવ વિતરાજ – जीवादिपदार्थझो-यः समभावेन सर्वजीवानां । रक्षार्थमुद्यतमतिः-स यतिः पात्रं भवति दातुः ॥ इत्यादिना श्रीमदुमास्वातिवाचकवर्णिताय-दायकानां दाहणां हितं कल्याणकारि भवतीति शेषः-इतरथा कुपात्रायानिरुद्धाश्रवद्वाराय-दत्तपिति प्रकृत-मनर्थजनकं संसारदुःखकारणं स्यादिति गम्यते. किंचातः प्रधानदानं च वर्तते श्रुतदानं देशनादिरूपमिति ततः किमित्याहः છે મૃત્યું सुट्ट्यरं च न देयं-एय मपसमि नीयततेहिं । इय देसणा विसुद्धा-इहरामिच्छत्सगमणाई ॥९८ ॥ ટીકાને અર્થ. જે માટે સઘળું પણ દાન પાત્રને એટલે ઉચિત ગ્રાહકને આપ્યું હોય, તેજ દાયક એટલે દેનારને હિત એટલે કલ્યાણકારિ થાય છે. ત્યાં ઉચિત પાત્ર તે શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે આ રીતે વર્ણવેલ છે – જે જીવાદિક પદાર્થોને જાણનાર હેઇ, સમભાવથી સર્વ છાની રક્ષા કરવામાં ઉજમાળ હેય, તે યતિ દાન દેનારને પાત્ર છે. ઇતરથા એટલે બીજી રીતે અર્થાત, આશ્રવ [ પ પ ] નાં દ્વાર ખુલ્લાં રાખનાર કુપાત્રને દીધેલું દાન અનર્થજનક એટલે સંસાર વધારનાર થાય છે. એથી શું થયું તે કહે છે, ત્યારે દેશનાદિરૂપ શ્રુતદાન એ તે પ્રધાન દાનજ છે. તેથી શું થયું, તે કહે છે – મૂળને અર્થ. માટે આ શ્રુત દાનને તે ખાસ કરીને તત્વના જાણ પુરૂએ અપાત્રમાં નહિ આપવું. એ રીતે જ વિશુદ્ધ દેશના ગણાય છે. બીજી રીતે વર્તતાં તે તેનાથી મિથ્યાત્વપર જવાય છે. (૯૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - (ટી) मुष्टुतरमतिशयेन-चकारस्यावधारणार्थत्वा-भदेयमेवै तत् श्रुतोपदेशादिदानमपात्राय-सप्तम्याश्चतुर्थ्यर्थत्वात्-झाततत्वैर्विदितागमसझवैः उक्तंच रचो दुद्द्यो मूढो-पुथ्वं युगाहिओ य चचारि, अवएसस्स अपरिहा-अरिहो पुण होइ मनत्यो. इत्यपात्राणां परिहारेण पात्राणांचौचित्यवृत्त्या देशनापि क्रियमापाशुदाभिधीयते. इतरथान्यथा क्रियमाणायां तस्यां श्रोत्हणां मिथ्यात्वगमनमादिचम्दानदेषातिशयाद्भक्तपानशय्याव्यवच्छेदादयः प्राणहान्यादयश्च देशकस्य दोषाः संभवतीत्यतएव भावानुवृत्तिसारोगीतार्थः श्लाध्यते. ટીકાને અર્થ. સુન્દુત્તર એટલે અતિશયે કરીને ઈહાં ચકાર અવધારણળે છે, તેથી ન દેવું, એટલે કે નહિજ દેવું. આ એટલે અતોપદેશાદિકરૂપ દાન, અપાત્રમાં એટલે અપાત્ર તરફ, કેમકે અહીં સાતમી વિભક્તિ એથી અર્થે છે. સાતત્વ એટલે આગમના ખરા ભાવને જાણનાર પુરૂષોએ જે માટે કહેવું છે કે– રકત, દ્વિષ્ટ, મૂઢ અને પૂર્વ બુઝાહિત એ ચાર ઉપદેશને અગ્ય છે. પણ જે મધ્યસ્થ હેય, તેજ ઉપદેશને યોગ્ય છે. અપાત્ર છોડીને પાત્રોમાં પણ ઉચિત રીતે દેશના અપાય, તે શુદ્ધ કહેવાય છે. ' તથા એટલે બીજી તે દેશના કરતાં સાંભળનારાઓ મિથ્યાત્વમાં પડે, આદિ શબ્દથી દેશને વધારે થતાં ભાત, પાણુ તથા શયા મળતી તૂટે, તથા વખતે ઉપદેશકના ખુન વગેરે પણ થાય, ઈત્યાદિ દે સંભવે છે, એટલા માટેજ ભાવાનુવૃત્તિ પ્રમાણે છે ના દેનાર ગીતાર્થ ખણાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ હર ચરવારિ मगे य जोयइ तहा-कई भावाणुवत्तणनएण, बीयाहाणं पायंच-तदुचियाणं कुणइ एसो (गीतार्थइति) ननुसूत्रभणितं प्ररूपयतीत्युक्तं, यत्पुनःसूत्रानुक्तं विवादपदं लोकानां तत्र पृच्छयमानानां गीतार्थानां किमुचितमित्याह. છે મુર્જો जंच न सुत्ते बिहियं-नय पडिसिहं जणंमि चिररूदं । समहविगप्पियदोसा-तंपि न दूसंति गीयत्था ॥ ९९ ॥ જે માટે કહેવું છે કે – ગીતાર્થ હોય, તે સાંભળનારની ઈચ્છા પ્રમાણે વર્તીને તેને માર્ગમાં લાવે છે, તથા પ્રાયે ઉચિત જનમાં બીજા સ્થાન કરે છે. વારૂ, સૂત્રમાં કહેલું હોય, તે પ્રરૂપે એમ કહ્યું, તે સમજાયું. પણ જે સત્રમાં નહિ કહી હેય, એવી તેમાં વિવાદ ભરેલી વાત ચાલતી હેય, તે બાબતમાં પૂગ્ધામાં | આવે, તે માં ગીતાનું શું કરવું ઉચિત છે? આને ઉત્તર કહે છે. - મૂળનો અર્થ. જે સત્રમાં વિહિત પણ ન કર્યું હોય, અને પ્રતિબદ્ધ પણ ન કર્યું હોય, અને લોકમાં લાંબા વખતથી ચાલતું હોય, તેને પણ પિતાની મતિવડે કલા દોષથી ગીતાર્થે દૂષિત નથી કરતા. (૯) Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. [टीका ] इह चशब्दः पुनरर्थ इति-यत् पुनरर्थजातमनुष्टानं वा नैव सूत्रे सिद्धांते विहितं करणीयत्वेनोक्तं चैत्यवंदनावश्यकादिवत्, न च मतिषिद्ध-माणातिपातादिवत्, अथ च जने लोके चिररूढमज्ञातादिभावं-स्वमतिविकल्पितदोषात् स्वाभिमायसंकल्पितषणात्तद-प्यास्तामागमोक्तं न दूषयति न युक्तमेतदिति परस्यनोपदिशति संसारवृद्धिभी रखोगीतार्थाविदितागमतत्वा,-यतस्ते एवं श्रीभगवत्युक्तं पर्यालोचयति. तथाहि जे णं मंडुया अलुवा हेउवा पसिणं वा वागरणं वा अनायं वा अदिई वा अस्सुयं वा अपरिमाय वा, बहुजणमझे, आघवेइ पनवेइ परुवेइ दंसेइ निदंसेइ उवदंसेइ, से गं अरहंताण आसायणाए वइ, अरहंतपनत्तस्स ટીકાને અર્થ, અહીં ચ શબ્દ પુનરર્થે છે તેથી, અને જે બાબત કે અનુષ્ઠાન સિદ્ધાંતમાં વિહિત એટલે ચૈત્યવંદન અને આવશ્યક વગેરાની માફક કર્તવ્યરૂપે પણ નહિ કહેલ હેય, અને પ્રાણાતિપાતાદિકની માફક પ્રતિધેલ પણ નહિ હેય, તે સાથે વળી તે લોકમાં ચિરૂઢ હૈય, એટલે તે કયારથી ચાલી, તેની ખબર પડતી ન હોય, તેને પણ સંસાર વૃદ્ધિભીર ગીતા દૂષિત કરતા નથી, એટલે કે આ અયુક્ત છે, એમ બીજાને ઉપદેશતા નથી. જે માટે તેઓ શ્રી ભગવતીમાં કહેલી આવી વાત વિચારે છે – ते मा शत छ. हे म ! रे माणुस स०९या, मह, असinuया, भने म५५२५या अर्थ-हेतु-५ 3 उत्तर १२ समामा , ornपे, ४३थे, मतापे, सामित કરે કે, રજુ કરે, તે અહંત ભગવાનની તથા કેવલિઓની આશાતના કરે છે, અને તેને Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ धम्मस्स आसायणाए वट्टइ, केवलीणं आसायणाए वट्टइ, केवलिपन्नत्तस्स धम्मस्स आसायणाए. इदं च गीतार्थानां चेतसि चकास्ति-तथाहि આ છે પૂરું संविग्गा गीयतमा-विहिरसिया पुष्वसूरिणो आसि । तदसिय मायरियं-अणइसई को निवारेइ ॥ १०० ।। [ 2 ] संविग्नामंक्षुमोक्षाभिलाषिणो गीयतमत्ति पदैकदेशे पदभयोगो स्था भीमसेनो भीम इति-ततो गीता गीतार्थाः-तमपि प्रत्यये गीतार्थतमा इतिभवत्यतिशयगीतार्था इति भावस्तत्काले बहुतमागमसद्भावात्-तथा મના ધર્મની પણ આશાતના કરે છે. વળી તેમના ચિત્તમાં આ વાત પણ કરે છે કે – મળને અર્થ. પૂર્વ સૂરિઓ સંવિગ્ન ઉત્તમ ગીતાર્થ અને વિધિના રસિક હતા, તેમણે નહિ દૂધેલ આચરિતને હાલના વખતમાં અતિશય રહિત ક માણસ નિવારણ કરે ? [ ૧૦ ] • ટીકાનો અર્થ સંવિસ એટલે જલદી મેક્ષ ઈચ્છનારા, અને અતિશય ગીતાર્થ. કેમકે તેમના વખતે બહુ આગમો હતા, તથા સંવિમ હોવાથીજ વિધિ રસિક એટલે વિધિમાં જેમને રસ પડતે હતા, એવા અથત વિધિ બહુ માની પૂર્વસૂરિઓ એટલે ચિરંતન આચાર્યો હતા. તેમણે અણધેલું, એટલે અનિધેિલું. આચરિત એટલે બધા ધાર્મિક લોકમાં ચાલતા Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ विधिरसो विद्यते येषां विधिरसिका विधिवहुमानिनः-संविग्नत्वादेव पूर्वमूरयश्चिरंतनमुनिनायका आसन्नभूवन तैरदुषितमनिषिद्धमाचरितं सवैधार्मिकलोकव्यवहत-मनतिशयी विशिष्टश्रुतावध्याधतिशयषिकलः को निवारयति पूर्वपूर्वतरोत्तमाचार्याशातनाभीरूनकश्चिदिति ? तथैतदपिगीतार्थाः परिभावयसि [मूलं]] अइ साहस मेयं जं उस्सुत्त-पख्वणा कडुविवागा। जाणतेहिवि दिनइ निदेसो सुत्तयज्झत्थे ॥ १०१ ॥ ( टीका ) ज्वलज्ज्वालानलप्रवेशकारिमरसाहसादप्यधिकमतिसाहसमेतद्वर्त्तते यदुसूत्रप्ररूपणा सूत्रनिरपेक्षदेशना कटुविपाका दारुणफला जानानैरवबुध्य વ્યવહાર, તેને અનતિશયી એટલે વિશિષ્ટ શ્રત કે અવધિ વગેરે અતિશય રહિત કો માણસ પૂર્વ પૂર્વતર ઉત્તમ આચાર્યોની આશાતનાથી ડરનાર હોઇ નિવારી શકે? કેજ વળી તે ગીતા આ પણ વિચારે છે કે भूपना अर्थ. ઉત્ર પ્રરૂપણ કડવાં ફળ આપનારી છે, એવું જાણતાં છતાં પણ જેઓ સૂત્ર બાહ્ય અર્થમાં નિશ્ચય આપી દે છે, તે मति साहस छे. (१०१) An अर्थ, બળતી આગમાં પેસનાર માણસના સાહસ કરતાં, પણ અધિક આ અતિ સાહસ છે કે, સવ નિરપેક્ષ દેશના કવાં, એટલે ભયંકર ફળ આપનારી છે, એમ જાણનારા Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ८3 मानैरपि दीयते वितीर्यते निर्देशो निश्चयः सूत्रवाये जिनेंद्रागमानुक्तेर्थे वस्तुविचारे.-किमुक्तं भवति ? दुम्भासिएण इक्केण मरीई दुक्खसागरं पचों । भमिमो कोडाकोडिं-सागरसिरिनामधिजाणं ॥१॥ उस्मुत्त माचरंतो-बंधइ कम्म मुचिक्कणं जीवो । संसारं च पक्डइ-मायामोसं च कुष्वह य ॥२॥ उम्मग्गदेसओ मग्ग-नासओ गूढहिययमाइलो । . सढसीलो य ससल्यो-तिरियाउं बंधए जीवो ॥ ३ ॥ उम्मग्ग देसणाए-चरणं नासंति जिणवरिंदाणं । वायमदंसणा खलु-नहु लज्मा तारिसा दटुं ॥ ४ ॥ इत्याचागमवचनानि श्रुत्वापि स्वाग्रहग्रहास्तचेतसो यदन्यथान्यथा હોઈને પણ સૂત્ર બાહ્ય એટલે જિનાગમમાં નહિ કહેલ અર્થમાં એટલે વસ્તુ વિચારમાં તિદેશ એટલે નિશ્ચય આપી દે છે. मेटो शु , ते :મરીચિ એક દુર્ભાષિતથી દુ:ખના દરિયામાં પડી કડાક્રોડ સાગરોપમ ભ. (૧) ઉત્સવ આચરતાં જીવ ચીકણું કર્મ બાંધે છે, સંસાર વધારે છે, અને માયામૃષા કરે છે. (२) 6-मानी शना ४२नार, भानना ना रनार, या भायापी, , भने सय ७५ तिपयनु आयुष्य मा छ. [३] જેઓ ઉન્માર્ગની દેશનાથી જિનેશ્વરના ચારિત્રને નાશ કરે છે, તેવા દર્શન ભટ્ટ होने वा ५९ सा॥ नलि. ( ४ ) ... - આ વગેરે આગમનાં વચન સાંભળીને પણ પિતાના આગ્રહમાં મસ્ત બની જે Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. व्याचक्षते विदधति च-तन्महासाहसमेवा-नर्वापारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभारांगीकारादिति. વાદ–વિમાનમાર્ણવવુ જોવાથ?િ સત્ય છે પૂરું ! दीसंति य ढदृसिणो-णेगे नियमइपउत्तजुत्तीहिं । विहिपडिसेहपवत्ता-चेइयकिच्चेसु रूढेसु ॥१०२ ॥ (સી) दृश्यंते दुःपमारूपे वजडबहुले काले सिणो महासाहसिका रौद्रादपि भवपिशाचादविभ्यतोनेके निजमतिमयुक्ताभिसत्मीयबुद्धिव्या કાંઈ આડું અવળું બેલે છે, તથા કરે છે, તે મહા સાહસજ છે; કેમકે એ તે અપાર, અને અસાર સંસારરૂપ દરિઆના પેટમાં થનાર અનેક દુઃખને ભાર એકદમ અંગીકાર કરવા તુલ્ય છે. શું વાર આ રીતે આગમને અર્થ જાણીને પણ કોઈ અન્યથાવાદ કરે છે કે? હા, તેવા પણ છે. જે માટે કહે છે કે – મૂળને અર્થ. એવા પણ અનેક પ્રક્રુર લેકો દેખાય છે કે, જેઓ પિતાની મતિથી જેડેલી યુક્તિઓ વડે ચૈિત્ય સબંધી ચાલતા કૃત્યમાં હા ના પાડતા રહે છે. [ ૧૦૨ ] . . . ટીકાને અર્થ. ઝાઝા વદ જડવાળા આ દુષમા કાળમાં સિણ એટલે મહા સાહસિક અર્થાત ભયાનક ભવ પિશાચથી પણ નહિ કરનારા અનેક જ નિજ મતિ કલ્પિત યુક્તિઓથી Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. पारिताभिर्युक्तिभिरुपपत्तिभिर्विधिप्रतिषेधवृत्ता इति कासांचित् क्रियाणामागमानुतानामपि विच करणे प्रवृत्ता अन्यासामागमानिषिद्धतया चिरंतनजनाचरितानामप्यविधि —-रयुक्ता एता न कर्त्तव्या धार्मिक - रित्यंव प्रतिषेधे प्रवृत्ताः केषु १ चैत्यकृत्येषुस्नात्र कारणादिषु रूढेषु पूर्वपुरुषपरंपरया प्रसिद्धेषु पूर्वरूढिरविधिः - इदानीतनप्रवृत्तिर्विधिरित्येवं वादिनां नेके दृश्यते महासाहसिका इति. - ननु तेषां स्वमत्या धर्मार्थिनां सर्वयत्नेन तथा प्रवृत्तिर्गीतार्थेः श्ाघनीयानवेत्याह. [ મૂô ] तं पुण. विसुद्धसडा-सुयसंवायं विणा न संसंति । अवह। रिऊण नवरं - सुयाणुरूवं परूवंति ॥ ૩ ॥ ૫ એટલે પોતાની બુદ્ધિથી ઉભી કરેલી યુક્તિઓથી વિધિ પ્રતિષેધ કરતા દેખાય છે, એટલે કે કેટલીક ક્રિયા આગમમાં નથી કહીં, તે કરતા રહે છે, અને બીજી કેટલીક આગમમાં અનિષિદ્ધ હાઇ, ચિરંતન જનોએ આચરેલી, તેને અવિધિ કહીને “ ધાર્મિક જનોએ આવી ક્રિયાઓ કરવી ન જોઇએ ” એમ કહી તેને નિષેધ કરવામાં પ્રવર્તે છે. તે શેમાં પ્રવર્તે છે ? સ્નાત્ર કરાવવું વિગેરે ચૈત્ય કૃત્યોમાં જે ચૈત્ય કૃત્ય રૂઢ, એટલે પૂર્વ પુરૂષોની પર પરાએ પ્રસિદ્ધ છે. “ પૂર્વની રૂઢિ તે અવિધિ, અને હાલની પ્રવૃત્તિ, તે વિધિ. એમ કહેનારા. મોટા સાહસિક પુરૂષો અનેક જોવામાં આવે છે. "" ♦ મૂળને અર્થ. તે પ્રવૃત્તિને વિશુદ્ધ શ્રદ્ધાવાળા પુરૂષા શ્રુતના પુરાવા વિના પ્રશંસતા નથી. કિ ંતુ તેની અવધીરણા [ ઉપેક્ષા ] કરીને શ્રુતને મળતું પ્રરૂપે છે. ( ૧૦૩ ) Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. -- - - -- - ( ) तां पुनस्तेषां प्रवृति विशुद्धागमबहुमानसारा श्रद्धा येषां ते विशुद्धश्रद्धाः श्रुतसंवादं विना श्रुतभणितमंतरेण न सिंति नानुमन्यते-नवरं केवलमवीर्य मध्यस्थभावनापेक्ष्य श्रुतानुरूपं प्ररूपयंति-यथा सूत्रे भणितं तथैव विविदिषणामुपदिशतीति. इत्युक्तं शुद्धदेशनारूपं समर्पचं तृतीय श्रद्धालक्षणं-संप्रति स्खलितपरिशुद्धिरिति चतुर्थ श्रद्धालक्षणमाह. - મૂત્રો अइयारमकलंक-पमायमाईहि कहवि चरणस्स । जणियपि वियडणाए-सोहंति मुणी विमलसडा ॥ १०४ ॥ ટીકાને અર્થ.. તેને એટલે તેમની પ્રવૃત્તિને વિશુદ્ધ એટલે આગમન બહુ માનવાળી શ્રદ્ધાવાળા જને થતસંવાદ વિના એટલે શ્રતમાં કહેલી સાબિત ન થાય તે, અનુમત કરતા નથી. કિંતુ મધ્યસ્થ ભાવે તેની ઉપેક્ષા કરીને કૃતાનુરૂપ એટલે જેમ સૂત્રમાં કહેલું હોય, તેમ જિજ્ઞાસુઓને બતાવે છે. એ રીતે શુદ્ધ દેશનારૂપ ત્રીજું શ્રદ્ધાનું લક્ષણ વિસ્તારથી કહી બતાવ્યું. હવે અલિત પરિશુદ્ધિરૂપ લક્ષણ કહે છે – | મુળને અર્થ ' પ્રમાદ વગેરેથી ચારિત્રમાં કઈ રીતે અતિચાર મળકલંક લાગ્યો હોય, તે તેને પણ વિમળ શ્રદ્ધાવાન મુનિઓ વિના (આલેચના)થી શોધી નાખે છે, ( ૧૦૪) . ! Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. --- - - - - - - - - - अतिचरणमतिचारो मूलोचरगुणमर्यादातिक्रमः स एव डिंडीरपिंडपांडुरगुणगणमालिन्यहेतुत्वान्मलं तच्चरणशशधरस्य कलंकइव तं प्रमादादिभिः प्रमाददर्पकल्प-राकुष्टिकायाचारित्रिणः प्रायेणासंभवात्-कथमपि कंटकाकुलमार्गे यत्नेनापि गच्छतः कंटकभंगवश्चरणस्य चारित्रस्य अनितमुत्पादितं. आकुट्टिकादिनां पुनः स्वरूपमिदं, आउट्टिया उ तिव्वा-दप्पो पुण होइ वग्गणाईओ । विगहाइओ पमाओ-कप्पो पुण कारणे करणं ॥ उपलक्षणं चैतद्दशविधायाः प्रतिसेवायाः-सा चेर्य: दप्पा प्पमायर णाभोग३-आउरे आवईसुय५ । संकिए६ सहसागारे-मए८ पओसे य वीमंसा ॥ - ટીકાનો અર્થ. અતિચાર એટલે મૂળ ગુણ તથા ઉત્તર ગુણની મર્યાદાને અતિકમ, તેજ ડિલીપિંડ (ફીણના ગેહા)ની માફક ઘળા ગુણગણને મલિન કરનાર હોવાથી મળ કહેવાય, તે રૂપ ચારિત્રચંદ્રને કલંક તેને પ્રમાદાદિકથી એટલે પ્રમાદ, દર્ષ અને કમ્પથી–બાકી આ કુદ્રિકા તે યે ચારિત્રવાનને સંભવે નહિ– કોઈ પણ રીતે એટલે કે કાંટાવાળા માર્ગમાં યત્નથી જનારને પણ કાંટે લાગે તે માફક ચારિત્રમાં લગાડયું હોય, ત્યાં આદિકાદિકનું સ્વરૂપ આ છે.. તીવ્રપણાથી જાણીબઝી કરવું તે આદિકા છે. દોડમ દોડાથી કરવું તે દર્પ છે. વિકથા વગેરે પ્રમાદ છે, અને કારણે કરવું તે કલ્પ છે. એ દશવિધ પ્રતિસેવાના ઉપલક્ષણરૂપે છે. દશવિધ પ્રતિસેવા આ છે – દ, પ્રમાદ, અનાભોગ, આતુર (માંદગી), આપત, શકિત, સહકાકાર, ભય, પ્રય અને વિમરી [ એ દશ કારણે પ્રતિસેવા થાય છે ]. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ધર્મ રન પ્રકરણ. अपिशब्दः संभावने-संभाव्यत एतच्चारित्रिणो विकटनया लोचनया शोधयंत्यपनयंति मुनयो यतयो विमलश्रद्धाः निःकलंकवाभिलाषाः શિવમનિવ7. તપાદિ. ____ इह कोसंविपुरीए-पुच्चदिसुजाणभवणकयवासो । संनिहियपाडिहेरो जक्खो निवसइ फरभुपाणी ॥ १ ॥ अन्नदिणे तब्भवणे-मुत्तत्थविऊ सुदसणो साहू । काउस्सग्गेण ठिओ-विसेसपडिवन्नतवकम्मो ॥ २ ॥ तचित्तखोहणत्थं-जक्खो तं डसइ भुयगरूवेणं । करिरूवणं. पीडइ-तस्सइ अटट्टहासेहिं ॥ ३ ॥ तहविहु अक्खुहियमणं-तं समणं दछु फरसुपाणिसुरो । नमि चिनवइ इम-उच्छलियातुच्छहरिसभरो ॥ ४ ॥ उवसग्गवग्ग मुग्गं- तुह मुणिपवर पावभरसज्जो । सज्जोगसालिणोविहु-काह : અપિશબ્દ સંભાવનાથે હોવાથી અલબત ચારિત્રિયાને એ રીતે અતિચાર કલંક લાગતે સંભવે, તો પણ તેને વિટના એટલે આલોચનાવડે વિમળ શ્રદ્ધાવાળા એટલે નિઃકલંક ધર્મની અભિલાષાવાળા યતિઓ શોધી નાખે છે. શિવભક મુનિની માફક : : : ' - શિવભક મુનિની કથા આ છે – * * હાં કેશબીનગરીમાં પૂર્વ દિશાના ઉદ્યાનમાં રહેલા ભવનમાં વસનાર પશુપાણી નામે યક્ષ રહે, અને તેના પડિહારે ( ચાકર દેવો ) પણ તેની પડોશમાં જ રહેતા હતા. [ 1 ] એક વેળા તે ભવનમાં સાર્થને જાણ સુદર્શન નામે સાધુ વિશેષ તપકર્મ કરવા પ્રતિજ્ઞા લંઈ કાયોત્સર્ગથી ઉમે રહે. ( ૨ ) તેનું મન ડગાવવા માટે તે યક્ષ તેને સનું રૂપ કરી સવા લાગે, હાથીનું રૂપ કરી પીડવા લાગ્યો, તથા અટ્ટહાસ્ય કરી બીવરાવવા લાગે. ( ૩ ) તેમ છતાં તે મુનિનું મન ભ પામ્યું નહિ, ત્યારે તે હર્ષ પામીને તેને નમીને વિનવવા લાગ્યો કે-[ ૪] હે મુનીવર ! તમારા જેવા સગશાલિને પણ પાપ કરવા તૈયાર રહેનાર, મેં જે ઉગ્ર ઉપસર્ગ કર્યા છે, તે હે પૂજ્ય ! ક્ષમા Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. महं खमम्रुतं ते ।। ५ ।। इय चरणजुयलसंडविय-मउलिकमलो खमाવિષ્ણુ સાદું । સૌદો વ્ સમીયમો-નવલો તે સેવઘુ સંમ ॥ ૬ ॥ ૮૯ अह तत्थ दुवि पुरोहिय पुत्ता सिवभवसिरियगभिहाणा । पच्चतं અસુર-સર્જિલિયંને નિયંતિ સુધિ II II તો તેહિ સહાસ મળ-૫-, यंपियं जं मुणिद धम्मत्थं । पीडिज फिर अप्पा - बाढ मजुतं तथं एवं ॥ ૮ ॥ નો धम्माओ घणलाभो - तत्तो कामो तभी य संसारो | धम्मस्स अज्जणं ता - मूलाउच्चिय दढ मजुतं ॥ ९ ॥ इय ते उपहासपरे-द क्खो फुरंतगुरुकोवो | उप्पाडिय तियफरसुं- महाविओ तेसि हणणत्थं ॥ શ્॰ ॥ तयणु भयलोललोयण - तरलियतारा पकंपिरसरीरा । लग्गा मुणिચળયું-મળિયા “ તે અસરન ” ત્તિ ॥ ॥ તે ટટ્ટુ સાહુલને કરો. [૫] એમ કહીને તે યક્ષ તે સાધુના ચરણકમળમાં પોતાનું શિરકમળ નમાવી, તેને ખમાવીને શિષ્યની માફ્ક સમીપે રહીને તેની સેવા કરવા લાગ્યા. [ ] તે હવે ત્યાં શિવભદ્ર અને શ્રીયક નામે એ પુરેાહિતના પુત્ર આવી ચડયા. તેઓએ તે અતિ દુષ્કર તપથી કૃશ થએલ . અંગવાળા મુનિ જોયા. ( ૭ ) ત્યારે તેઓ હસતા થકા ખેલ્યા કે, હે મુનીંદ્ર ! ધર્મના અર્થે પોતાના આત્માને પીડા, એ તે અતિ અયુક્ત છે. [૮] જે માટે ધર્મથી ધન મળે છે, ધનથી કામ મળે છે, અને કામથી સંસાર થાય છે, ત્યારે મૂળ ધર્મ કરો, એજ ભારે અયુક્ત છે. [૯ ] ઉપહાસ કરતા જોઈ યક્ષને ભારે ગુસ્સો લાગ્યું, તેથી તે તીક્ષ્ણ કુહાડા મારવા માટે દોડયા. ( ૧૦ ) અમને બચાવ ૧૨ આ રીતે તેમને લઇને તેમને ત્યારે ભયથી આંખાની કીકીઓ ફેરવતા, અને શરીરે ધ્રૂજતા થકા તે ” એમ કહીને મુનિને પગે પડયા. [ ૧૧ ] ત્યારે તેમને સાધુના શરણે Ce તું Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ जखो जाओ पसंतमन्नुभरो । पारियउस्सग्गेणं-अह मुणिणा ते इमं वुचा ॥ १२ ॥ भक्ष सरलं किरिय-कुणंति मुणिणो सिवत्थमेव सया । वे पुण लम्भइ गयसयल-रागदोसेण धमेण ॥ १३ ॥ धंमेण सरागेण उ-लब्भइ सग्गाइयं फलं सोवि । जायइ परंपराए-नियमेणं मुक्खहेउ ति ॥ १४ ॥ धम्माओ धणलाभो-त्ति जंपि वुचं तयंपि नहु जुत्तं । सव्वेविहु पुरिसत्था-धम्माउच्चिय जो भणिया ॥ १५ ॥ . उक्तंचधनदो धनार्थिनां धर्मः-कामदः सर्वकामिनां । धर्म एवापर्वर्गस्य-पारंपर्येण साधकः ॥ १६ ॥ जंपिहु धणभोगाई-भणियं भवकारणं तमवि इत्थ । नेयं किलिट्ठसत्ताण-नउण इयराण जं भणियं ॥ १७ ॥ सा कावि कला सायंति नियमणे जाणिऊण परमत्थं । न्हायति घडसएणवि-छिप्पंति न बिंदुणाचेव ॥ १८ ॥ सुच्चइ य भरहसगरा-इणो પડેલા જોઈને યક્ષ કંડો પડે, એટલામાં કાયોત્સર્ગ પારીને મુનિએ તેમને આ રીતે धु:-[.१२ ] हे भद्रे ! भुनिया हमेशा सपणा यि १० मोक्षने माटे 3रे छ, અને તે મોક્ષ સકળ રાગ દ્વેષથી રહિત ધર્મથી જ મળે છે. ( ૧૭ ) બાકી સરાગ ધર્મથી સ્વર્ગદિક ફળ મળે છે, છતાં પરંપરાએ તે પણ નિયમા મોક્ષને હેતુજ થાય છે. [૧૪] વળી “ ધર્મથી ધનને લાભ થાય છે,” એમ જે તમે કહ્યું, તે પણ યુક્ત નથી. કેમકે सपा पुषार्थ धर्भया थाय छे. [१५] . { , धर्म धनान धन भा , भार्थी म पूरे छ, भने ५२. પએ તે મેક્ષ આપે છે. ( ૧૬ ) વળી તમે જે ધનના ભોગાદિકને સંસારના કારણ કહ્યા, તે પણ કિલષ્ટ પરિણુમિ જીવોને આશ્રી છે, બાકી અકિલષ્ટ પરિણામિને તે નડતા નથી. જે માટે કહ્યું છે કે – કોઈ એવી પણ કળા છે કે, જેના વડે પરમાર્થને જાણીને પિતાના મનમાં એવું ધ્યાન કરે છે કે, જેના લીધે સેંકડો ઘડાથી નહાતાં છતાં બિંદુ મારથી પણ ભીંજાતા નથી. ( ૧૭–૧૮) આપણે સાંભળીએ પણ છીએ કે, ભારત અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ला साधु.. - इहं मुचिरश्रुत्तवरभोगा । होउं अकिलिसणा-लोयग्गठियं पयं पचा ॥ १९ ॥ इय सोउं पडिबुद्धा-पुणोपुणो खामिउँ त मवराह । तस्स मुणि. स्स समीवे-ते दोवि वयं पवज्जंति ॥ २० ॥ मुणियजइजुग्गकिरिया गुरुमूले पढियबहुयमुत्तत्था । मुचिरं उग्गविहारा-खंतिपहाणा तवति तवं ॥ २१ ॥ अह अमुहकंमवसओ-सिरिओ सिदिलेइ चरणकरणभरं । धरइ मणे जाइमर्य-न कुणइ विणयं गुरूमुं पि ॥ २२ ॥ तो सिवभहो सिरियं-भणेइ भोभद्द चरणकरणमिः । भवसयसहस्सदुलहे-खणंपि किह होसि सिढिलमणो ? ॥ २३ ॥ गुरुविणयपरो निचं-मणपि मा कुणमु जाइमय मेवं । जं जाइमाईहिं-दुहिओ परिभमइ भव. गहणे ॥ २४ ॥ .... उक्तंच..... जाइकुलर रूव स्वल सुयः तवालाभिस्सरिय अट्ठमयमचो । ए. સગર વગેરે પુરૂષો ઇહાં ચિરંકળ ઉત્તમ ભોગ જોગવીને અકિલષ્ટ મનવાળા રહી મુક્તિपहने पाया छ. [ १८ ] એમ સાંભળીને તે બંને જણા પ્રતિબંધ પામી, તે અપરાધ, વારંવાર ખમાવીને તે મુનિની પાસે દીક્ષા લેતા હવા. [ ૨૦ ].તેઓ યતિને એગ્ય ક્રિયા જાણી લઈ ગુરુની પાસેથી પણ સૂત્રાર્થ શીખી ચિરકાળ ઉગ્ર વિહાર કરતા રહી ક્ષમા સહિત તપ કરવા લાગ્યા. [ ૨૧ ] હવે અશુભ કર્મના વિશે શ્રીયક ચારિત્રમાં શિથિળ થવા લાગે, તે મનમાં જતિને મદ ધરીને ગુરૂના વિનયને પણ છોડવા લાગે. [૨૨] ત્યારે તેને શિવભદ્ર કહેવા લાગ્યો કે, હે ભદ્ર! લાખો ભવે પણ દુર્લભ, આ ચરણકરણમાં તું ક્ષણ વાર . પણ શિથિળ મન કેમ કરે છે[૩] તું નિત ગુરૂના વિનયમાં તત્પર રહે, અને લગાર પણ જાતિમઃ કર માં. કેમકે જતિમ વગેરેથી જીવ દુઃખી થઈને સંસારરૂપ અને सीमा अगे. छ. [ २४ ] :: छ , ति, ण, ३५, 4, d, तप, सान, मने अवयं से मार Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. याईविय बंध - अनुहाई बहुंच संसारे ।। २५ ।। तो भद्दनियं दो-एयं गीत्यगुरू मूलंमि । तं आलोय समं नाउं आलोयणाइविहिं ।। २६ ।। ર તા. पडिसेवा 'पडिसेबग - दोसर गुगार गुरुगुणाय इह नेया । सम्मत्रिसोही गुणा सम्ममणालोयओ सिक्खा || २७ ॥ तह पडि सेवा दप्प१– पमायणाभोग सहसकारेय४ । आउर ५ आवइ संकिय - भयप्पગોતા થ નીમસા૧૦ | ૨૮ ॥ वग्गणमाई दप्पो - इह कंप्यो उ भन्नड़ पाओ । विस्तरिय म णाोगो - सहसाकारो अम् ति ॥ २९ ॥ छुतहवा हिघत्थो - जं सेवइ બાપા મને પુસા / ટુબ્બાર્બર્જમ છુ-૨વિંદ્દા બાવડું હોર્ ॥ ૨૦ || મથી મત્ત થઇ, એજ અશુભપણે બાંધે, અને સંસારમાં ધણા [ રઝળે ]. ( ૨૫ ) માટે હે ભદ્રે ! આ તારા દેષને ગીતાર્થ ગુરૂની પાસે તું સમ્યક્ રીતે આલેચનાની વિધિ જાણી કરીને આલે..(૨૬) આલાચનાની વિધિ આ પ્રમાણે છે: તિસેવા, પ્રતિસેવકના દોષ, ગુણુ, ગુરૂના ગુણ, સમ્યક્ વિધિના ગુણ, અને સમ્યક્ રીતે લાયના નહિ કરનારને શિક્ષા એ દ્બાર જાણવાં જોઇએ [ ૨૭ ] સાં પ્રાંતસેવા દશ પ્રકારે છે:—દર્પ, પ્રમાદ, અનભાગ, સહસાકાર, આતુર, પત, શકિત, ભય, દ્વેષ અને વિમલ [ ૨૮ ] દોડાદોડ કરવી, એપ, કર્ષ તે પ્રમાદ, વીસરી જવું તે અનાબેગ, અને અકુ સ્માત્ અને તે સહુસાકાર કહેવાય છે. [૨૯] ભૂખ, તરસ, કે વ્યધિ ગ્રસ્ત થઇ, જે સેત્રે, તે આતુર પ્રતિસેવા કહેવાય છે, અને દ્રાદિકના અલભે ચાર પ્રકારની આપત્ પ્રતિસે છે. [ ૩૦ ] શક ભરેલું ખાધા કર્માદિક સેવે, તે શકિત પ્રતિસેવા ભય તે Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ८3 - - INMDMID संकिय माकम्हामाइ-संकिए, सीहमाईणं च भयं । कोडाईओ पओसोवीमंसा सेहमाईणं ॥ ३१ ॥ ( दारं ) " आकंपईत्ता अणुमाणइत्तार "-जं दिठं वायरं व४ मुहुमं वा५ छन्नं सदाउलयं-बहुजण अवत्त तस्सेवी१० ॥ ३२ ॥ ... इय पडिसेवगदोसा-आकंपिय तत्थ भत्तिमाईहिं । गुरुअवराई लहुयः-णुमाणओ तहय आलोए ॥ ३३ ॥ जं दिडंति परेणं-आलोयइ बायरंति नहु सुगुमं । अह सुहुमं आलोयइ-विस्संभत्थं नउण थूलं ॥ ३४ ॥ छन्नं अव्वत्तसरं-सदाउलपति तुरियसदेणं । तं चेवय पच्छित्तं-आलोयइ बहुजगाण पुरो ॥ ३५ ॥ अन्यत्तस्स अगीयस्त तस्स-आसेवगो य तस्सेवी । इत्तो दस आलोयग-गुणा इमे हुंति नायव्या ॥ ३६ ॥ जाइ'कुलविणयउवसम-इंदियजय नाण देसण समग्गा । अ સિંહ વગેરાનું જાણવું, પ્રદૈષ તે ક્રોધાદિક જાણવા, અને શિષ્યાદિકની ચિંતા તે વિમર્શ orga. ( 31 ) [ पहेसु ६२ पत्युं, वे भीaj ले थे. ] આપને આલે વે, અટકળથી આવે, જે દેખાયું તે આવે, બાદર આવે, સક્ષમ આલેવે, છાને આવે, ગડબડ કરતે આલે.વે, બહુ જનમાં આવે, અગીતા पासे पायो, तेने से ही मासोने-मे ६ ५ गया. ( ३२ ) - એ રીતે પ્રતિસેવકના દેવ છે, ત્યાં આપીને એટલે ભક્તિ વગેરેથી લગાર ધીમા પાડીને આવે, અટકળથી એટલે મેટા અપરાધને હલકે જણાવીને આવે, જે દેખાયું એટલે બીજાને જોવામાં આવ્યું હોય, તે આવે, બાદર આવે, પણ સૂક્ષ્મ નહિ, વિ. શ્વાસ ઉપજાવવા સૂક્ષ્મ આલે છે, પણ રથળ નહિ આલે, છાનું એટલે અવ્યકત સ્વરે આવે, શબ્દા કુળ એટલે ઉતાવળું બેલી આવે, ઘણી જણની આગળ પાછું તેજ પ્રાયશ્ચિત્ત આવે, અવ્યક્ત એટલે અગીતાર્થના પાસે આવે તેવી એટલે તેને Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ નરવિ૮ ગ રાળનુ જોવા મળs u ૩૭ जाइजुओ पाएणं-न कुणइ असुई कयं तु आलोए । कुलसंपन्नो સં–રિજીત્ત વા કુહામં ૨૮. બાળ શિલાજિં–નાન; सहइ देसणी सोहिं । चरणी तं पडिवज्जइ-सेसपया इंति पयडत्या ને રૂ . લાવ માહાર–વવાહ પશુબી જા અપરિક્ષાવી નિનામાવલી- પુરુ મ િ ૪૦ છે નાનાइजुओ-आयारवी सीसकहिय मवराहं । धारतो आझरवर-ववहारो વંદા ગમે તે કરે છે ___आगम सुयर आणा धारणाय? जीयंच' होइ क्वहारो । केवलि मणोहि चउदस-दसनवपुष्की व पढमोत्थ ॥ ४२ ॥ आयारप्पकप्पाई સેવતો થો આવે આ રીતે દશ દોષનું દ્વાર ક્યું. હવે આલોચના દશ ગુણ આ છે–જાતિ ૧, કુળ ૨, વિનય છે, ઉપશમ ૪, ઇન્દ્રિયજય ૫, જ્ઞાન , દર્શન ૭, એ સાતે કરી સહિત હય, અનyતાપિ, અમાવી, અને ચરણ યુક્ત હોય, એમ દશ આ. લેચક કહેલા છે. ૩૭–૩૪-૩૫-૩૬-૩૭ જાતિવંત પ્રાયે કરી ભૂરું કરે નહિ, અને કરે તે આવે. કુળવાન ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત બરોબર પૂરું કરે (૩૮) શાની કૃત્યકૃત્ય જાણે દર્શની સંધિની (પ્રાયશ્ચિત ) શ્રદ્ધા રાખે, ચરણી [ ચારિત્રવાન ] તેને કબૂલ કરે. બાકીના પદ પ્રગટ અર્થવાળા છે. [૮] - (ત્રીનું દ્વાર કહ્યું, હવે મુન્ના ગુણનું ચોથું દ્વાર કહે છે. ) A આ ચારવાન ૧, આધારવાનું ર, વ્યવહારવાન ૩, ઉડક ૪, પ્રવ ૫, અને પરિઝાવી ૬, નિપક, અને અપાયદર્શી ૮, ગુર હવે જોઈએ. (૪૦) જ્ઞાનાચારાદિક થી જે યુક્ત હય, તે આચારવાન જાણું. શિષ્યના કહેલા અપરાધને મનમાં ધારી ( સાચવી) રાખે, તે આધારવાનું જાણ. વ્યવહાર પાંચ પ્રકારને છે– [૪૧] - આગમ, શ્રત, આણા, ધારણા, અને જીત એ પાંચ વ્યવહાર છે. ત્યાં કેવલિ, સામગ્રી, અવધિજ્ઞાની, દિપૂવ, દશપૂર્વ, અને નવપૂર્વી એ આમ વ્યવહારી કહેવાય.. Page #109 -------------------------------------------------------------------------- ________________ भाप साधु. - सव्वं सेसं सुयं विणिविठं । देसंतरट्ठियाणं-गूढपयालोयणा आणा ॥ ४३ ॥ गीयत्थाओ पुन्धि-अवधारिय धारणे तहिं दिते । पायच्छित्त जीयं-रूह वा जं जहिं गच्छे ॥ ४४ ॥ लज्जाइनिव्वहंत-अवलज्ज कुणइ सो उ उचीलो । गरुयस्सवि पावस्स उ-सुद्धिसमत्थो पकुव्वी य ॥ ४५ ॥ ___अप्परिसावि गभीरो-निजगो दुम्बलस्स निव्वहगो । नरगाइ दुक्खदंसी-अवायदेसी ससल्लाणं ॥ ४६ ॥ अवियशल्लुद्धरण निमित्तं-खितमी सत्त जोयणसयाई । काले बारस वासा-गीयत्थगवेसणं कुज्जा ॥ ४७ ॥ जओनासेइ अगीयत्यो-चउरंग सबलोयसारंग । नहरमय चउरंगेबहु सुलह होउ चउरंग ॥ ४८ ॥ छ. ( ४२ ) या तरतु मायार ४८५६ सघणु श्रुत Mदेशांतरे २४दो गूढ. પદે આલોચના લે તે આજ્ઞા જાણવી. [૪૩] ગીતા પાસે પૂર્વે સાંભળેલું હોય, તે યાદ રાખીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત દેતાં ધારણ કહેવાય, અને જે ગ૭માં જે પ્રાયશ્ચિત પરંપરાથી અપાતું આવ્યું હેય, તે છત જાણવું. [ ૪૪ ] લજજાવાળાને સમજાવી ઓછી લજાવાળે કરે, તે ઉદ્દવીડક કહેવાય, અને મોટા પાપની પણ શુદ્ધિ કરાવી श, ते प्र िorgो. ( ४५ ) ગંભીર હોય, તે અપરિઆવિ જાણો, દુબળને પણ ચલાવી લેનાર હેય, તે નિર્યાપક જાણુ, અને શલ્યવાળાઓને નરકાદિના દુઃખ બતાવનાર હેય, તે અપાયદર્ણિ पो. (४६) वा , શલ્ય ઉદ્ધારવા માટે ક્ષેત્રથી સાત જન લગી ગીતા ગુરૂની શોધ કરવી, અને 'अजय भार वर्ष समी राड नेवी. [ ४८ ] Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ જિં, अक्खंडिय चारित्तो–चयगहणाओ य जो य गीयत्थो । तस्स सगासे दंसण-चयगहण सोहिगहणं च ॥ ४९ ॥ एवंविहगुरुपासे-बजागारवभयाइ मोत्तूण । सव्वंपि भावसल्लं-उद्धरियव्वं, जो भणियं ॥ ५० ॥ जह वालो जंपतो-कज मकज्जं च उज्जुओ भणइ । तं तह आलोइज्जा-मायामयविप्पमुक्को उ ॥ ५१ ॥ | (વારે ) लहुया' ल्हाईजणणं२-अप्पपरनिवित्ति३ अज्जवं सोही । दुक्कर૧દ ગ–નિસ્ટર લોગ | પર છે आलोयणा परिणभो-संमं संपठिओ गुरुसगासे । जइ अंतरावि कालं-करिज आराहगो तहवि ॥ ५३ ॥ आगंतुं गुरुमूले-जो पुण કેમકે, અગીતાર્થ હોય, તે સર્વ લેકનું ચાર પ્રકારનું સાર અંગ બગાડે છે, અને ચ. તુરંગ બગડ્યું, એટલે ફરીને ચતુરંગ મળવું કંઈ સુલભ નથી. [૪૮ ] વળી જે વ્રત ગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળો અને ગીતાર્થ હોય, તેના પાસેજ સમ્યકત્વ, વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઈએ. (૪૯) માટે એવા ગુરૂ પાસે લાજ, ગારવ [ માન ], તથા ભય વગેરે મેલીને સઘળાં ભાવશલ્ય કહાડવાં જોઈએ. જે માટે કહેલું છે કે– [ ૫૦ ] જેમ બાળક સરલ રહીને કાર્ય–અકાર્ય કહી દે છે, તેમ માયા, મદ છોડીને તેજ રીતે આવવું જોઈએ. [ ૫૧ ]. | (ચેથું દ્વાર પત્યું, હવે સમ્યફ વિધિના ગુણ કહે છે.) આલોચના લેવાથી પાપ હલકાં થાય, આલ્હાદ થાય, સ્વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શોધિ થાય, દુષ્કર કરણ થાય, કોમળ પરિણામ થાય, નિઃશલ્યપણું થાય, એ શધિના ગુણ છે. [ પર ] આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા રવાને થયો કે જો વચ્ચે માર્ગમાં જ કાળ કરે, પણ તે આરાધકજ છે. (૫૩) ગુરૂ પાસે આવીને જે પિતાના Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. पडे अत्तणो दोसे । सो जइ न जाइ मोक्खं - अबस्स ममरत्तर्ण लहइ ॥ ५४ ॥ जो पुण इस नाऊणवि-संमं कहे अत्तणो सल्ले । चोएयत्रो तो सो - निसीहभणिएहि नाहिं ।। ५५ ।। जह कस्सइ नरवइणोएगो आसो समग्गगुणकलिओ । तस्स पभावेण निवस्स वट्टए सव्व - संपत्ती ।। ५६ ।। अह सेस निवा पभणंति - नियनियठाणेसु संठिया एवं । भो अस्थि कोइ पुरिसो-जो तं आसं अवहरिज्जा ।। ५७ ॥ ૯૭ भणियं चार नरेहिं सो नरपंजरगओ सया कालं । हरिडं तेण न तीरइ - अह वुत्तं एग पुरिसेण ॥ ५८ ॥ ज‍ नवरं मारिज्जइ - रन्ना भणियं इमपि ता होउ । तचो सो तत्थ गओ-न लहइ तुरयस्स अवगासं ॥ ५९ ॥ तो णेण खुद्दियाकंटएण - सरमुहठिएण वरतुरओ | कहमवि विद्धो सो तेण सल्लिओ सुहुमसल्लेण ॥ ६० ॥ सो नियं परिप्यइ-भुंजतोबिहु पभूय जबसाइ । तो रन्ना सो विज्जस्स - दाइओ દોષ પ્રગટ કરે, તે જો મેક્ષે ન જાય, તે દેવતા તા અવશ્ય થાય છે. ( ૫૪ ) હવે જે આવું જાણીને પણ પોતાનાં શસ્ય ખરેખર નહિ જાવે, તે તેને ગુરૂએ નિશીય ભાષ્યમાં કહેલાં દ્રષ્ટાંતાથી પ્રેરિત કરવા. ( ૫૫ ) જેમકે કોઈ એક રાજાની પાસે સર્વ ગુણ સંપન્ન એક ધાડા હતા, તેના પ્રભાવે રાજાને સઘળી સંપત્તિ મળી હતી. હવે ખીજા રાજાએ પોતપાતાને ત્યાં રહીને એમ શેાધાવવા લાગ્યા કે, એવા ક્રાઇ માણસ છે કે, टे તે ધોડાને હરી લાવે ? [ ૫૬-૫૭ ] ત્યારે છુપા કરનાર માણસાએ કહ્યું કે, તે તે હંમેશાં માણસોનાં કુંડાળાં વચ્ચે રહે છે, તેથી હરી શકાય તેમ નથી, તેવામાં એક માણસે કહ્યું કે—( ૫૮ ) જો તેમ હોય, તોપણુ મારી શકાય ખરા. ત્યારે રાજાએ કહ્યું કે, ભલે એમ થાઓ. ત્યારે તે માણસ ત્યાં આવ્યા, તોપણ ત્યાં તેને ધાડાની પાસે જવાના લાભ મળી શકયા નહિ. [૫] ત્યારે તેણે બાણુના માખરામાં ક્ષુદ્રિકા કંટક ( નાને ઝેરી કાંટે ) પરાવી, તેનાવડે તે ઘેાડાને વીંધી તેના શરીરમાં તે સૂક્ષ્મ શલ્ય દાખલ કર્યું. [ ૬૦ ] હવે તે ધાડા પૂરતા ધાસચારા ખાતાં હતાં, પણ ધસવા લાગ્યા. ત્યારે રાજાએ તે વૈદ્યને તાન્યેા, ત્યારે તેણે ૧૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तेण भणिय मिणं ॥ ६१ ॥ नहि कोइ धाउखोहो- अस्थि हु अव्वतसल्ल મેટલ્સ ! તો ગમનસમગ મેસો—પત્તિોમુદુમવળ ॥ ૬ ॥ • सल्लपए से आसो - उण्हत्तणओ य पढम मुव्वाओ । नाऊण तओ सल्लं - नीणिय आसो कओ सज्जो ॥ ६३ ॥ अन्नो पुण जह आसोअणुधियसल्लो न भुज्जपरिहत्थो । तह साहूवि ससल्लो - कंमजयं काउ અસમસ્યો ॥ ૬૪ ના વેવાશુદ્રિય સમ-ખાળાવમથાર્ તા મુસ્તું। આકોયનુ નિયતદ્ધમા મમુ · સત્તરથમરનેળ ॥ ૬ ॥ નમો, ૯૮ नवितं सत्यं व विसं व दुप्पउत्तो व कुणइ वैयालो । जंतं व કુળવાળો વ પમાડ્યો જીદ્દો | ૬૬ || નળા માવસરું-અનુद्वियं उत्तमकालंमि | दुल्लभबोहीयत्तं - अनंत संसारियत्तं च ॥ ६७ ॥ “એમ કહ્યું કે—[ ૬૧ ] એને કઇ ધાતુક્ષાભ છે નહિ, બાકી એના શરીરમાં છુપું શક્ય હાય, એમ લાગે છે; એમ કહીને તેણે તુરનુરત તે ધોગને સૂક્ષ્મ ીયડથી લીંપી નાખ્યા. (૬૨) ત્યારે તેને જ્યાં શય ખેંચ્યું હતું, તે સ્થળે જરા ગરમ રહેતું હોવાથી ત્યાં તે કાદવ વહેલા સુકાયા, ત્યારે ત્યાં શલ્યને શોધીને તે ખેચી કહાડયું, એટલે ધેડા સાજો થઇ રહ્યા. [ ૬૩ ] હવે બીજો એક ધાડા હતેા, તેનું રાજ્ય નહિ કહાડી શકાયાથી તે ખાવાપીવા અટકી પડયા, તેમ શલ્ય સહિત સાધુ પણ કર્મય કરવાને અસમર્થ રહે છે. [ ૬૪ ] માટે હૈ દેવાનુપ્રિય ! લાજ, માન, ભય ભગેરે બેડીને સમ્યક્ રીતે તું તારૂં શલ્ય લાવ. સાલ્ય રહીને મરતા ના ( ૬૫ ) જે માટે કહેલું છે કેઃ— શસ્ત્ર, વિષ, છંછેડેલા, વેતાળ, ઉંધું ગોઠવેલું યંત્ર, કે પગ લાગ્યાથી ગુસ્સે થએલે સર્પ એ તેટલુ નુકસાન કરી શકતા નથી કે જેટલું [ ભાવ શક્ય નુકસાન કરે છે ]. (૬૬) કેમકે અણુસણુના વખતે અણુઉધરેલુ ભાવ શલ્ય દુર્લભ ધિપણું અને અનંત Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. इस पभणिओवि सिरिओ-तत्र अणालोइओ अपटिकंतो । चरणं बिરાળ-જીવવા મળળવાસીઇ | ૬૮ । શિવમો ઉ૫જંટા ઇलणा नायओ कहावे जायं । नाउं निय मइयारं - आलोयइ झत्ति गुरुમૂર્રે ॥ ૧ ॥ આજોડ્યતિોસમ આવાહિશ સામન્ત્ર । વવજો પાઇરો સોહમે હેમવત્રામાં ॥ ૭૦ / તો વિષમત્તે વેઢે ગयणवल्लहपुरंमि । सिरिकणयकेउरलो - देवइनामाइ देवीए ॥ ७१ ॥ - ૯૯ जाओ पहाणतो- सिवचंदो नाम पचतारुभो। परिणे वसंतसि रिं-निवधूयः पढियबहुविज्जो ॥ ७२ ॥ सिरिओवि तओ वहिय- जाओ तस्सेव बंधवो लहुआ । कय सोमचंदना मो- कमेण तरुणत्त मणुपत्तो ॥ ७३ ॥ अह सोमचंदकुमरस्स-पढियनिरवज्जपवरविज्जस्स । जाया क ચાવિયુદ્ધી-માદિષ્ટ સાહિક નિન્ગ ૭૪, તીસે ૨. શો છો સંસારપણું કરે છે. ૬૭ ) આ રીતે સિરિયાને સમજાવ્યા છતાં, પણ તે આલેાવ્યા, પઢિકમ્યા વચર ચારિત્ર વિરાધીને ભવનપતિઓમાં ઉપના. ( ૮ ) હવે શિવભદ્ર તા કાં કેવા રસ્તે દાખલ કર્યો, એ બાબતપરથી કાષ્ઠ પશુ રીતે લાગેલા અતિયારને જાણીને ગુરૂ પાસે અટ આલાવવા લાગ્યા. [ ૬૯ ] તે એ રીતે આલેખ પડિકમી બરાબર શ્રમશુપણું આરાધી સાધર્મ દેવલાકમાં સેના જેવા કાંતિવાળા મોટા દેવતા થયા. ( ૭૦ ) ત્યાંથી ચવીને આ ભરતમાં વૈતાઢયમાં ગગન વલ્લભનગરના કનકેતુ રાજાની દેવકી નામની રાણીના પેટે. [ 1 ] ' '1 તે શિવચંદ્ર નામે તેમના મુખ્ય ઘણી વિદ્યાઓ શીખીને વસ ́તશ્રી નામની પણ ત્યાંથી નીકળાને તેનેજ નાના ભાઇ આવ્યું, અને તે પણ ક્રમે કરી યાવન પુત્ર થયા. હવે તે જ્યારે યાવન પામ્યા, ત્યારે રાજપુત્રીને પણ્યા. ( ર ) વળી શ્રીચક થઈ જન્મ્યા, તેનું સામચંદ્ર એવું નામ પાડવામાં પામ્યા. [ ૭૩ ] હવે નિર્દેષ અને સરસ વિ દ્યાઓ શીખીને તૈયાર થએલા સામચદ્રકુમારને એક વેળા માત ંગી વિદ્યા સાધવાની ઈચ્છા Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मायंगगिदिएण कवि दिणे । साहणविही विज्ञेया परिणियमायंगधू ′′ || ૭૧ || ૧૦૭ - तयणु मकामं पिउणा - वारिज्जतोवि सोयरेण पुणो । सुबुहु खलिज्जतो विहु - गओ कुणालाइ नयरीए ।। ७६ ।। तत्थ बहुदाणपुत्रं - पायंगसुयं विवाहए एगं । सिढिलिय विज्जासाहण-वावारो गलियमुद्धमई ॥ ७७ ॥ अगणियसकुलकलंको दूरं पभट्टपुन्नपन्भारो । तीएच्चिय अरतो - कमेण जायाणि डिभाणि ॥ ७८ ॥ इय तस्स मलीमसचिठ्ठियस्स अश्चंत पावनिरयस्स । पिउभायपमुहलोएण संकहा दूरओ चत्ता ॥ ૭૧ | અનળેિ સિવવંતો વિહિનો ઝૂપનિયરિયો તો નચળયરું—ત્રિમાળમાસાદિ સો ॥ ૮૦ ॥ पवरविमाणारूढो - सिर उबरिधरिज्जमाणसियछतो पासपइद्वियखચીનળ ઢાળજગતશિયનમો || ૮૨ || અક્રિયમાયફળળ——પહુચ થઇ. ( ૭૪ ) તે વિદ્યાના એવા કલ્પ છે કે, માતંગની દીકરી પરણી કેટલાએક દિવસ માતંગના ઘેર રહીને તેની સાધન વિધિ કરવી. [ ૭૪ ] ત્યારે તેના પિતાએ તથા ભાઇએ ખુબ વાયા છતાં, અને વારંવાર અટકાવ પાડયાં છતાં, પશુ તે કુણુ લાનગરી તરફ ભાગી ગયે. [૬] ત્યાં ધણા પૈસા આપીને એક માતગની દીકરીને પરણ્યે. બાદ વિદ્યા સાધવાની વાતને પડતી મેલી શુદ્ધ બુદ્ધિ ખાઇને તથા પોતાના કુળને કલ’ક લાગતું નહું ગણુકારતાં પુણ્યના પ્રાગ્મારથી ખુબ રહિત થઇને તેણીની સાથેજ વળગી રહ્યા, એ ટલે વખત જતાં તેનાં છેાકરાંમાં પેદા થયાં. [ ૭૭-૭૮ ] આ રીતે તે મલિન આચાર આચરતા થકા પાપમાં ખુબ મશગુલ થઇ રહ્યા, તેથી તેના બાપ અને ભાઇ વગેરાએ તેની વાતજ કરવી દૂર મેલી. ( ૭ ) હવે એક વેળા શિવચદ્રકુમાર ધેડા, હાથી, રથ અને યાદ્દાઓથી પરિકરિત થઇ વિમાનાવડે આકાશને ચોમેરથી ભરી નાખતા થકા. (૮૦) તે પ્રવર વિમાનપર ચડી ન નીકળ્યો, તેના મસ્તકપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું. પડખે બેઠેલી વિદ્યાધરીએ તેનાપર શ્વેત ચામર ઢોળવા લાગી. ( ૮૧ ) આગળ ચાલતાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૦૧ डियविविहसमररिउविजओ । कलकंठकंठगायण-गिज्जतमहंतगुणनिवहो ॥ ८२ ॥ सुचिरं सुरसरिसुरगिरि-वणेसु तह जंबुदीवजगईए। पउमवरवेइगाए-पकीलिउ सगिह मणुचलिओ ॥ ८३ ॥ कहवि कुणालानयरीइ-उपरि वच्चंतओ निएवि इमं । नेहेणं ओयरिऊण-सायरं भायरं भणइ ॥ ८४ ॥ किं भी बंधव तुमए-इहेव अचंतनिदियकुलमि । कारण व मयगकलेवरंमि बद्धा रई दूरं ॥ ८५ ॥ किं मूढ विस्सगंध-पबंध दढगाढपिहियनासउडं । रेणव्वयमाणंजणं इओ नहु पलोएसि ? ॥ ८६ ॥ एगत्य अत्थिउक्करड-भरिय ममत्य भसिरसाणगणं । अवरत्थ गिद्धवायसदुप्पिच्छं किं न नियसि इ. मं १ ॥ ८७ ॥ तं सोउ सोमचंदो - अयंडताडदंडताडिओ म्ब दढं । विच्छाओ लज्जावस-मिलंतनयणो भणइ एवं ॥ ८८ ॥ भो भाय को न માગધ [ ભાટ, ચારણે ] અનેક સંગ્રામમાં તેણે કરેલા વિજયને વખાણવા લાગ્યા, અને કોકિલ જેવા કઠવાળા ગવૈયાઓ તેના મોટા ગુણેને ગાવા લાગ્યા. [ ૮૨ ] આ રીતે લાંબા વખત સુધી તે ગંગાના અને મેરૂ પર્વતનાં વમાં તથા જંબુદ્વીપની જગતીપર તથા પાવર વેદિકામાં ક્રિડા કરીને પોતાના ઘર તરફ પાછો વળ્યો. [ ૮૭ ] તે ભેગોગે કુણાલાનગરી ઉપરથી પસાર થતાં ભાઈને જોઇને સ્નેહથી નીચે ઉતરી પ્રીતિપૂર્વક તેને કહેવા લાગ્યો કે, હે ભાઈ ! શા માટે તું કાગડે જેમ મુડદાં ઉપર પડી રહે, તેમ આ અત્યંત નિંદનીય કુળમાં લાંબી સતિ બાંધી રહ્યા છે? [ ૮૪-૮૫ ]. અરે મૂઢ ! અહીં રહેલી દુર્ગધના પ્રબંધથી સખત રીતે નાકને ઢાંકીને લેકે પસાર થાય છે, એ તારા જોવામાં કેમ નથી આવતું ? [ ૮૬ ] આ એ સ્થળમાં એક ઠેકાણે હાડકાના ઉકરડા પડી રહ્યા છે, બીજે ઠેકાણે કૂતરાં ભસી રહ્યાં છે, અને ત્રીજે ઠે. કાણે ગીધ અને કાગડાથી ભયંકર લાગે છે, તે પણ તારા જેવામાં કેમ નથી આવતું ? (૮૭) તે સાંભળીને સેમચંદ્ર જાણે અકાળે વીજળી પડવાથી હણાયે હોય, તેમ ખુબ ઝાંખો પડી લાજથી આંખો મીચી બોલ્યો કે–[ ૮૮ ] હે ભાઈ ! આવું ભારે દુઃખ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ધર્મ સ્તન પ્રકરણ. याणः-दुह मसम मिमं, परं कहेसु इम।पुन्वभवज्जियदुकम्म भारदोसण केण अहं ॥ ८९ ॥ विमलकुलवासनिमुहो:-विमुक्तुहसरिसबंधुपडिबंघो । एरिसविजाइवावार-सायरे पाडिओम्हि हहा ? ॥ ९ ॥ तो विहिणा सिवचंदो-सत्रिम्हओ सरिय रोहिणि देविं । पुच्छइ कोनु भयवइ-मह बंधवपुन्वभव चरियं ।। ९१ ॥ उरूओहिनाणमुणियंकहिउँ सयलंपि तस्स पुव्वभवं । देवीइ सेहिणीए-फुडवयण मिमं संमु. ल्लवियं ॥ ९२ ॥ जाइमयाई पुब्बि-न सम मालोइयं जः मेएण । तेणे सो तुह भाया-विडंबणं एरिसं पत्तो ॥ ९३ ॥ जं सुहुमेविहु खलिएनिस्सल्ला लोयणा कया तुमए । तं जाओसि इय मुही-इय भणिय तिरोहिया देवी ॥ ९४ ॥ सोउ मिणं सिवचंदो-पुन्वभव: सरिय भणइ भो भाय । अज्जकि तोडेविः लहुं-कुकुडंबसिणेह मुंच मिमं ॥ ९५ ॥ नियदुक्याइं आलोइऊण काऊण, तित्व तवचरणं । एयस्स दुक्ख કોણ નહિ સમજે? પણ એટલું કહે કે, પૂર્વ ભવે કરેલાં કયાં દુષ્કર્મના દેશે મને વિમળ કુળમાં વસવાથી વિમુખ કરાવી તારા જેવા ભાઈની પ્રીત છોડાવી આવાં હલકી જાતનાં आम॥१३५ श्यामां पायो छ ? ? ? [४०] છે ત્યારે શિવચંદ્ર વિસ્મય પામી વિધિપૂર્વક રોહિણી દેવીને સંભારીને પૂછયું કે, હે. ભગવતી ! મારા ભાઈના પૂર્વ ભવનું ચરિત્ર કહે. [ ૯૧ ] ત્યારે રોહિણી દેવીએ ભારે અવધિ જ્ઞાનથી તે જાણીને તેને તેનું પૂર્વ ભવનું સઘળું ખ્યાન કહીને ખુલ્લી રીતે આવું કહ્યું કે—[ ૯ર ] એણે પૂર્વે જાતિ, મદ વગેરે કર્યું હતું, તે બરાબર આ વ્યું નહિ, તેથી આ તારે ભાઈ આવી વિટંબના પામ્યો છે. (૩) અને તે સૂક્ષ્મ ભૂલ થતાં, પણ નિશલ્યપણે આલેયણા કરી હતી, તેથી તું આવી રીતે સુખી થયો છે, એમ કહીને वा तिरोहित ४ . [ ९४ ] मा साणीने शिवय ( जति २भर पाभी) પૂર્વ ભવ સંભારીને ભાઈને કહેવા લાગ્યો કે, હે ભાઈ! હજુ પણ તું ભંડો કુટુંબને स्ने तीन मेमने भू४ा है. (६५) વળી હે ભાઈ ! પિતાના દુષ્કત આલેવીને તીવ્ર તપશ્ચરણ કરી, આ દુઃખને તું Page #117 -------------------------------------------------------------------------- ________________ ભાવ સીધુ. १०३ निवहस्स देसु सलिलंजलिं भाया ॥ ९६ ॥ अह भणइ सोमचंदोभाय इमाभारिया मह अणाहा । आसन्नपसवसमया-इमाई डिभाई लहुयाई ॥ ९७ ॥ ता कहसु मुएमि कह-इय तं मूढं निएवि सिवचंदो । दूरं न धम्मजुग्गु त्ति-चइय पत्तो नियं नयरं ॥ ९८ ॥ मोयाविऊण पिउणो-कहमपि चारणमुणिंदपयमूले । पडिवनसंजमभरो-सिद्धिं पत्तो धुयकिलेसो ॥ ९९ ॥ इयरोवि काउ विविहं-पावं कालंमि काल मासज्ज । पत्तो नरए घोरे-दुहिओ भमिही भवकडिल्ले ॥ १०० ॥ श्रुत्वेति सद्धिकटनाघटनानिरस्तकर्मव्रजस्य शिवभद्रमुनेश्चरित्रं । वाचंयमा नियमिताखिलदोषजालायत्नं मुदा स्खलितशुद्धिविधौ विधत्त ॥ १०१ ॥ इति शिवभद्रमुनिकथा ॥ જલાંજલિ આપ. [ ૯૬ ] ત્યારે તેમચંદ્ર બેલ્યો કે, હે ભાઈ ! આ મારી ગરીબ સ્ત્રી નજીકમાં છોકરું જણનારી છે, તથા આ છોકરા છેયાં હજુ નાનાં છે. (૯૭ ) તે કહે તેમને કેમ મેલી શકું? આ રીતે તેને મૂઢ થએલે જોઇને, શિવચંદ્ર વિચાર્યું કે, એ હજુ ધર્મને યોગ્ય નથી; એમ વિચારી તે તેને દૂર મેલીને પિતાના નગરમાં આવ્યો. [ ૯૮ ] પછી તે જેમ તેમ કરી માબાપથી છટ થઈ, ચારણ મુનિના પાસે સંયમ લઈ, કલેશ ટાળીને સિદ્ધિ પામે. [ ૯૯] અને પેલે સેમચંદ્ર અનેક પાપ કરી, અવસરે મરણ पानी, बोर न२४मा गयो, मने :मित य ससा२३५ गडन वनमा बसे. (१००) - આ રીતે સારી આલોચનાથી સકળ કર્મને દૂર કરનાર, શિવભદ્ર મુનિનું ચરિત્ર સાંભળીને, હે વાચંયમો [ મુનિઓ ] ! તમે તમામ દેષજાળને સંકેલીને ભૂલચૂકની શુદ્ધિ ४२वामा उ मेर यल ४२१. [ १०१ ] .. આ રીતે શિવભક મુનિની કથા છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. અથ શ્રદ્ધા નજરે પ રિ તિર્થ પાવરપોાિકુનું વત્તાपनीयलक्षणं तृतीयं भावसाधुलिंग संबंधयन्नाह. (મૃઢ) एसा पवरा सडा-अणुबडा होइ भावसाहुस्स । एईए सम्भावे-पन्नवणिजो हवइ एसो ॥ १०५ ।। (ટી ) एषा चतुरंगा प्रवरा वरेण्या श्रद्धा धर्मामिलापोनुषद्धाऽव्यवच्छिना भवति संपद्यते भावसाधोः प्रस्तुतयतेः-एतस्याः श्रद्धायाः सद्भावे सत्तायां प्रज्ञापनीयोऽसद्ग्रहविकलो भवत्येव भावमुनिरिति. ननु कि चरिमवतोप्यसद्ग्रहः संभवति ? सत्यं संभवस्यपिमतिमोहमाहात्म्यात्.-मतिमोहोपि कुत इति चे-दुच्यते, - હવે ધર્મમાં પ્રવર શ્રદ્ધારૂપ ભાવસાધુના બીજા લિંગને ઉપસંહાર કરતા થકા પ્રજ્ઞાપનીયરૂપ ત્રીજા લિંગને સંબંધિત કરે છે: મૂળને અર્થ. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુને જમી ગએલી હોય છે, અને તેના સદ્ભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે. (૧૫) ટીકને અર્થ. એ એટલે ચાર અંગવાળી પ્રવર એટલે ઉત્કૃષ્ટ શ્રદ્ધા એટલે ધર્મની ઈચ્છા ભાવસાધુને અનુબદ્ધ એટલે હમેશ લાગી રહે છે, અને એ શ્રદ્ધાના સદુભાવે તે ભાવમુનિ પ્રજ્ઞાપનીય એટલે અસદુગ્રહથી રહિત રહે છે. વાર શું ચારિત્રવંતને પણ અસદુગ્રહ હેય કે? અલબત, મહિના મહિમાથી હેય પણ ખરો. મતિહ તે શાથી થતું હશે ? તેને જવાબ કહે છે - Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ, ૧૦૫ ॥ મુત્યું ॥ विहि' उज्जम वन्नय' भयः- उस्सग्ग' क्ववाय तदुभयगयाई । सुत्ताइं बहुविहाई- समय गंभीर भावाई ॥ १०६ ॥ ( યા ) વિવિત્ર-થમ--મયં રામપાત્ર-તંતુમય ૨-તિકस्वस्य च स्वपदप्रधानत्वाद्गतानिति प्रत्येकमभिसंबध्यते, सूत्राणि च विशेष्याणि. ततश्चैवं योज्यते - कानिचिद्विधिगतानि सूत्राणि संति, यथासंयते भिक्वकालंमि-असंतो अमुच्छि । इमेण कमजोरण - भचपार्ण गराए. - इत्यादीनि મૂળનો અર્થ. વિત્રિ, ઉદ્યમ, વર્ણક, ભય, ઉત્સર્ગ, અપવાદ, તભય, એ આમતનાં બહુ પ્રકારનાં ગંભીર ભાવવાળાં સૂત્ર આ જિનશાસનમાં રહેલાં છે. [ ૧૦૬ ] રીકાને અર્થે. વિધિ, ઉદ્યમ, વર્ણ, ભય, ઉત્તમઁ, અપવાદ અને તદુભા, એ પદોને દ સમાસ કરવા. ૬ સમાસ સ્વપદ પ્રધાન હોવાથી, ગતપદ દરેક સાથે જોડી શકાય છે, અને તે આખા પદનાં સૂત્રા એ વિશેષ્ય. પદ છે. તેથી તેને આવી રીતે જોડવુ કે, કેટલાંએક વિધિ સબંધી સુ છે, જેમભિક્ષાકાળ પ્રાપ્ત થતાં મુનિએ અસત્રાંત અને અમુષ્ઠિત રહીને, આ ક્રમથી ભક્તપાન ગવવાં. ઇત્યાદિ. ૧૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. #ાનિધિ સુવાળ, ચાदुमपसए पंडुए जहा-निवडइ रायगणाण अचए एवं मणुयाण जीवियं-समयं गोयम मा पमायए. इत्यादीनि __ वर्णकमूत्राणि, रिंदत्यमियसमिद्धा-इत्यादीनि प्रायोज्ञाताधर्मकथायंगेषु. नरकेषु मांसरुधिरादिकथनरूपाणि, उक्तंचनरएसु मंसरुहिराइ-चन्नणं जं पसिद्धिमित्तेण, भयहेउ इहर तेसिं-वेउन्वियभावओ न तयं. રૂા. उत्सर्गसूत्राणि यथा કેટલાએક ઉદ્યમ સૂત્રો છે, જેવાં કે – રતાશ ઉતરી જતાં પીળાં થએલાં ઝાડનાં પાંદડાંઓ જેમ ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવિત છે; માટે હે ગતમ! સમય માત્ર પણ પ્રમાદ મ કર. ઇત્યાદિ. વર્ણક સત્રો તે, “રિદ્ધા, તિમિતા, સમૃદ્ધ,” ઈત્યાદિક (નગરી વર્ણનના) પ્રાયે જ્ઞાતા ધન કથાદિક અંગમાં આવે છે. ' નય સૂવા તે નરકમાં માંસ, રૂધિર, વિગેરે કહેલાં છે તે. જે માટે કહ્યું છે કે, નરકમાં જે ચાલતી રૂઢિને અનુસરી માંસ રૂધિરાદિક વર્ણવ્યાં છે, તે બીવરાવવા માટે છે. નહિ તે ત્યાં વૈક્રિયપણું હોવાથી તે શાના હોય ? માટે એ વગેરે ભય સૂત્ર છે. - “ઉત્સર્ગ સ તે, એ કાયના જીવોને પોતે આરંભ ન કરે.” ઈત્યાદિક કાયની રક્ષાનાં વિધાર્થક સર્વે જાણવાં. Page #121 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १०७ " इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दंड समारंभिज्जा" इत्यादि पद्जीवनिकायरक्षाविधायकानि. अपवादसूत्राणि प्रायच्छेदग्रंथगम्यानि, यद्वा- ..... नयालभिज्ना निउगं सहायं-गुणाहियं वा गुणओ समं वा। इक्कोवि पावाइं विवज्जयंतो-विहरिज्म कामेसु असज्जमाणो । इत्यादीनि. तदुभयसूत्राणि-येत्सर्गापवादौ युगपत्कथ्येते, ययाअज्झणाभावे-संमं अहियासियमओ वाही, तब्भावंमि उ विहिणा-पडियारपवत्तणं नेयं-इत्यादीनि. एवं सूत्राणि बहुविधानि स्त्रसमयपरसमय-निश्चय-व्यहार-ज्ञान क्रियादिना नयमतप्रकाशकानि समये सिद्धांते गंभीरभावानि महामतिगम्याभिप्रायाणि संतीति शेषः-ततः किमित्याह અપવાદ સૂત્રો પ્રાયે છેદ ગ્રંથમાં રહેલાં છે, અથવા તે “ જયારે ગુણાધિક અથવા સમગુણ એ બીજે હથિયાર સાથી ન મળે, ત્યારે એકલાં થઈને પણ કામમાં (વિષયસુખમાં ) નહિ ખેંચાતાં પાપ વન વિચરતા રહેવું”—ઈત્યાદિક જાણવાં. તદુલ્ય સૂત્ર તે જેઓમાં ઉત્સર્ગ અને અપવાદ સાથે સાથે કહેલાં હય, જેમકે આર્તધ્યાન નહિ થતું હોય, ત્યાં લગણ વ્યાધિને રૂડી રીતે સહન કરવી, પણ જે આ ધ્યાન થવા માંડે, તે વિધિથી તેને પ્રતીકાર કરવા પ્રવર્તવું વાજબી છે.” ઇત્યાદિ. આ રીતે સુરે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, બહાર, જ્ઞાન, ક્રિયા, વગેરે બાબતોએ કરીને તે તે નયના અભિપ્રાયને જણાવનારાં, અને સમય એટલે સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળા એટલે મહા બુદ્ધિવાન પુરૂષ જ જેને અભિપ્રાય સમજી શકે એવાં છે. मेया शु थयुं ते :- . Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ | મુરું तेसिं विसयविभागं-अमुणंतो नाणवरणकम्मुदया। पुज्झइ जीवा तत्तो-सपरेसि मसग्गहं जणइ ॥ १०७ ॥ ( ર ) तेषां सूत्राणां विषयविभाग-मययस्यसूत्रस्यविषयोयं चामुष्ये-- त्येवंरूपममुणन्नलायन् ज्ञानावरणकर्मण उदयावेतोर्मुह्यति मोहमुपयाति जीवः प्राणी.-ततः स्वपरयोरात्मनः परस्य च पर्युपासकस्यासद्ग्रहमसोघं जनयति, जमालिवत्. तत्कथाचातिपतीसत्वान्नवितन्यत इति.. সন, મૃળને અર્થ. તેમના તે તે વિષય વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ જાણી શકનાર જીવ મુંઝાઇ પડે છે, અને તેથી તે પિતાને અને પરને અસગ્રહ નીપજાવે છે. [ ૧૭ ] ટકાને અર્થ. તે એના વિષય વિભાગને નાવરણ કર્મના ઉદયથી નહિ જાણતો કે, એટલે કે આ સૂગને આ વિષય છે, અને પેલાં સૂત્રને આ વિષય છે, એમ નહિ ઓળખતાં પ્રાણી મોહ પામે છે, અને તેથી તે પિતાને અને તેના પjપાસકને અસદુહુ એટલે બોધ ઉપજાવે છે, જમાલિ માદક. તેની કથા અતિ પાધરી લેવાથી નથી કહેતા, તેથી કરીને, Page #123 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. (પૂર્વ) तं पुण संविग्गगुरू-परहियकरणुज्जयाणुकंपाए । लोहिंति सुत्तविहिणा-पन्नवाणिज्ज पियाणता ।। १०८ ॥ [ 2 ] तं मूढं पुनः शब्दादथिनं विनीतं च संविग्नाः पतीतार्थी गुरवः पूज्याः परहितकरणोधताः परोपकाररसिका अनुकंपया-मागमदेषदुतिमित्यनुग्रहबुध्ध्या प्रेरिता बोधयंति प्रज्ञापयति-सूत्रविधिनागमोक्तयुक्तिभिःप्रज्ञापनीयं प्रज्ञापनोचितं विजानानालक्षयंतस्तदितरस्य सर्वज्ञेनापि योधयितुमशक्यत्वादिति. તત મૂળને અર્થ. તેવા મુઢને પણ પ્રજ્ઞાપનીય જાણીને પર હિત કરવા ઉજમાળ સંવિગ્ન ગુરૂ અનુકંપા લાવીને સૂત્રમાં કહેલી રીતથી સમજાવે છે. (૧૦૮) ટીકાનો અર્થ. જે તે અંર્થ અને વિનીત હય, તે તે મૂઢને સંવિન્મ પૂજ્ય પુરૂષે પરોપકાર કરવામાં રસિયા હોવાથી અનુકંપાવડે એટલે કે આ બિચારે દુર્ગતિએ મ જ, એમ અનુગ્રહ બુદ્ધિવડે પ્રેરાયા થકા સત્ર વિધિથી એટલે આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે; પણ તે ત્યારે જ, કે જ્યારે તે તેમને પ્રજ્ઞાપની એટલે પ્રતાપન કરવા લાયક જણાય બાકી અપ્રજ્ઞાપનીને તે સર્વજ્ઞ પણ સમજાવી શકે નહિ. તેથી કરીને, Page #124 -------------------------------------------------------------------------- ________________ ११० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - ॥ मूलं॥ सोवि असग्गहचाया-सुबिसुद्धं दंसणं चरित्तं च । आराहिउं समत्थो-होइ सुहं उज्जुभावाओ ॥ १०९॥ [ टीका ] सोपि प्रज्ञापनीयमुनिः मुनंदराजर्षिसदृशोऽसद्ग्रहत्यागानिजपरिकल्पितबोधमोचनात् मुविशुद्ध मतिनिर्मलंदर्शनं सम्यक्त्वं चारित्रं संयमं च शब्दात् ज्ञानतपसी चाराधीयतुं समर्थो भवति सुखं यथाभवत्येवमृजुभावादार्जवगुणादिति. मुनंदराजर्षिकथा पुनरेवं. ___ इह कंपिल्लपुरेसो-अइपवलपयावनिज्जियदिणेसो । उप्पाडियरिउकंदो-आसि नरिंद मुनंदु ति ॥ १ ॥ मुद्ध गिहिधम परिपालणु મૂળ અર્થ. તે પણ અસáહ છોડીને સરલ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્રને આરાધવા સમર્થ થાય છે. (૧૯) न अर्थ તે પણ પ્રજ્ઞાપનીય મુનિ સુનંદ રાજર્ષિના માફક અસગ્રહ છોડીને એટલે કે સ્વકલ્પિત બંધ મૂકીને સુવિશુદ્ધ એટલે અતિ નિર્મળ સમ્યકત્વ ચારિત્ર તથા ચ શબ્દથી જ્ઞાન અને તપ સુખે આરાધવા સમર્થ થાય છે, કેમકે તે આજીવ ગુણવાળો હોય છે. સનદ રાજર્ષિની ક્યા આ રીતે છે. હાં કપિલ્યપુરને સુનંદ નામે રાજા હતો, તે અતિ પ્રબળ પ્રતાપથી સૂર્યને પણ તે હતો, તથા દુશ્મનરૂપી કંદને મૂળથી ઉખેડનાર હતો. [ 1 ] તેને વયુદ્ધ Page #125 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૧૧ ज्जुओ सत्ततत्तकुसलमई । पाणेहिं पिहु दइओ-मित्तो वज्जाउहो तस्स ॥ २ ॥ अइसरयआगमणुप्पन-पवलउस्सासरुद्धकंठेण । कइयावि सुनंद निवो-इय भणिओ संधिपालेण ॥ ३ ॥ देव महच्छरिय मिणं- किर केसरभरोवि केसरिणो । तोडिज्जइ हरिणेणं- रवीवि जिप्पइ तमभरेण ॥ ४ ॥ उत्तरदिसिपहुणा भीम-राइणा दुइमेण गुणनिवहो । इंदियगामेगपि व-देसो तुह हम्मए सयलो ॥ ५ ॥ तं सोउ निवो कुविओजा ताडावेइ झत्ति रणभेरि । ता सुद्धबुद्धिजुत्तेण-मंतिवग्गेण इय वुत्तं ॥ ६ ॥ देवेस अरी सुरकय-संनिज्झो संगरे गई विसमा । संदेहो पुण विजए-पहाणपुरिसक्खओ य धुवं ॥ ७ ॥ ___ता सामभेय दाणाई-मुत्तु संपइ न अन्नमपि । नीई रिउविजए ता देहं कुणमु जुत्तं ॥ ८॥ ગો. નામે પ્રાણ થકી પણ અધિક વહાલે એક મિત્ર હતો, તે શુદ્ધ શ્રાવક ધર્મ પાળવામાં ઉજમાળ અને સાત તત્ત્વ જાણનાર હતિ. [ 2 ] હવે એક વેળા ઉતાવળે આવવાથી ઉપજેલા પ્રબળ શ્વાસથી રૂંધાયેલા કંઠે કરીને સીમાડાને રખેવાળ તે રાજાને આ રીતે કહેવા લાગ્યા. [ ૩ ] હે દેવ ! આ એક મોટું આશ્ચર્ય દેખાય છે કે, હરણ જઈને સિંહની કેશર તોડે છે, અને અંધારું તે સૂર્યને જીતવા ચાહે છે. (૪) ( એમ કહી તેણે કહ્યું કે, ) ઉત્તર દિશાને ઘણી દુર્દપ ભીમરાજા ઈદ્રિયગ્રામ જેમ ગુણેને હણો તેમ તમારા દેશને હણે છે. [૫] તે સાંભળી રાજા ગુસ્સે થઈ રણનું નગારું વગડાવ્યું, તેટલામાં શુદ્ધ બુદ્ધિવાળા મંત્રિઓ તેને એમ કહેવા લાગ્યા કે, હે દેવ ! એ દુશ્મનને દેવ સહાય છે, તેમ લડાઈની ગત ન્યારી છે. છત થાય પણ ને નહિ પણ થાયઅને મોટા મોટા માણસને ક્ષય તે નકકી થાય છે. [ ૬-૭ ] એ કારણથી સામ, દામ, અને દાન શિવાય અહીં અમે બીજી નીતિ હાલ પસંદ નથી ફરતા, માટે હે દેવ ! હાં જે યુકત હોય તે કરો. [ ૮ ] જે માટે સામથી દુશ્મન હોય, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. सामेण कोइ मित्तो-परोवि, भएण भिज्जई मुहीवि । दाणेण सेलपडिया देवावि वसं पवनंति ॥ ९ ॥ जहजोग मिमे नणु जुजिऊण दंडेवि जा समुज्जमसि । मसिकुचं अरिवयणेसु-तयणुं तं देव देसि धुवं છે ? A ચ જગા -3ઝ નિયા તુઝરિક્રમા નરआधिः गया निहणं--इत्तो विवरीयनीइस्या ॥ ११ ॥ ता देव सत्तुसामंत-मंतिमित्ताण जाणिउं हिययं । तदुचियसामाइ पजिऊण पच्चइयपुरिसेहि, ॥ १२ ॥ कुणसु बहु विजयजत्तं-जयलच्छि लहसु फुरिय जसपसरो । भंजसु भडवायं रिउभडाण कयनीइसंनाहो ॥ १३ ॥ इय सोउ मंतिवयणं-इसि हसिऊण जंपियंरना । वणियाण महणाण य-होइ मइः एरिसाचेष ॥ १४ ॥ कह मन्नह दुज्जयरिउ-करडिघडा विघडणिक केसरिणो । मज्झवि पुरओ एवं-रणकम्म महम्म मुवइसह ? ॥ १५ ॥ इत्सुच्चिय अविमंसिय-जहातहा इह जणा पयंपता । તે મિત્ર થાય છે, જેથી મિત્ર હેય, તે પણ ફેલાય છે, દાનથી પથ્થરના ઘડેલા દેવ પણ વશ થાય છે. [ ૯ ] માટે યથાયેગ્યપણે એ ત્રણનો પ્રયોગ કર્યા પછી જે દંડ કરવા તૈયાર થશે તે અવસ્ય દુશ્મનોનું કાળું મોટું કરી શકશો. ( ૧૦ ) કેમકે આ રીતે યત્ન કરનારા નાના રાજાઓ પણ ભારે લક્ષ્મીને પામ્યા છે, અને એથી વિપરીતપણે ચાવનારા મેટાઓ પણ નાશ પામ્યા છે. ( ૧૧ ) માટે હે દેવી શત્રુના સામંત, મત્રિ અને મિત્રનું હૃદય જાણીને તેને ગ્ય સામાદિક આપણું ખાત્રીદાર માણસ મારફત મોકલાવી. [ ૧ર ] તમે જલદી વિજયયાત્રા કરી શકશે, અને યશ ફેલાવવાની સાથે જયલક્ષ્મી મેળવશે; માટે નીતિરૂપ કવચ પહેમ દુશ્મનના સુભટનો ભડવા ભાંગ. [ ૧૩ ] આ રીતે મંત્રિનાં વચન સાંભળી જરા હસીને રાજા બે કે વાણિયા અને બ્રાહ્મણેમાં એલીજ મતિ હોય છે. ( ૧૪ ) નહિ તે દુય દુમના હાથીઓની હાર તેડવામાં સિંહ સમાન મારા આગળ આ રીતે રણકમને અધર્મ કેમ છે ? [ પ ] એટલા માટેજ વગર વિચારે જેમ તેમ બોલતા Page #127 -------------------------------------------------------------------------- ________________ • ભાવ સાધુ. हुति तणाउवि लहुया - वञ्चति पराभवद्वाणं ॥ १६ ॥ इय पणिय भालस्थल - कय उब्भडभिउडि भासुरो राया । उक्कंपिय रिउचकं - लहु ताडावेइ जयढकं ॥ १७ ॥ ता तीइ सद्दपसरेण - मिलिय चउरंग पबल बलकलिओ । वज्जाउह मित्तविदिन्न - अग्गसिन्नि कवावारो ॥ १८ ॥ अविलंबियप्पयाणेहि-सतुनिवमंडल अणुपविट्ठो । नाउ तदागमणं झत्ति - आगओ संमुहो भीमो ॥ १९ ॥ अह जोहमुक्कहक्का–भयभरनस्संत कायरनरोहं । हयहरिकरिभडनिवडण— दुग्गपहाउल भमंतजणं ॥ २० ॥ जणवयजणआसंकिय- अवित क्किचपलयकालमागमणं । દ્રુષિ અગાળીયાળ તાળ ખાય માનુનું ॥ ૨ ॥ अह खणमित्तंमि गए-लद्धोगासेहिं परबलभडेहिं । भग्गं सुनंदसिनंसीपिव भाणुकिरणेहिं ॥ २२ ॥ बज्जाउ जयकुंजर -सतुंजयमाइणो ૧૧૩ જના 'હાં તણખલાથી પણ હલકા થાય છે, અને પરાભવ પામે છે. ( ૧૬ ) આમ કહીને ભાવ સ્થળે ભ્રકૂટિ ચડાવી રાજાએ જલદી દુશ્મનને ડરાવનારા જય ડંકા વગડાવ્યા. [ ૧૬ ] ત્યારે તેના શબ્દો ફેલાતાં ચતુરંગ લશ્કર એકઠું થયું, તે તેણે સાથે લીધું, અને અગ્ર સૈન્યનું ઉપરીપણું વાયુદ્ધને આપ્યું. [ ૧૮ ] બાદ તે વગર વિલ એ પ્રયાણ કરતા રહી શત્રુ રાજાના મંડળમાં પેઠો, એટલે તેને આવતા જોઇને ભીમ પણ જલદી સામે આવ્યા. ( ૧૯ ) હુવે ત્યાં તેમના અને લશ્કરનું મહા યુદ્ધ જામ્યું, જેમાં યાદ્ધાએ પાડેલી હાર્કાથી કાયર જનો ડર ખાઇ નાસતા હતા, વળી મરેલા હાથી, ઘેાડા અને સુભટાથી રસ્તા ભરાઈ જતાં લેકા ચકરભમ થઈ પડતા હતા. [૨૦] ત્યાંની વસતિ ધારવા લાગી કે, આ તે ઐચિ ંતા પ્રલયકાળજ આવી પડયા લાગે છે. આ રીતે તેમનું યુદ્ધ ચાલ્યું. [ ૨૧ ] હવે થાડાજ વખતમાં શત્રુના સુભટોએ લાગ જોઇને સુન ંદના સૈન્યને સૂર્યનાં કિરણે જેમ અંધારાને તેડે તેમ યું. [ ૨૨ ] અને વાયુ, જયકુંજર તથા શત્રુંજય વગેરે રાજા રણભૂમીમાં પડયા. એ વાતની સુનંદ રાજાને પણ ખબર પડી. ૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ११४. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. महीवइणो । पडिया समरमहीए-मुनंदराएण नाय मिणं ॥ २३ ॥ अह सचिवेहिं भणियं-अज्जवि विरमेसु देव समराओ । मा पूरेसु रिउमणं-मणोरहे, नियम नियसत्ति ॥ २४ ॥ अजहावल मारंभोखयस्स मूलं वयंति इह विबुहा । तो सव्वपयारेहिं-अप्पचिय रक्खियव्वु त्ति ॥ २५ ॥ जओ, विक्कमबलेण पुणरवि-अज्जिज्जइ चिरगयावि रायसिरि । देव गयं पुण जीयं-न लब्भए तमि जम्मंमि ॥ २६ ॥ भावय राहुमुहाओ-नीहरिउ मखंडमंडलो सूरो । अवहरिउं रायसिरि-परतेयभरं पुणो हरइ ॥ २७ ॥ सुच्चइय पुरावि इम-अपत्तवेलं मुणेवि अप्पाणं । बंभो चक्की नट्ठो-सपरियणो जादवपहूवि ॥ २८ ॥ इय सचिवेहिं भणिओ-नियकुग्गहविरहिओ सुनंदनियो । ओसरिओ समराओ-जं अवसरवेइणो वि ( 23 ) हवे तेना मात्रिभो तेने हेा साया , ४५ ! गुपए सा४ ५ पाडे, दुश्मनोना भनोरथ पूरे भां, मने पोतानी शक्ति वियारो. ( २४ ) भ म वि३६ મંડાણ ક્ષયનું મૂળ થાય છે, એમ સમજુઓ કહે છે, માટે જેમ બને તેમ પિતાને બयाप ४२३ मे. (२५) હે દેવ ! રાજ્યથી તે ફરીને પણ પરાક્રમ કરી મેળવી શકાય છે, પણ જીવિત ગયું છે, તે આ જન્મમાં કરી નથી મળતું. [ ૨૬ ] વિચાર કરે કે, રાહુના મુખમાંથી આખો નીકળીને સૂર્ય રતાશ મૂકી ફરીને ઉત્કૃષ્ટ તેજ ધારણ કરે છે. [૨૭] વળી આપણે સાંભળીએ છીએ કે, પૂર્વે પણ પિતાને લાગ ન આવેલો જોઈને બ્રહ્મદત્ત ચક્રવાર તથા યાદવ પ્રભુ (શ્રીકૃષ્ણ) નાશી છુટયા હતા. [ ૨૮ ] આમ મંત્રિઓએ કહ્યાથી સુનંદ રાજા પિતાને દુરાગ્રહ છોડી લડાઇથી પાછો હઠયો. કેમકે સમજીએ અવસર - ળખે છે. [ ૨૯ ] ત્યારે પિતાના પ્રતિપક્ષને પાછો હટી નાસતે જોઈ ભીમ રાજા તેની Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. बुहा ॥ २९ ॥ पडिभग्गं पडिवक्खं-पलायमाणं निएवि भोमनियो । वलिओ अणुकंपाए-तप्पुछिपहार म करित्ता ॥ ३०॥ वजाउहमरणेणं-पराहवेण य सुनंदनरनाहो । मन्नतो नियंपिव अप्पं अइदुह सणुहवेइ ॥ ३१ ॥ अहनिसि चिंतावसगय-निदो राया सुरेण एगेण । भणिओ भो निव सोहं-मित्तो वज्जाउहो तुज्झ ॥ ३२ ॥ तइया रिउराईहिं-गाढपहारीकयं मुणिवि अप्पं । नीहरिउं समरंगण-महीइ ओयरिय वारणओ ॥ ३३ ॥ उद्धरियविहसल्लो-गरिहियपावो स माहिसंजुत्तो । नवकारं समरंतो-जाओ अमरो पढमकप्पे ॥ ३४ ॥ ओहिवलेण वियाणिय तुह दुक्खं सत्त्परिभवसमुत्थं । तं अवणेउं इहयंपत्तो हं परमपेमेणं ॥ ३५ ॥ __ता मित्त मुयसु खेयं-पभायसमए हवेमु रणसज्जो । निम्महिय रिउ सरयन्भविब्भमं लहसु कित्तिभरं ॥३६ ॥ इय मित्ततियसवयणं : प्रहार । ४२तां ६ मा पाछे। वन्ये. [ 30 ] હવે વાયુદ્ધના મરણથી તથા શત્રુએ કરેલા પરાભવથી સુનંદ રાજા પિતાને હણુયેલાની માફક માનત થકે ભારે દુઃખ અનુભવવા લાગ્યા. [ ૩૧ ] એથી કરીને ચિંતાના લીધે રાત ઊંઘ નહિ આવી, એવામાં એક દેવતા પ્રગટ થઈને કહેવા લાગ્યું કે, હું તે તારો વજાયુદ્ધ મિત્ર છું. ( ૩૨ ) તે વેળા હું પિતાને દુશ્મનથી સખત ઘવાયેલો જાણીને રણભૂમિથી બહાર નીકળી હાથીથી નીચે ઉતરી દ્રવ્ય શલ્ય તથા ભાવ શલ્ય દૂર કરી પાપને નિંદી સમાધિથી નવકાર સંભારતે થકે મરીને પહેલા દેવલોકમાં દેવતા થયે છું. (૩૪) બાદ અવધિ જ્ઞાનથી શત્રુના પરિભાવથી થતું તારું દુઃખ જોઇને તેને ટાળવા માટે પરમ પ્રેમના લીધે ઈહાં આવ્યો છું. ૩૫ ] તે માટે હે મિત્ર ! ખેદ છોડ, પ્રભાત થતાં લડવા તૈયાર થા, અને દુશ્મનને હરાવી શરઋતુના વાદળા જેવી કીર્તિ મેળવ. [ ૩૬ ] આ રીતે મિત્ર દેવતાનું વચન સાંભળી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सोउं राया वियासिमुहसोहो । सिन्त्राणुगओ सहसा पडिपडिवक्खं पडिनियत्तो ॥ ३७॥ अह पउरसमरसंपत्त-विजयगव्वो पुणोवि तं इत्तं । आयन्नियभीमनिवो-सज्जो होउं ठिओ भिमुहो ॥ ३८ ॥ आओहणं च लग्ग-नवरं मित्तामराणुभावेण । विजिओ मुनंदरना-भीमनरिंदो पढममेव ॥ ३९ ॥ तं सेवापडिवन-रज्जे तत्थेव ठाविय सुनंदो । नियदेसं पइ चलिओ-सुरो गओ पुण साणंमि ॥४०॥ ___ मग्गमि मुनंदोबिहु-वच्चतो नियइ सिरिपुरुजाणे । पढमजिणभव णपासे-मुणि मेगं तरूतलनिसन्नं ॥४१॥ तस्सय पुरओ एगं-पवंगमं पउरलोयमझगयं । मुणिदिजंतनमुक्कार-मंतआयन्नणप्पवणं ॥ ४२ ॥ तो विमहयभरभरिओ-राया आगम्म नमिय मुणिपवरं । जा तत्थ निसीयइ ताव-वानरो मरण मणुपत्तो ॥ ४३ ॥ अह भणइ निवो मुणिपहुभुज मिणं जं अईवचवलमणा । इत्थं पवंगमा विहु-जिणधम्मे निच्चला રાજા મેં મલકાવી જલદી સૈન્ય સાથે દુશ્મન તરફ પાછો ધો. [ ૩૭] હવે ઘણું લડાઇઓમાં મેળવેલા વિજયથી ગર્વે ચડેલે ભીમ રાજા ફરીને સુનંદને આવતો જોઈને સામે ઉભા રહ્યા. [ ૩૮ ] હવે ફરી લડાઈ શરૂ થઈ, પણ તેમાં મિત્ર દેવના પ્રતાપથી પહેલેજ સપાટે સુનંદરાજાએ ભીમ રાજાને છ. (૩૯) એટલે તેણે સેવા કરવી કે બુલ કર્યાથી તેને તેજ રાજ્યપર સ્થાપી સુનંદ પિતાના દેશ તરફ ચાલે, અને દેવતા પિતાને आणे गयो. (४०) હવે સુનંદે માર્ગમાં ચાલતાં ચાલતાં શ્રીપુરના ઉદ્યાનમાં ઋષભ દેવ સ્વામિના મંદિર પાસે ઝાડ નીચે બેઠેલે એક મુનિ જે. [૪૧] તથા તેના આગળ ઘણા લોકના વચ્ચે રહેલે એક વાંદર જોયું કે, જે મુનિએ બેલેલા નમસ્કાર મંત્રને સાંભળવામાં એકતાન થઈ રહ્યો હતો. [ જર ] ત્યારે રાજા વિસ્મય પામી, ત્યાં આવી મુનીશ્વરને नभाने कहा, मेदाम ते वर भर पाभ्यो.. (४3 ) वे शन्न मेल्य! 3, हे भुनीશ્વર ! આ એક આશ્ચર્યની વાત છે કે, આવા અતિ ચપળ મનવાળા વાંદરાઓ પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૧૭ हुति ॥ ४४ ॥ ता कहसु पुरा को आसि-एस, साहूनि साहइ नरिं: द। महुराइ आसि एसो-वणिो इत्तो भवे तइए ॥ ४५ ॥ संविग्गो पडिवन्नो कयावि दिक्खं सुभदगुरुमूले । ईसि अपन्नवणिज्जो-जडभावा सुतवनिरओवि ॥ ४६॥ अंते काउ अणसणं-जा ओ अमरो मुहम्मकप्पमि । छम्माससेस माउं-वियाणिउ अप्पणो सो उ ॥ ४७ ॥ पुच्छेइ केवलिं वंदिऊण इत्तो चुयस्स मे भंते । कत्थु प्पत्ती होदी-कहंव पहु, घोहिलाभो य? ॥ ४८ ॥ तो केवलिणा भणियं-पज्जते भद्द अट्टज्झाणेणं । मरिऊण वानरो तं-होहिसि सिरिपुरवरुज्जाणे ॥४९॥ जिणबिंबदसणाओ-तत्थ लहिस्ससि तुमं कहवि बोहिं । इय सोउं सो तियसो-लहु उज्जाणं इमं पत्तो ॥ ५० ॥ तो तुंगसिंगसोहा-पहसियहिमसिहरिसिहरमइरसमं । पवणपकंपि रघयवड-रणंतमणिकिंकिणीजालं ॥५१ ॥ डझंतपवरघणसार-अगुरु જિન ધર્મમાં નિશ્ચળ મન રાખી શકે છે. (૪૪) માટે કહો કે, એ પૂર્વે કોણ હતો ? साधु मोसा , हे नरेंद्र ! मे श्री लव ५२ मथुरामा मे पाणियो हतो. [ ४५ ] તેણે સંવેગ પામીને એક વેળા સુભદ્ર ગુરૂની પાસે દીક્ષા લીધી. તે ભારે તપ કરવા લાગે, પણ જડ હેવાથી જરા હઠીલે રહેત. [ ૪૬ ] તે અંતકાળે અણસણ કરી સૈધર્મ દેવલોકમાં દેવતા થશે. બાદ તે જ્યારે પિતાનું ફક્ત છ માસ બાકી રહેલું આયુષ્ય જાણવા લાગ્યો, ત્યારે કેવલિને વાંદિને પૂછવા લાગ્યો કે, હે પૂજ્ય ! ઈહાંથી ચવીને एं या ५०, तेमा भने शी रीत सोधि साल थरी ? [ ४७-४८ ] सारे पलिये ज्यु કે, હે ભદ્ર ! તું અંતકાળે આર્ત ધ્યાનથી મરીને શ્રીપુરના ઉદ્યાનમાં વાંદર થઈશ. [૪] અને ત્યાં કોઈક રીતે જિન બિંબને જોઈને તે બોધિ પામીશ, એમ સાંભળીને તે દેવતા तुरत ते धानमा माव्या. [ ५० ] - ત્યાં તેણે તુષ્ટ મનથી અતિ ઉંચા શિખરની શોભાથી હિમાચળના શિખરની અને ણીઓને હસતું પવનથી ફરકતી ધજાઓમાં રણકતી મણિ કિંકિણીઓવાળું, બળતા ઉંચા , Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मघमघमघितगंधहूं । थंभसहस्ससमेयं-मणिमयभासतभित्तिल ॥ ५२ ।। सो सिरिजुगाइजिणवर-भवण मिणं तुहमाणसोकासी । बद्धाउयत्तणेणंचविय इमो वानरो जाओ॥ ५३ ॥ कहकहवि णेण भमिरेण इत्थ इत्तो अईय तइयदिणे । दिड मिणं जिणभवणं-पत्तं लहु जाइसरणं च ॥ ५४ ॥ तो वेरग्गागओ सो-मह पासं पप्प अणसणं काउं । पंचपरमिहिमत-मुमरंतो मरण मणुपत्तो ॥ ५५ ॥ ___इय जा वानरचरियं-फहइ मुणी ता पवंगजीवो सो । सोहंम. देवलोए-हिमप्पहे वरविमाणमि ॥ ५६ ॥ ससिकर सियदेवंसुय-संवुयसुरसयणसुंदरुच्छंगे । सुत्तिपुडंतो मुत्ताहलव्व जाओ सुरो पवरो ॥ ५७ ।। उप्पत्ति अणंतरदूर-विहियदेवंसुओ उवविसित्ता । अइसयविम्हियहियओपिच्छंतो सयलदिसिवलयं ॥ ५८ ॥ जय जय नंदा जय जय-भद्दा इच्चाइमहुरवयणाई । अमरच्छरनियराणं-हरिसियहिययाण निसुणतो કપૂર અને અગરથી મઘમઘાયમાન સુગંધથી ભરપૂર હજાર થાંભલાવાળું, મણિની ઝળકતી ભીતિવાળું શ્રી યુગાદિ જિનેશ્વરનું આ મંદિર તૈયાર કર્યું, અને પોતે તે પૂર્વે વાંદરાનું આયુષ્ય બાંધેલું હોવાથી ચવીને આ વાંદરો થયો. ( ૫૦-૫૨-૫૩) હવે એણે ભમતાં. ભમતાં કોઈક રીતે આજથી ત્રીજા દિન ઉપર આ જિન ભવન જોયું, એટલે તેને જાતિ સ્મરણ થયું. (૫૪ ) તેથી તે વૈરાગ્ય પામી મારી પાસે આવીને અણસણ કરી પંચપરમેષ્ટિ મંત્ર ભારતે થકે મરણ પામ્યો છે. [ પ પ ] આ રીતે મુનિ વાંદરાનું ચરિત્ર કહેતા હતા, એટલામાં તે વાંદરો જીવ ધર્મ દેવલોકના હિમપ્રભ નામના ઉત્તમ વિમાનમાં ચંદ્ર જેવા ધળા દેવાંશુથી ઢાંકેલી દેવચામાં છીપમાં જેમ મેતી પેદા થાય, તેમ દેવપણે પેદા થયો. [ ૫૬-૫૭ ] ઉત્પન્ન થયા બાદ તુરતજ દેવાંશુકને દૂર કરીને બેસત થઈ અતિ વિસ્મય હૃદયથી સઘળી બાજુએ જો કે, અને “ જય જય નંદા, જય જય ભદા.” ઇત્યાદિક હર્ષિત હૃદયવાળી વાં. Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૧૯ ॥ ५९ ॥ किं दिन्नं किं तवियं-किं जिठं वा मए पुराजमे । इय चिंता वसओ ओहि-नाणविनायपवगभयो ॥ ६० ॥ . सव्वाइं देवकिच्चाई-मुतु बहुदेवदेविपरियरिओ। तत्थेव लहुं पत्तोपणओ विणएण मुणिचरणे ॥ ६१ ॥ सिरिनाभेय जिणिदं-अंचिय रोमंच अंचियसरीरो । साहु साहुं पुणो पुणो पणमिऊण पत्तो सुरो सगं ॥ ६२ ॥ इय दछ सुनंदनिवो-संविग्गो तस्स साहुणो मूले । सहसाउहसुयवियरिय-रज्जो दिक्खं पवज्जेइ ॥ ६३ ॥ अह सहसाउहराया-पणमेऊणं सुनंदरायरिसिं । कंपिल्लपुरे पत्तो तिवग्गसारं कुणइ रज्जं ॥ ६४ ॥ सुचिरं सुनंदसाहू-विहरइ गुरुणा समं महियलंमि। दसविह सामायारी-पालणपवणो पसन्नमणो ॥ ६५ ॥ पडिकूलकम्ममभार-पिल्लिओ सो कयावि रायरिसिं । गलिय सुहज्झवसाओ-चिंतिउ मेवं समाढत्तो ॥ ६६ ॥ पडिलेहणापमज्जण ગનાઓનાં મધુર વચને સાંભળતે થકે, તે વિચારવા લાગ્યું કે, મેં પૂર્વ ભવે શું દીધું છે? શું તપ કર્યું છે ? અથવા શું પૂછ્યું છે ? આવી ચિંતામાં અવધિ જ્ઞાનથી તે વાંદराना भवन नया सायो. [ ५८-५५-६० ] - તે દેવ સઘળાં દેવકૃત્ય છોડી ઘણાં દેવદેવીઓ સાથે તે મુનિ જ્યાં હતા, ત્યાં આવી મુનિના ચરણોમાં વિનયથી નમ્યો. [ ૬૧ ] બાદ રોમાંચિત થઇને શ્રી ઋષભ દે. વને પૂજીને તથા તે સાધુને વારંવાર નમીને તે દેવ સ્વર્ગે ગયે. [ ૬૨ ] આ બનાવ જોઈને સુનંદ રાજા સવેગ પામી પિતાના સહસ્ત્રાયુદ્ધ નામના પુત્રને રાજ્ય સેંપી તે સાધુના પાસે દિક્ષા લેવા લાગે. [૬૩] હવે સહસ્ત્રાયુદ્ધ રાજા સુનંદ રાજર્ષિને નમીને કાંપિલ્યપુરમાં આવી ત્રણ વર્ગ સાચવીને રાજ્ય કરવા લાગ્યો. (૬૪) સુનંદ સાધુ પણ લાંબા વખત સુધી દશવિધ સામાચારી પાળવામાં તત્પર અને પ્રસન્ન મનવાળો રહીને २३नी साथे पृथ्वी५२ विय२१॥ सायो. (१५) હવે તે રાજર્ષિ એક વેળા પ્રતિકુળ કર્મના જોરથી પ્રેરાય થકે શુભ અધ્યવસા Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मुहविहाणं विणावि किर सुगई । लब्भइ जीवेहिं नियइ भावओ निच्छियं एवं ॥ ६७ ॥ कह मन्नहा महाहव - वावारनिउत्त चित्तविरिओवि । देवत्तं संपत्ती - मित्तो वज्जाउ हो मज्झ ? || ६८ || अइसुद्धचरणकिरिया - विगलोवि तया स वानरस्स जिओ । उत्तत्तजच्चकंचण-वन्नो तियसो समुप्पो ॥ ६९ ॥ सुघंति य समएविहु-तह भव्वतु भवंतसामत्था | अयकिरियावि मरुदेवि - माइणो सिवपयं पत्ता ॥ ७० ॥ ૧૨૦ ता तहभवत्तं मिय-कल्लाणकलावकारणं परमं । तदभावे पुण विहलो सयलो कायव्ववावारो ॥ ७१ ॥ संजम तवाइएहि पागं सोएइ एमवि तुच्छं । मरुदेवी पहाणं तब्बिरहे किंकओ पागेो ॥ ७२ ॥ एवं चरणावारग - कम्मविरुज्यं तमुद्धपरिणाम । सो साहू तवकिरियासुईसि मंदायरों जाओ ॥ ७३ ॥ अह सुयबलेण नाउं - सुगुरू साहुस्स -- યથી રહિત થઈને આ રીતે ચિતવવા લાગ્યા ૩—( ૬૬ ) પડિલેહણા અને પ્રમાર્જના વગેરે ક્રિયા કર્યા વિના પણ છત્રે નિયતિના ભાવથી સુગતિ પામી શકે છે, એ વાત નિશ્રિત છે. ( ૬૭ ) નહિ તે। મહા યુદ્ધના વ્યાપારમાં ચિત્ત અને બળને જોડનાર મારા વાયુદ્ધ નામે મિત્ર દેવતા કેમ થતે ? ( ૧૮ ) તેમજ તે વેળાએ અતિ શુદ્ધ ચારિત્રની ક્રિયાથી રહિત તે વાનરના જીવ તપાવેલા ઉંચા સાના સમાન વર્ણવાળા દેવ થયા. [૬૯] સિદ્ધાંતમાં પણ સંભળાય છે કે, તથા ભવ્યતાના બળે કરીને મરૂદેવી વગેરે કંઇ પણ ક્રિયા કર્યા વગર માક્ષે પહોંચ્યા છે. ( ૭૦ ) માટે તથા ભવ્યતાજ કેવળ કલ્યાણ કળાપનું પરમ કારણ છે. જો તે ન હાય તો સધળી કર્ત્તવ્ય ક્રિયા નિષ્ફળ થાય છે. [ ૭૧ ) સયમ અને તપ વગેરેથી તથા ભવ્યત્વભાવ પાકે છે, એમ કહેવું એ પણ તુચ્છ [ નકામું ] છે. કેમકે મરૂદેવી વગેરેને તપ સંયમ ન હતાં, છતાં તેના કેમ પાક થયા ? [ ૭૨ ] આ રીતે ચારિત્રા વરણી કર્મથી શુદ્ધ પરિણામમાં અટકી પડી, તે સાધુ તપ અને ક્રિયામાં જરા ઓછા આદરવાળા થયા. ( ૭૩ ) હવે ગુરૂએ શ્રુત જ્ઞાનના બળથી તેને અભિપ્રાય જાણી લીધા, અને તે Page #135 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. तस्स भिप्पायं । पनवर्णिज्जसं तह - महुरगिराएं इमं भणइ ॥ ७४ ॥ भो भद्द पयगमणपउण – पडिलेहणाइकिरियाए । सुगंइपहदी विगाए— खपि मा काहिसि मायं ॥ ७५ ॥ ૧૨૧ नय एगंतेणं नियइ - भावओ होइ कज्जसंसिद्धी । जं पुरिसकारकालाणीव हेऊ इहं भणिया ।। ७६ ।। तथाचोक्तं कालो' सहावर नियंई - पुव्वकर्य ४ पुरिसकारणे ५ गंता मिच्छतं ते चैव उ-समासओं हुंति समतं ॥ ७७ ॥ जंपिहुं मरुदेवी पुब्बमकयतवनियम संजमविसेसा । तज्जम्मिच्चिय सुहभाव — जोगओ सिद्धि मणुपता ॥ ७८ ॥ जयअच्छेरयभूयं तदुदाहरणं तहावि विबुर्हहिं । aart विलोवाओ - कर्यावि ना लंबणीयं ति ॥ ७९ ॥ तथाचागमः પ્રજ્ઞાપનીય છે, એમ પણ જાણ્યું, તેથી તે મધુરવાણીથી એમ કહેવા લાગ્યા કે, હે ભદ્ર ! પલેડિહણાદિક ક્રિયા કે જે સુગતિના માર્ગની દીપિકા સમાન છે, તેમાં ક્ષણભર પણ પ્રમાદ મ કર. ( ૭૪૭૫ ) નિયતિ ભાવથીજ કાર્ય સિદ્ધિ થાય છે, એમ પણ કઇ એકાંત નથી. કેમકે ઉદ્યમ અને કાળ વગેરેને પણ કાર્યના હેતુ કહેલા છે. ( ૭૬ ) જે માટે કહેલું છે કે, કાળ, સ્વભાવ નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર એ પાંચ કારણને છુટા માનતાં મિથ્યાત્વ ચાય છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે. [ ૭૪ ] વળી જે મરૂદેવી પૂર્વે તપ, નિયમ અને સયમ કર્યા વગર તેજ ભવે શુભ ભાવના યોગે કરી સિદ્ધિ પામી. ( ૮ ) એ ઉદાહરણ જગમાં જો કે આશ્ચર્યભૂત છે, તાપણુ સમજી જનાએ તે કલિપ પકડવું જોઇએ નહિ. કેમકે તે રીતે વ્યવહારને વિલાપ થઈ પડે. [ ૭૯ ] જે માટે આગમમાં કહ્યું છે કે, જો જિનમત સ્વીકારે તો વ્યવહાર અને નિશ્ચય ૧૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ १२२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ जइ जिणमयं पवज्जहता मा ववहारनिच्छए मुयह । ववहार नउच्छेए-तित्थुछेओ जो भणिओ ॥ ४० ॥ ववहारो विहु बलवंजं वंदइ केवलीवि छउमत्थं । आहाकम्मं मुंजइ-सुयववहारं पमाणतो રિ, विहिसंपत्त महनो-पत्थितो जह जो निरुत्तप्पो । इह नासइ तह पत्तैय--बुद्धलच्छि पडिच्छतो ॥ ८२ ॥ तहभव्बत्ताउ चियसिवलाभो दुकराइ किरियाए । करणं अणुचिय मेयंपि-सुंदरं नो जओ મા | ૮૨ | तित्थयरो चउनाणी-सुरमहिओ सिज्झियव्ययधुयमि। अणिग्रहियबलविरिओ-सव्वत्थामेण उज्जमइ ॥ ८४ ॥ इय जइ तेविहु निथिन्नपायसंसारसायरावि जिणा । अब्भुज्जमंति तो सेसयाण को इस्थ वामोहो એ બંનેને મૂકો માં. કેમકે વ્યવહારને મૂકી દીધાથી તીર્થને ઉછેદ થાય, એમ કહેવું છે. [ ૮૦ ] વ્યવહાર પણ બળવાન છે, જે માટે કેવળ જ્ઞાન ઉપજ્યા છતાં, પણ જ્યાં સુધી તે પ્રગટપણે જણાયું ન હોય, ત્યાં સુધી તે કેવલિ શિષ્ય પોતાના સ્વસ્થ ગુરૂને વદે છે, તથા શ્રત વ્યવહારથી તપાસીને આણેલે આહાર કદાચ આધામિ હેય, તે પણ શ્રત વ્યવહાસ્મ પ્રમાણુ રાખવા ખાતર કેવળી જમે છે. [ ૮૧ ] વળી જેમ અભાગીઓ માણસ નિધાનમાં પડેલાં ધનને પણ બેદીને નહિ કહાડતાં કેવલ પ્રાર્થના કરતે રહી નાશ પામે છે, તેમ છહ જે પ્રત્યેક બુદ્ધની લક્ષ્મી મેળવવાની પ્રાર્થના કરે છે, તેના પણ એજ હાલ થાય. [ ૮૨] વળી તથા ભવ્યતાથીજ મેક્ષ મળે છે, માટે દુષ્કર ક્રિયા કરવાનું શું કામ છે ? એમ કહેવું પણ ઠીક નથી, જે માટે કહેવું છે કે –( ૮૩) વળી દેવ પૂજ્ય ચતુનાની તીર્થંકર જાણે જ છે કે, મારે નક્કી સિદ્ધિએજ જવાનું છે, છતાં બળવીર્ય ગોપવ્યા વગર પૂરતા જોરથી ઉઘમ કરતા રહે છે. [ ૮૪ ] આ રીતે લગભગ સંસારસાગરના પારે પહોંચેલા તીર્થંકર પણ ઉદ્યમ કરે છે, તે પછી બી Page #137 -------------------------------------------------------------------------- ________________ लाव साधुर ।। ८५ ।। इय हियउब्भवकुग्गह- निग्गहमंतोवमं गिरं गुरुणो । सोउं सुनंदसाहू - पनवणिज्जो महाभागो ॥ ८६ ॥ सुतुं नियय मसग्गह मालोइय तह गुरूण पयमूले । सविसेस निञ्चलमणो- अकलंकं कुणइ चारित्तं ॥ ८७ ॥ सुचिरं चरितु चरणं - दहि झाणानलेण कम्मवणं । अन्नाणतिमिस्तरणी- सिद्धिं पत्तो सुनंदपुणी ॥ ८८ ॥ सुनंदराजर्षिचरित्रमेवंश्रुत्वा मनःस्थैर्यकरं सुधर्मे । मुमुक्षवो सद्ग्रहनिग्रहाय - प्रज्ञापनायत्वमिदं श्रयं ॥ ८९ ॥ ॥ इति सुनंदराजर्षिकथा ॥ (छ) १२३ જાને હાં ! દેશે। લાવવાના છે ? [ ૮૫] આ રીતે હૃદયમાં ઉત્પન્ન થએલા કુગ્રહને ટાળવા મંત્ર સમાન ગુરૂની વાણી સાંભળીને સુનંદ સાધુ પ્રજ્ઞાપનીય અને ભાગ્યવાન હોવાથી પોતાના અસદ્ધહને છેઢી ગુરૂની પાસે આલાયા. લઇ વિશેષે કરીને નિશ્રળ મન રાખી અકલંક ચારિત્ર પાળવા લાગ્યા. ( ૮૬-૮૭ ) તે લાંબા વખત સુધી ચારિત્ર પાળા ધ્યાનાગ્નિથી મૈવન બાળી અજ્ઞાનરૂપ .અંધકારને સૂર્યની માફક દૂર કરીને સિદ્ધિપદ चाभ्यो. (८८) આ રીતે ધર્મમાં મનને સ્થિર કરનારૂ સુનંદ રાજર્ષિંતુ ચરિત્ર સાંભળીને મુમુક્ષુ જનાએ અસદ્ગહને ઉઠાડવા માટે પ્રજ્ઞાપનીયપણું ધારણ કરૂ છું. ( ૮ ) આ રીતે સુનતૢ રાજર્ષિની કથા છે, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. इत्युक्तं प्रज्ञापनीयत्वमिति भावसाधोस्तृतीयं लिंग-संप्रति क्रियास्वप्रमाद इति चतुर्थ लिंग व्याख्यानयनाह. | [ મૂર્ણ ] सुगइनिमित्तं चरणं-तं पुण छक्कायसंजमो येव । सो पालिउ न तीरइ-विगहाइपमायजुत्तेहिं ॥ ११० ।। ( 1 ) शोभनामतिः सुगतिः सिद्धिरेव तस्यानिमित्तं कारणं चरणं यति नो अन्नहावि सिद्धी पाविज्जइ जं तो इमीएकि, एसो चेत्र जवाओ-आरंभावमाणो उ. तथा આ રીતે પ્રજ્ઞાપનીયપણારૂપ ભાવ સાધુનું ત્રીજું લિંગ કહ્યું, હવે ક્રિયાઓમાં અપ્રમાદર ચોથા લિંગની વ્યાખ્યા કરે છે – મૂળનો અર્થ. સુગતિનું કારણ ચારિત્ર છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તે વિકથાદિક પ્રમાદમાં ફસેલા હેય તેમનાથી પાળી શકાય નહિ. ( ૧૧૦ ). ટીકાને અર્થ. શેભન [ સારી ] ગતિ તે સુગતિ એટલે કે સિદ્ધિજ સુગતિએ ગણાય, તેનું નિમિત્ત એટલે કારણ ચરણ એટલે યતિ ધર્મજ છે. જે માટે કહેવું છે કે- જે માટે બીજા પ્રકારે સિદ્ધિ પમાતી નથી, તે માટે એ સિદ્ધિને એજ ઉપાય છે, તે એકે આરંભમાં નહિ વર્તવું. Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૨૫ विरहिततरकांडाः बाहुदंडेः प्रचंडंकथमपि जलराशिं धीधना लंघयंति । तनु कथमपि सिद्धिः साध्यते शीलहीन हेढयति यतिधर्मे चित्त मेवं विदित्वा ।। (इति) तत् पुनश्चरणं षट्कायसंयम एव पृथ्वीजलज्वलनपवनवनस्पतित्रसकायनीवरक्षैव-किमुक्तं भवति ? एतेषु षट्जीवनिकायेवकमपि जीवनिकार्य विराधयन् जगद्भर्तु राज्ञाविलोपकारित्वादचारित्री संसारपरिबर्दकश्या तथा चाहुः प्रतिहतसकलव्यामोहतमिश्राः श्रीधर्मदासगणिमिश्राः सव्वाओगे जह कोइ-अमच्चो नरवइस्स वित्तूण । आणाहरणे पावइ-वहबंधणदव्वहरणं वा ॥१॥ तह छकायमहन्मय-सम्बनिवित्तीउ गिहिऊण जई । एगमवि विराहतो-अमञ्चरन्नो हणइ बोहि ॥२॥ तो વળી કહેલું છે કે, વહાણ વગર ફક્ત બાહુઓથી મેટા દરિયાને બુદ્ધિવાને જેમ તેમ કરી ઉલ્લંધી શકે છે, પણ શીળ વિના સિદ્ધિ મેળવી શકાતી નથી, એમ જાણીને યુતિ ધર્મમાં ચિત્તને દ્રઢ કરવું. તે ચરણ બીજું કંઈ નહિ, પણ પકાયને સંયમ એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસકાયના જીવની રક્ષા કરવી તેજ છે. સારાંશ એ છે કે, સાધુ એ છકાયમાંથી એક પણ કાયની વિરાધના કરે, તો પરમેશ્વરની આણુને લોપ કરનાર છે. : વાથી અચારિત્રી અને સંસારને વધારનાર થાય છે. જે માટે સઘળા ભ્રમરૂપ અંધકારને હણનાર શ્રી ધર્મદાસગણું કહે છે કે જેમ કેઈ અમાત્ય રાજાને સર્વ કારભાર ચલાવવાનું કામ સ્વીકારી જે આજ્ઞાને ભંગ કરે છે, તે વધ બંધન પામે છે, તથા તેનું દ્રવ્ય લઈ લેવામાં આવે છે, તેમ છકયની હિંસાથી સર્વથા નિવૃત્તિરૂપ મહા વ્રત લઈને યતિ જો તેમાંના એક કાયને પણ વિરાધે, તે પણ અમાત્ય અને રાજાના દ્રષ્ટાંતે બેધિને હણે છે. [૧૨] બોધિ હણાતાં પછી તે કરેલા અપરાધને અનુસરતા અમિત દુઃખ પામીને ફરીને સંસારસમુદ્રમાં પડે શકે જરા મરણના ચક્રમાં ભમતે રહે છે. (૩) વળી મતિને ધર્મ એ છે કે, છકાયના '. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ધર્મ રત્ન, પ્રકરણ - हयबोही पच्छा-कयावराहाणुसरिस मिय ममियः ।, पुणवि. भवोयहि पडिओ-भमइ जरामरणदुग्गमि ॥ ३ ॥ किंच, छज्जीवनिकायमहव्वयाण परिपालगाइ: जइधम्मो । जइ पुण ताई न रक्खइ-भगाहि को नाम सो धंमो ॥ ४ ॥ छज्जीवनिकायदयाविवज्जिओ नेक दिक्खिओ न गिही । जइधंमाओ चुको चुकइ गिहिदाणधम्माओ. इत्यादि - स पुनः संयमः पालयितुं वर्द्धयितुं न तीरइत्ति न शक्यते-विकथा विरूद्धाः कथा राजकथाद्या रोहिणीकथायां समपंचं प्ररूपिता:आदिशब्दाद्विषयकषायादि-परिग्रह-स्तल्लक्षणः प्रमादो विकथादिप्रमादस्तयुक्तैः संयमः प्रतिपालयितुं न शक्यतेऽतः सुसाधुभिरसौ न विधेयइति. प्रमादस्यैव विशेषतोपायहेतुतामाइ, જીવ તથા મહા વ્રત બરોબર પાળવાં, હવે જે તેમને રાખે નહિ, તે પછી કહે કે, તેને श। धर्म र ? [४] છકાયની દયાથી રહિત જે હોય, તે સાધુ પણ ન ગણાય, અને ગૃહસ્થ પણ ન ગણાય, તે યતિધર્મથી તે ભ્રષ્ટ થયે, ને ગૃહસ્થના દાન ધર્મથી પણ બ્રણ જ છે. ઇત્યાદિ. - હવે તે સંચમને વિકથા એટલે રોહિણીની કથામાં વિસ્તારથી વર્ણવેલી રાજસ્થા વગેરે તથા આદિ શબ્દથી વિષયકષાયાદિપ પ્રમાદથી જે યુક્ત હોય, તે પાળી શકતા નથી, માટે સુસાધુ જનેએ આ વિકથાદિ પ્રમાદ નહિ કરે. પ્રમાદનેજ વિશેષથી નુકસાન કરનાર જણાવે છે – Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १२७ || ૯ पवजं विजंपिव-साहंतो होइ जो पमाइल्लो। तस्स न सिज्झइ एसा करेइ गरुयं च अवयारं ॥ १११ ॥ प्रव्रज्यां जिनदिक्षां विद्यामिव स्त्रीदेवताधिष्टितामिव साधयन् भवति यः पमाइल्लु ति प्रमादवान्-आल्विल्लोल्लालवंतमंतेत्तेरमणामतारितिवचनात्तस्य प्रमादवतो न सिध्यति न फलदानाय संपद्यते एषा पारमेश्वरी दीक्षा विद्येव-चकारस्य भिन्नक्रमत्वात् करोति च गुरुं महांतमपकारमनर्थमिति. भावार्थः पुनरय-यथाऽत्र प्रमादवतः साधकस्य विधा फलदा न भवतिग्रहसंक्रमादिकमनर्थ च संपादयति, तथा शीतलविहारिणो जिनदीक्षापि મૂળને અર્થ. પ્રવ્રયાને વિદ્યાની માફક સાધતે થકો જે પ્રમાદિ થાય, તેને તે સિદ્ધ થતી નથી, અને ઉલટું ભારે નુકસાન કરે છે. [ ૧૧૧ ] ટીકાને અર્થ. પ્રવજ્યા એટલે જિનની દિક્ષા એ સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત વિદ્યા જેવી છે, તેને સાંધતાં જે પ્રમાદિલ્લે એટલે પ્રમાદવાન થાય ( ઈહાં મત પ્રત્યયને આલુ, ઈલ, ઉલ, આલ, વંત, મંત, ઈત્ત, ઇર અને મણ એટલા આદેશ થતા હોવાથી ઈલ્લ આદેશ વાપર્યો છે ). લેવા પ્રમાદિને વિદ્યાની માફક એ પરમેશ્વરી દિક્ષા સિદ્ધ થતી નથી, અને ઉલો મોટો અપકાર એટલે અનર્થ કરે છે. ભાવાર્થ એ કે, જેમ આ જગતમાં પ્રમાદવાળા સાધકને વિદ્યા સિદ્ધ થતી નથી, અને ઉલટું ઘેલું, ગાંડ બનાવી દે છે, તેમ શીતળ વિહારિને જિન દિક્ષા પણ સુગતિ નહિ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, न केवलं मुगतिसंपत्तये न भवतिं किंतु, देवदुर्गतिदीर्घभवभ्रमणा-पाय च विदधाति, आयमंगोरिव. सीयल विहारओ खलु-भगवंतासायणा निऔरण । तत्तो भवो सुदीही-किलेसबहुला जओ भणियं ॥ तित्थयरपवयणमुयं-आयरियं गणहरं महिडीयं । आसायंतो बहुसो-अणंतसंसारिओ भणिओ ( ति ) तस्मादप्रमादिना साधुमा भवितव्यमितिः इह अज्जमंगुसूरी-ससमयपरसमयकणयकसवट्टो । बहुभत्तिजुत्तमुસુ-શિક્ષિ પુ[ . ૮૫૦૦ ] રવાના I ? આપે, એટલું જ નહિ, પણ દેવ સંબંધી દુર્ગતિ તથા દીર્ધ ભવ ભ્રમણરૂપ અનર્થ કરે છે. આર્યમંગુની માફક જે માટે કહેવું છે કે, શીતળ વિહાર કરવાથી નિયમા ભગવાનની આશાતના થાય છે, અને આશાતનાથી કલેશ ભરેલે લાંબે સંસાર વધી પડે છે. જે માટે કહેવાય છે કે તીર્થંકર, પ્રવચન ( સંઘ ), શ્રત, અને મહા અહિવાન ગણધર આચાર્યની વાર વાર આશાતના કરનાર અનંત સંસારિ થાય છે. માટે સાધુએ અપ્રમાદિ થવું જોઈએ. આર્યમંગુની કથા આ રીતે છે. અહીં આમંગુ નામે આચાર્ય હતા, તે સ્વ સમય અને પર સમયરૂપ સેનાને પારખવા કટી સમાન હતા, તથા બહુ ભક્તિવાળા અને શુશ્રષાવાળા શિષ્યને સૂત્રાર્થ દેવા તત્પર રહેતા હતા. [૧] [ ગ્રં. ૮૫૦૦ ] Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૨૯ सद्धम्मदेसणाए-पडिबोहिय भवियलोयसंदोहो । कइयावि विहारेण-पत्तो महुराइ नयरीए ॥ २ ॥ सो गाढपमायपिसाय-गहियहियो विमुक्कतवचरणो । गारवतिगपडिबद्धो-सट्टेसु ममत्तसंजुत्तो ॥ ३ ॥ अणवरयभत्तजणदिज्जमाणरूइरम्नवत्थलोभेण । वुत्थो तहिंचिय चिरं-दूरज्झियउज्जुय विहारो ॥ ४ ॥ दढसिढिलयसामन्नो-निस्सामन्नं पमाय मचइता । कालेण मरिय जाओ-जक्खो तत्थेव निद्धमणे ॥ ५ ॥ मुणि नियनाणेणं-पुन्वभवं तो विचिंतए एवं । हाहा पावेण मए–पमायमચર ત્તવન | ૬ | पडिपुनपुनलब्भ-दोगच्चहरं महानिहाणं व । लद्धपि जिणमय मिणं-कहं नु विहलत्त मुवणीयं ॥ ७ ॥ माणुस्सखित्तजाई-पमुहं लद्धपि धम्मसामगि । हा हा पमायभट्ट-इत्तो कत्तो लहिस्सामि ? ॥ ८ ॥ તે સદ્ધર્મની દેશનાથી અનેક ભવ્ય લેકને પ્રતિબંધ કે, એક વેળાએ વિહાર ક્રમે મથુરા નગરીમાં આવ્યું. (૨) તે ત્યાં સખત પ્રમાદરૂપ પિશાચથી ઘેરાઈને તપશ્ચરણ મેલી દઈ, ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ રહી, શ્રાવકોમાં મમત્વ કરવા લાગ્યો. [૩] તથા ભક્તજનોએ નિરંતર દેવા માંડેલા રૂડાં અન્ન, અને વસ્ત્રના લેબે કરીને ઉદ્યત વિહાર છોડી દઈ, ત્યાંજ લાંબે વખત પડી રહ્યા. (૪) આ રીતે સાધુપણામાં ખૂબ શિથિળ રહી, સખત પ્રમાદને છેડયા વગર અવસરે મરણ પામી, તેજ નગરના નિદમનમાં [ પાણી નીકળવાના માર્ગમાં ] યક્ષપણે ઉત્પન્ન થયા. [ પ ] તે જ્ઞાન કરીને પિતાના પૂર્વભવને જાણીને ચિંતવવા લાગ્યો કે, હા હા, હું પાપી પ્રમાદરૂપ મદિરામાં કે મત્ત બની ગયો કે -( ૬ ) દરિદ્રપણાને હરનાર મહાનિધાનના માફક પ્રતિપૂર્ણ પુણ્ય કરી મળતા જિનમતને પામીને પણ તેને કેવી રીતે મેં વિફળ કર્યું ? [ 9 ] મનુષ્યક્ષેત્ર, મનુષ્યજાતિ પ્રમુખ ધર્મસામગ્રી પામીને પણ, હાય હાય! મેં પ્રમાદથી ખોઈ નાખી, એટલે હવે તેને શી રીતે ફરીને પામીશ? ( ૮ ) અરે નાઉમેદ પાપી જીવ! તે વેળાએ તે શાસ્ત્રના અને જાણ - ૧૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. झ जीव पात्र तइया-इडीरसमारवाण विरसचं । सत्थत्थजाणगेणविहयास नहु लक्खियं तइया ? ॥ ९ ॥ चउदसपुव्वधरा विहु-पमायओ जति गंतकाएम् । एयंपि इहा हा पाव-जीब न तए तया सरियं ? ॥ १० ॥ धिद्धी मइसहमतं-धिद्धी मह बहुयसत्यकुसलचं । धिद्धी पोवएस-प्पहाणपंडिच्च मच्चंतं ॥ ११ ॥ ... एवं पमायव्विलसियं नियं जायपरमनिब्बेओ। निंदतो दिवसाई गमेइ सो गुत्ति खित्तु व्व ॥ १२ ॥ अह तेण परसेणं-वियारभूमीइ गच्छमाणा ते । द₹ण नियविणेए-तेसिं पडिबोहणनिमित्तं ॥ १३ ॥ जक्खपडिमामुहाओ-दीहं निस्सारिउं ठिओ जीहं । तं च पलोइय मुणिणोआसन्ना होउ इय विंति ॥ १४ ॥ जो कोइ इत्थ देवो-जक्खो रक्खो व किनरो का वि। सो पयर्ड चिय पभणउ-न किंपि एवं वयं मुणिमो ॥ १५ ॥ तो सविसायं जक्खो-जपइ भो भो तवस्सिणो सो है। तुम्ह गुरू किरियाए-सुपमत्तो अज्जमंगु त्ति ॥ १६ ॥ હેઈને પણ, હિગારવ અને રસગારવનું વિરસપણું કેમ ન ઓળખ્યું ? [ ૯ ] ચાદપૂર્વના ધરનાર પણ પ્રમાદથી નિગોદમાં જાય છે, એટલું પણ, હે પાપી જીવ! તેં તે વેળા નહિ સંભાર્યું ? ( ૧૦ ) ધિક્કાર છે મારી બુદ્ધિની સૂક્ષ્મતાને, મારી બહુ શાસ્ત્રમાં રહેલી કુશળતાને, અને કેવળ પરોપદેશ કરવામાં જ રહેલી અત્યંત પંડિતાઈને. ( ૧૧ ). આ રીતે તે પરમ નિર્વેદ પામી પોતાના પ્રમાદના દુલિસિતને નિત થકો કેદખાનામાં પડ્યા હોય, તેમ દિવસ પસાર કરવા લાગે. ( ૧૨ ) હવે તે રસ્તે થંડિલે જતા પિતાના શિષ્યોને જોઈ તેમના પ્રતિધના અર્ચ, તે પિતાની પ્રતિમાના મુખમાંથી જીભ લાંબી કહાડીને રહ્યા. તેને જોઈને તે મુનિઓ નજીકમાં આવી આમ બેલ્યા કે, જે કોઈ ઇહાં દેવ, યક્ષ, રાક્ષસ કે કિનર હેય, તે પ્રગટપણે બેલે, તે સિવાય આ રીતે અમે કંઈ પણ સમજી શકતા નથી. [ ૧૩–૧૪-૧૫ ] ત્યારે વિષાદ સાથે યક્ષ બેલ્યો કે, હે તમવિઓ ! હું તે તમારે ક્રિયામાં પ્રમાદી બનેલે આમંગુ ગુરૂ છું. [૧૬ ] Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. साहूहिवि परिभणियं - विसन्नहियएहि हा सुयनिहाण । किह. देव-दुग्गर मिमं - पत्तो सि अहो महच्छारियं ! ॥ १७ ॥ जखोवि आह न इमं - चुज्जं इह साहुणो महाभागा । एसचिय होइ गई - पमायवससिढिलचरणाण ॥ १८ ॥ ओसन्नविहारीणं - इड्डी रससायगारवगुरूणं । उम्मुकसाहुकिरियाभराण अम्हारिसाण फुडं ॥ १९ ॥ इय मज्झ कुदेवभो भो मुणिणो वियाणि समं । जइ सुगईए कज्जं - जड़ भीया कुमइ. गमणाओ ॥ २० ॥ ता गयसयलपमाया - विहारकरणुज्जुया चरणजुत्ता । गारवरहिया अममा - होह सया तिव्वतवकलिया ॥ २१ ॥ ૧૩૧ भो भो देवाणुप्पिय-संमं पडिबोहिया तए अम्हे । इय जंपिय ते मुणिणो - परिवन्ना संजमुज्जोयं ॥ २२ ॥ इति सूरिरार्य मंगु - मैगुलफलमलभत प्रमादवशात् । ત્યારે સાધુઓએ પણ દિલગીર થઈને કહ્યું કે, અલ્સેાસ કે તું આવા શ્રુતનિધાન થઇને કેમ આવી દેવદુર્ગતિને પામ્યા છે ! અહો આ તે મેટું આશ્ચર્યે છે ! [ ૧૭ ] યક્ષ ખાલ્યા કે, હે મહાભાગ સાધુએ ! એમાં કંઇ કહેવાનું નથી, છતાં પ્રમાદના વક્ષથી व्यास्त्रिर्भा शिथिण थनारा, व्यवसन्नविहारी [ भंह विहारवाणा ], ऋद्धिरस तथा साताગારવથી ભારી અનેલા, સાધુની ક્રિયા નહિ કરનાર મારા જેવાઓની એજ ગતિ થાય છે. [ ૧૮–૧૯ ] આ રીતે હે મુનિ ! મારૂ કુદેવપણું રૂડી રીતે વિચારીને જો તમાને સુગતિનું કામ હોય, અને જો પુગતિમાં જવાથી ખીતા હા, તેા સધળા પ્રમાદ છેઠી વિદ્વાર કરવામાં ઉજમાળ રહી હમેશાં ચારિત્રયુક્ત, ગારવ રહિત, મમતા રહિત, અને તીવ્ર लययुक्ताः था. [ २०-२१ ] त्यारे तो साधुओ मोट्या डे, हे हेवानुप्रिय ! तें अमने ही प्रतियोध्या, भेग उहीने लेग्यो संयमभां उद्योगी था. ( २२ ) आ. रीते. आर्यभंगुसूरि प्रभावना वशथी Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - तत् सद्यः शुभमतयःसदोद्यता भवत चरणभरे ॥ २३ ॥ છે ત્યાર્થમંથા છે (૪) प्रमादस्थैव युक्त्यंतरेण निषेधमाह. पडिलेहणाइ चिट्ठा-छक्कायविघाइणी पमत्तस्स । भणिया सुयंमि तम्हा-अपमाई सुविहिओ हुब्बा ॥ ११२ ॥ ( 1 ) प्रत्युपेक्षणा प्रतिलेखना-दिशब्दाद्गमनादिपरिग्रहः चेष्टा क्रिया व्यापार માઠું ફળ પામે, માટે શુભ મતિઓ! તમે ચારિત્રમાં હમેશાં તતરત ઉદ્યમાન થાઓ. [ ૨૩ ], આ રીતે આમંગુની કથા છે, કરીને પ્રમાદનોજ બીજી યુક્તિથી નિષેધ કરે છે. મૂળને અર્થ. , પ્રમત્તની પડિલેહણા વગેરે ચેષ્ટા છકાયની વિઘાત કરનારી શાસ્ત્રમાં કહેલી છે, માટે સુવિહિતે અપ્રમાદી થવું. (૧૧ર) . ટકાને અર્થ. પ્રત્યુપેક્ષણા કરવી તે પડીલેહણું જાણવી. આદિ શબ્દથી ગમનાદિકથી લેવા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. इत्येकार्थ:-पटकायविघातिनी प्रमत्तस्य साधोणितोक्ताश्रुते सिद्धांते, તથા. पडिलेहणं कुणतो-मिहोकहं कुणइ जणवयकहं वा, देइ व पच्चक्खाणं-वाएइ सयं पडिच्छइ वा. १ पुढवी आउकाए-तेजवाऊ वणस्सइ तसाणं, पडिलेहणापमत्तो-छण्हंपि विराहओ होई. २ घडगाइ पलोट्टणया-मट्टी अगणी य वाय कुंथाई, उदगगया व तसेयर-ओसुयसंघट्टझामणया. ३ ચો ૪ –વિવાહ માવો રાષિ, उवउत्तो पुण साहू-संपत्तीए अवहओ य. ४ इत्यादि. तस्मात्सर्वव्यापारेष्वप्रमादी सुविहितः शोभनं 'विहितमनुष्टानं यस्य स सुविहितो भवेज्जायतेति. તે રૂપ ચેષ્ટા એટલે ક્રિયા કે વ્યાપારી કેમકે એ ત્રણે શબ્દ એક અર્થવાળા છે. તે પ્રમાદી સાધુની છકાયની વિધાતક હોય છે, એમ શ્રત એટલે સિદ્ધાંતમાં કહેલું છે. જેમકે – પડિલેહણ કરતા થકાં જે માંહોમાંહે વાતચીત કરે, અથવા જનપદ કથા કરે, અથવા પચખાણ લીએ દીએ તો, તે પડિલેહણમાં પ્રમત્ત થઈ પૃથ્વી, અ, તેજસ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ એ છકાયને વિરાધક થાય છે. [ ૧-૨ ] કેમકે તેમ કરતાં જે ઘડે વગેરે ઢળાઈ પડે તે માટી, અગ્નિ, વાયુ અને કુંથુ વગેરે તથા પાણીમાં રહેલા ત્રસ જીવ અને પાણીના છની [ વિરાધના થાય ], તથા ઝાકળને સંધ થતાં તેની વિરાધના થાય. [ 8 ] આ રીતે દ્રવ્યથી છએ કયને વિરાધક ગણાય છે, અને ભાવથી જે કાથની વિરાધના કરે તેને જ વિરાધક ગણાય છે. પરંતુ ઉપયુક્ત સાધુ કદાચ વિરાધના કરે, પણ અવધક (અઘાતક-અવિરાધક )જ છે, ઇત્યાદિ. તે માટે સુવિહિત એટલે રૂડા અનુષ્ઠાનવાળા મુનિએ સર્વ વ્યાપારમાં અમત થવું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. अथ कीदृगप्रमादीस्यादित्याहः (પૂર્વ) रक्खइ वएसु खलियं-उवउत्तो होइ समिइगुतीसु । वज्जइ अवज्जहे-पमायचरियं सुथिरचित्तो. ॥ ११३ ॥ ટી. रक्षत्यकरणबुध्ध्या परिहरति व्रतेषु विषयभूतेषु स्खलितमतिचारं. ___ तत्र प्राणातिपातविरतौ त्रसस्थावरजंतूनां संघटनपरितापनोपद्रावणानि न करोति.-मृषावादविरतौ सूक्ष्ममनाभोगादिना बादरं वचनाभिसंधिनालीकं न भाषते. अदत्तादानविरतौ सूक्ष्मस्थानाद्यननुज्ञाप्य न करोति, बादरं स्वामिजीवतीर्थकरगुरुभिरननुज्ञातं नादत्ते नापि परिभुक्ते. चतुर्यव्रते, -- હવે કે હોય તે અપ્રમાદી થાય તે કહે છે. | મુળને અર્થ. વ્રતમાં અલિત ન કરે, સમિતિ ગુપ્તિમાં ઉપયોગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્ત કરીને વજે. (૧૧૩) ટીકાને અર્થ. બતમાં સ્મલિત એટલે અતિચારને અકરણીય જાણીને ત્યાગ કરે. ત્યાં પ્રાણાતિપાત વિરતિમાં ત્રણ સ્થાવર જીવોનું સંધાન પરિતાપન અને ઉપદ્રાવણ. ન કરે. મૃષાવાદ વિરતિમાં સુક્ષ્મ એટલે અનાભોગાદિકે કરીને, અને બાઇર એટલે બેલવે કરીને મૃષાવાદ વજે. અદત્તાદાન વિરતિમાં સમ તે રજા વગર રહેવાનું વગેરે ન કરે, અને બાદર તે સ્વામિ, જીવ, તીર્થકર, અને ગુરૂએ અનુરાત નહિ કરેલું કે નહિ, અને ખાય નહિ. Page #149 -------------------------------------------------------------------------- ________________ मा साधु. ૧૩૫ वसहि' कहर निसिज्जिर दिय-कुडुंतर५ पुन्चकीलिया पीए । भइमायाहार विभूसणाइं५ नव बंभगुत्तीओ ॥ ___ इति नवगुप्तिसनाथं ब्रह्मचर्य पालयति. पंचमव्रते सूक्ष्म वालादिममत्वं न करोति, बादरमनेषणीयाहारादि न गृह्णाति. " परिग्गो गेसणग्गहणे " इत्याप्तवचनात्. उपकरणं वा न मूर्छया समधिकं धारयति, " मुच्छा परिग्गहो वुत्तो " इतिवचनात्. रात्रिभक्तविरतौ सूक्ष्म शुष्कसंनिधिमपि न रक्षति, बादरं तु" दिवागहियं दिवाभुत्तं, दिवागहियं राओभुत्तं, राओगहियं दिवाभुत्तं, राओगहियं राओभुत्त "-मिति चतुर्विधमपि रात्रिभुक्तं न करो-त्येवं सर्वव्रतेषुस्खलितं रक्षति. तथोपयुक्तोदत्तावधानोभवति समितिषु प्रवीचाररूपासु ચોથા વ્રતમાં વસતિ, કથા, નિષદ્યા ઇક્રિય, કુટયંતર, પૂર્વ ક્રિીડિત, પ્રણીત ભજન, અતિ માત્ર આહાર અને વિભૂષણ એ નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે, તે નવ ગુપ્તિ સહિત બ્રહ્મચર્ય પાળે. પાંચમા વ્રતમાં સમ તે વાળ વગેરેની મમતા ન કરે, અને બાદર તે અનેરણીય આહાર વગેરે ન લે. કેમકે અષણીય લેવું, તે પરિગ્રહ છે, એમ કહેલું છે, અથવા મૂછાએ કરીને અધિક ઉપકરણ નહિ ધારે. કેમકે મૂછો એ પરિગ્રહ છે, એમ કહેવું છે. રાત્રિભોજન વિરતિમાં સૂક્ષ્મ તે સૂખડી પણ વાસી ન રાખે, બાદર તે દિવસે લીધું દિવસે ખાધું, દિવસે લીધું રાતે ખાધું, રાતે લીધું દિવસે ખાધું, રાતે લીધું રાતે ખાધું, એમ ચારે પ્રકારે રાત્રિભોજન ન કરે, એમ સર્વ વ્રતમાં સ્મલિતનું રક્ષણ કરે. તેમજ ઉપયુકત એટલે સાવધાન હોય, સમિતિઓમાં એટલે પ્રવીચારૂરૂપે રહેલી અર્થાત્ પ્રવૃત્તિરૂપે રહેલી રીતિઓમાં, Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, ગુજ્જ समिओ नियमागुत्तो- गुत्तो समियत्तणंमि भइयव्वो । कुसलवर मुदीरंतो- जं वइगुत्तोव समिओ वि. गुप्तिष्वमवीचाररूपासु उपयुक्तता चासु प्रवचनमात्रध्ययनोक्त विधिना विज्ञेया. किं बहुना, वर्जयत्यवद्यहेतुं परिहरति पापकरणं प्रमादचरितं सुस्थिरचित्त इति स्पष्टार्थमेवेति. ૧૩૬ તથા, ( મૂર્ખ ) कालंमि अणूणहियं किरियंतरविरहिओ जहासुतं । आयरइ सव्वकिरियं-अपमाई तो इह चरिती ॥ ११४ ॥ જે માટે કહેલુ છે કે: સમિતિવાન હોય તે નિયમા ગુપ્ત ગણાય છે. ગુપ્તિવાનમાં સમિતિવાનપણાની ભજના છે. જે માટે કુશળ વાણી ખેલતા થકા વચનગુપ્તિવાન પણ ગણાય છે, અને સમિતિવાન પણ ગણાય છે. તથા ગુપ્તિએમાં એટલે અપ્રવીચારરૂપે રહેલીએ માં.—એમાં ઉપયુક્તતા તે પ્રવચનમાતૃ નામના અધ્યયનમાં કહેલી વિધિથી જાણવી. ઝાઝુ` શુ` કહીએ ? ચુકામાં આવઘહેતુ એટલે પાપનાં કારણુ પ્રમાદચરિત્તને બરોબર સ્થિર ચિત્ત રાખીને વર્જન કરે, એ વાત સ્પષ્ટ અર્થવાળીજ છે. વળી, મળનો અર્થ. સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિકપણે બીજી ક્રિયા છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. [ ટીTM ] - arasaसरे यो यस्याः प्रत्युपेक्षणादिक्रियायाः प्रस्तावस्तस्मिन्नित्यर्थः कालमंतरेण कृष्यादयोपिनेष्टसिद्धयेस्युरित्यतः काले सर्वाक्रियां करोतितीयोगः - कथं भूतामन्यूनाधिकां न प्रमादातिशयादूनां नापि शून्यचित्ततया समधिकां करो- त्यवसन्नताप्रसंगात् यदाहुः श्रीभद्रबाहुस्वा frવાયાઃ— ૧૩૭ आवस्सयाइयाई न करे अहवावि हीणमहियाई । गुरुवयणबलाइ तहा- भणिओ एसो उ ओसन्नो तथा क्रियांतरविरहित इति एकस्याः क्रियाया द्वितीययांतरं -- ડીને સુત્રના અનુસારે આચરે, તે અપ્રમાદી ચારિત્રિજાવા. ૧૧૫ ટીકાના અર્થ. સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિકણે બીજી ક્રિયા છેોડીને સૂત્રના અનુસારે આચરે, તે અપ્રમાદી ચારિત્રિએ જાણવા. કાળે એટલે અવસરે અર્થાત્ જે પડિલેહણા વગેરે ક્રિયાના જે પ્રસ્તાવ [ ટાંકણા ] હોય તે વેળાએ— અવસર વિના ખેતી વગેરે પણ ઇષ્ટસિદ્ધિ આપતી નથી, માટે અવસરે સધળી ક્રિયા કરે એમ કહ્યું. તે કેવી રીતની કરે તે કહે છે—અન્ય્નાધિક એટલે પ્રમાદના જોરે ઉણી પણ ન કરે, અને શૂન્યચિત્ત રાખીને અધિક પણ ન કરે. કેમકે તેમ કરે તા, ઉસન્ના [ અવસન્ન ] કહેવાય છે; જે માટે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામિએ કહ્યુ` છે કે: “ આવશ્યકાદિક ન કરે, અથવા ઉણાં અદકાં કરે, અથવા ગુરૂના કહેવાથી કરે, તે ઉસન્ના કહેવાય છે. ’2 વળી ક્રિયાંતર વિરહિત રહે, એટલે કે એક ક્રિયાની વચ્ચે બીજી ક્રિયાનુ અંતર ૧૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ १३८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तेन विरहितः प्रत्युपेक्षणादि कुर्वन स्वाध्यायं करोति-स्वाध्यायं कुर्वभवस्वपात्रादिपरिकर्म गमनादिवे-त्सतएवोक्तमार्षे, इंदियत्थे विसज्झित्ता-सज्जायं घेव पंचहा । सम्मुत्ती तप्पुरकारे-उवउत्तरिय रिए ॥ यथासूत्रमिति सूत्रस्यानतिक्रमेण यथासूत्र तत् पुनः मुत्तं गणहररइयं-तहेव पत्तेयबुद्धरइयं च, सुयकेवलिणा रइयं-अभिनदसपुग्विणा रइयं. इत्येषां च निश्चयतः सम्यग्दृष्टित्वेन सद्भूतार्यवादित्वा,-दन्यप्रक्तिमपितदनुयायि प्रमाणमेव-न पुनः शेषमिति, आचरवि सर्वक्रियां अप्रमादी य इह चारित्रीति सुगममेवेति. इत्युक्तं क्रियास्वप्रमादइति भावसाधोश्चतुर्थेलिंग.-सांपवं शक्या-' नुष्टानारंभ इति पंचमं लिंगं व्याख्यानयनाह. ન પડે–અર્થાત પડિલેહણ વગેરે કરતાં સ્વાધ્યાય ન કરે, અને સ્વાધ્યાય કરતાં વસ્ત્રાપાત્ર વગેરેની વારફેર અથવા ગમન વગેરે ન કરે, એથીજ આગમમાં નીચે મુજબ કહેલું છે— ઇકિયાઈ ( વિષય ) છોડીને પાંચ પ્રકા સ્વાધાય કરતા રહી, તજૂર [ તન્મય ] અને તપુરસ્કાર તેનેજ આગળ કરનાર થઈ ઉપગ ધરી ફરતા રહેવું. યથાસૂત્ર એટલે સૂત્રને નહિ ઉલંઘતાં જેમ સૂત્રમાં હેય તેમ, ત્યાં સૂત્ર તે શધર, પ્રત્યેકબુદ્ધ, શ્રુતકેવળિ (ચાદપૂર્વ ), તથા પૂરા દશપૂર્વેનું રચેલું હોય તે જાણવું. કેમકે એટલા નિયમ સમ્યગ્દષ્ટિ હોવાથી ખરી વાતનાજ બેલનાર હેય છે. વળી તેને મળતું બીજાનું ગૂંથેલું પણ પ્રમાણજ ગણાય છે, પણ અણુમળતું પ્રમાણ ન ગણાય. એ રીતે અપ્રમાદી ચારિત્રવાન હોય તે સર્વ ક્રિયા આચરે છે. આ રીતે ક્રિયાઓમાં અપ્રમાદરૂપ ભાવસાધુનું ચોથું લિંગ કર્યું. હવે રાજ્યનુષ્ઠાનારજરૂપ પાંચમા લિંગની વ્યાખ્યા કરે છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૩૯ | પૃદ્ધ છે संघयणादणुरूवं-आरंभइ सक मेवणुष्ठाणं । बहुलाभ मप्पछेयं-सुयसारविसारओ सुजई ॥ ११५ ।। (ટી ) संहननं वज्रर्षभनाराचादि-आदिशन्दाव्यक्षेत्रकालभावा गृह्यतेतदनुरूपं तदुचितमेवारभते सर्वमनुष्टानं तपःप्रतिमाकल्पादि यद्यस्मिन् संहननादौनिर्वोतुं शक्यते तदेवारभते-ऽधिकस्य निष्टानयनाभावे प्रतिज्ञाभंगसंभवात्. कीदृशं घुनरारभते ? बहुलाभं विशिष्टफलमापकं अल्पच्छेदं स्तो મૂળનો અર્થ. સંઘેણુ વગેરેને અનુરૂપ શક્ય અનુષ્ઠાન કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેજ શ્રુતના સારને જાણનાર સુમતિ આરંભે છે. (૧૧૫). ટીકાને અર્થ. સંવેણ તે વર્ષભનારાચ વગેરે અને આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ લેવા. તેમને અનુરૂપ એટલે લાયક હોય તેવાજ સઘળા અનુષ્ઠાનને એટલે કે જે સણમાં જે તપ, પ્રતિમા કે કલ્પ વગેરે કરી શકાય તેમ હોય તેને જ કરે. તેથી અધિક કરવા જતાં પાર ન પહેચે તે, પ્રતિજ્ઞાભંગ થવાનો સંભવ રહે છે. - કેવું આરંભે તે કહે છે, બહુ લાભવાળું એટલે વિશિષ્ટ ફળ આપનાર અને અ૫ દવાળું એટલે થોડા નુકશાનવાળું, અલ્પશબ્દ અભાવવાચક ગણતાં સંયમને જે બધાકાક Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ન્ય—પરંપરામાં વજનવાત–ઉમાપતિમા–બુતરાरविशारदः सिद्धांततत्वाभिज्ञः सुयतिर्भावसाधुरिति. कथं पुनरेवंविधंस्यादित्याह. છે મુન્દ્રા जह तं बहु पसाहइ-निवडइ आस्संजमे दढं न जओ। जणिउज्जम बहूणं-विसेसकिरियं तहा ढवइ ॥ ११६ ॥ [ 20 ] यथायेनप्रकारेण तदधिकृतमनुष्टानं बहु प्रसाधयति पुनः पुनरासेवते, न निपतति असंयमे सावधक्रियामां दृढमत्यर्थं वयतोनुष्ठानात्किमुक्तंभवति ? अनुचितानुष्ठानपीडितो नपुनस्तत्करणायोत्सहेत-क ન હોય, તેવું એ પરમાર્થ નીકળે છે. કોણ તે કે શ્રુતસાર વિશારદ એટલે સિદ્ધાંતના તત્ત્વને જાણ સુયતિ એટલે ભાવસાધુ. એવું કેમ થઈ શકે તે કહે છે. મળનો અર્થ. જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પડી ન જાય, તથા બીજા ઘણા જનને તેમાં પ્રવdવી શકે તે રીતે વિશેષ ક્રિયા કરે. [ ૧૧૬ ] ટીકાને અર્થ. - જેમ એટલે જે પ્રકારે તેને એટલે શરૂ કરવા ધારેલા અનુષ્ઠાનને બહુ સાધી શકે એટલે વારંવાર કરી શકે, અને જે અનુષ્ઠાનથી દઢપણે એટલે ખાસ કરીને અસંયમમાં એટલે સાવદ્ય ક્રિયામાં નહિ પડે કેમકે અનુચિત અનુષ્ઠાનથી હેરાન થાય, તે ફરીને તે કરવા ઉમેદવાર નહિ થાય, તેમજ કઈ વેળા દરદ પેદા થાય છે, તેની ચિકિત્સા કરાવતાં Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૪૧ दाचिदामयसभेव च चिकित्सायायसंयम-स्तदकरणेचाविधिमृतस्य संयमांतरायोऽतएवोक्त, सोहु तवो कायव्वो-जेण मणो मंगुलं न चिंतेई, जेण न इंदियहाणी-जेणय जोगा न हायति (इति) तथा जनितोद्यमं संपादितकरणमनोरथं बहूनामन्येषां समानधार्मिकाणां शिष्याणां-शक्यानुष्टानेहि बहूनां चिकीर्षा संभवति नेतरस्मिनिति-विशेषक्रियामधिकतरानुष्टानं प्रतिमाभ्यासादिकं, तथाशब्दः समुच्चये-सचैवं योज्यते-शक्तौ सत्यां विशेषाक्रियां चारभते न तां निःफलां विदधातीति. . कयंभूतां पुनर्विशेषक्रियां करोतीत्याह. અસંયમ થાય, અને ચિકિત્સા ન કરાવે, તો અવિધિએ મરણ પામતાં સંયમમાં અંતરાય થાય—એટલા માટે જ કહેવું છે કે – તેજ તપ કરવું કે જેથી મન માઠું ચિંતવે નહિ, જેનાથી ઈદ્રિયોને હરકત આવે नहि, तथा नाथा योग ( भन, वयन, आयना व्यापार ) १४४१ ५ नहि. વળી બીજા ઘણુ સમાનધાર્મિક શિષ્યો તે કરવાને મને રથ કરી શકે તે રીતે. જે માટે શક્યાનુષ્ઠાનમાં ઘણાઓને કરવાની મરજી થાય, પણ અશક્યમાં નથી થતી. તથા શબ્દ સમયારાર્થે છે, તે એમ જો કે, વળી શક્તિ છતાં વિશેષ ક્રિયા એટલે પ્રતિમા વહનની તુળના વગેરે પણ કરે–શક્તિને નિષ્ફળ ગમાવે નહિ. * विशेष या वी अरे, ते हे छ... Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. गुरुगच्छुन्नइहेउ–कयतित्थपभावणं निरासंसो । अज्जमहागिरिचरियं-सुमरंतो कुणइ सकिरियं ॥ ११७ ॥ [ ]. गुरोर्गच्छस्यचोन्नतिरुत्सर्पणा-धन्योयं गुरुर्गच्छो वा, यत्सानिध्यादेवंविधा दुःकरकारिणो दृश्यंते-इत्येवं जनश्लाघारूपा-तद्धेतुस्तજાર, तथा कृततीर्थप्रभावनां समुत्पादितजिनशासनसाधुवादां-साधुर्मुदरोयं जिनधर्मः सर्वधर्मेषु, वयमप्येनमेव कुर्म-इत्येवमादेयत्वसाधिका मितिभावः निराशंस ऐहिकापुष्पिकाशंसाविषमुक्त-स्तदुक्तं, મૂળનો અર્થ. આર્યમહાગિરિનું ચરિત્ર સંભારીને આશંસા રાખ્યા વગર ગુરૂ અને ગચ્છની ઉન્નતિ કરનારી, અને તીર્થની પ્રભાવના વધારનારી સ&િયા કરે. [ ૧૧૭ ] ટકાને અર્થ. ગુરૂ અને ગ૭ની ઉન્નતિ એટલે ધન્ય છે આ ગુરૂને અથવા ગચ્છને, કે જેના સાથમાં આવા દુષ્કરકારિઓ દેખાય છે, એવી લક્ષ્મ સારૂપ ઉદ્દીપના, તેની કારણભૂત તથા તીર્થપ્રભાવના થાય તે રીતે એટલે જિનશાસનને સાધુવાદ થાય તે રીતે – અર્થાત “સર્વે ધમાં આ જિનધર્મ વધારે સુંદર છે, અમે પણ એનેજ કરશું”—એ રીતે તેનું આદેયપણું વધારનાર હોય, તે પ્રભાવના છે. નિરાશ રહીને એટલે આ ભવ તથા પરભવની આશંસાથી વેગને રહીને જે માટે કહેલું છે કે – Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૪૩ वो इहलोगट्ठयाए आयार महिट्ठिज्जा, नो परलोययाए आयार महिद्विजा, नो कित्तिवनसदसिलोगट्टयाए आयार महिहिज्जा, नन्नत्य आरईतिएहिं हेऊहिं आयार महिहिज्जत्ति. आर्यमहागिरेभगवतश्चरितं वृत्तांतं स्मरन् करोति सत्क्रियां भावसाधुरिति गाथाक्षरार्थः-भावार्थस्तु कथानकादवसेयः તશે. आसी वीरविणेओ-नेओयहिपारगो मुहम्मपहू । समणजणसउणिजंबू-जंबूसूरी तओ जाओ ॥१॥ तस्सयसीसो गुणमणि-पभवो पभवो मुणीसरो जाओ । तस्स विणेओ सिज्जंभवो भवोयहितरीतुल्लो ॥ २ ॥ तयणु मुणिंदो जाओ-जसभद्दो गरुयविमलजसभहो । भावारिअपरिभूओ-सूरी संभूयविजओ य ॥ ३ ॥ सिरिभद्दषाहुसामी-उवसामियकुम આ લેકના અર્થે અથવા પરલોકના અર્થે અથવા કીર્તિ વખાણ કે યશના અર્થે આચાર નહિ પાળો, પણ આયંતિક [ અરિહંતના કહેલા અથવા યોગ્ય ] હેતુઓ વડે કરીનેજ આચાર પાળવો. આર્ય મહાગિરિનું ચરિત્ત એટલે વૃત્તાંત સંભારતે થ ભાવસાધુ સક્રિયા કરે. એ રીતે ગાથાને અક્ષરાર્થ છે. ભાવાર્થ તે કથાનક ઉપરથી જાણ. આર્ય મહાગિરિનું ચરિત્ર આ રીતે છે. વિરપ્રભુના શિષ્ય સુધર્મસ્વામી થયા છે, જે ય પદાર્થરૂપ સમુદ્રના પારંગામિ હતા, તેમના શિષ્ય જંબુસૂરિ થયા છે, જે શ્રમણ જનરૂપ પક્ષિઓને જાંબુના ઝાડ માફક આધારભૂત હતા. (૧) તેમના શિષ્ય પ્રભવસૂરિ થયા, તે ગુણમણિના પ્રભવ [ ખાણ જેવા ] હતા. તેમના શિષ્ય શર્યાભવ હતા કે, જે સંસાર સમુદ્રમાં પ્રવહણ સમાન હતા. [ 2 ] તેમના પછી ભારે નિર્મળ યશવાળા યશોભદ્રસૂરિ થયા, ત્યાર બાદ ભાવ શત્રુઓથી અપરાભૂત સંભૂત વિજયસૂરિ થયા. (૩) તેમના પછી શ્રી ભદ્રબાહુ સ્વામિ આચાર્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. यकुम्गहपयासो। हरहासुज्जलकित्ती-कयमित्ती मुणिवरो जाओ ॥ ४ ॥ . तइलोयलोय चमढण-विढत्तजय मयणमल्लबलदमणो । सिरिथूल भदसामी-जाओ सूरी जुगपहाणो ॥ ५ ॥ तस्सा सि दुनि सीसासीसामेलव्य समणसंघस्स । अज्जमहागिरिसूरी-अज्जमुहत्यी सिवमुहत्थी ॥ ६ ॥ तेय परुप्परपडिबंधबंधुरा धरियचरणकरणभरा । भवियजणकुमुयवोहण-अखंडससिमंडलसमाणा ॥ ७ ॥ सरहसनमंतनरनाह-निवहमणिमउड घिठ्ठपयजुयला । जुगपवरगुणगरिट्ठा-मुचिरं विहरिंसु वसुहाए ॥८॥ अह सिस्स पसिस्साणवि-विहिपुव्वुवइट्टसयलमुत्तत्थो । निययगण मप्पिऊणं-महागिरी सिरिमुहत्थिस्स ॥ ९ ॥ मणः परमोहि२ पुलाए3-आहारग खवग' उवसमे कप्पे । संजमतिया केवलि सिज्मणा य० जंबुम्मि वुच्छिन्ना ॥ १० ॥ इय થયા, તે મુમતરૂપ કુપ્રહના પ્રકાશને દબાવનાર, અને મહાદેવના હાસ્યના જેવી ઉજળી કીર્તિવાળા હતા. (૪) તેમના પછી શ્રી સ્યુલિભદ્ર સ્વામિ આચાર્ય થયા કે જે ત્રણ લેકના કેને જીતનાર કામદેવના બળને દબાવનાર, અને યુગપ્રધાન હતા. [૫] તેમના બે શિષ્ય હતા – આર્ય મહાગિરિ અને મેક્ષ સુખના અર્થી આર્ય સુહસ્તિ, તે શ્રમણ સંધના શી મલક [ શિરોમણિ ] સમાન હતા. [ 5 ] તેઓ પરસ્પર પ્રીતિ ધરનારા, ચરણકરણના ભારને ઉપાડનાર, ભવ્ય જનરૂપ કુમુદને બેધવા પૂર્ણ ચંદ મંડળ સમાન ભક્તિથી નમતા રાજાઓના મણિવાળા મુગટથી ઘસાતા પગવાળા અને યુગ પ્રવર ગુણે કરીને ગરિષ્ઠ હોઈ ચિરકાળ પૃથ્વીમાં વિચર્યા. (૭-૮) હવે શિષ્ય તથા પ્રશિષ્યને પણ વિધિપૂર્વક સકળ સુત્રાર્થ શીખવ્યા બાદ આ મહાગિરિએ પોતાને ગણ્ય સુહસ્તિસૂરિને સે. ]િ [ બાદ તેમણે વિચાર્યું કે ] મન પર્યવ, પરમાવધિ, પુલાક, આહારક, ક્ષપક, શ્રેણિ, ઉપશમ શ્રેણિ, જિન કલ્પ, ત્રણ સંયમ કેવલિપણું અને સિદ્ધિ એ દશ બાબતો જંબુ સ્વામિની સાથે વિચ્છિન્ન થઈ છે. [ ૧૦ ] તેથી જિનકલ્પને વિચ્છિન્ન થયેલ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૪૫ नाउं जिणकप्पं वुच्छिन्नं तहवि तस्स परिकम्मं । कुणमाणो सो विहरइअममो गच्छस्स निस्साए ॥ ११ ॥ विहरतो स महप्पा-पत्तो पाडलिपुरंमि कइयावि । तइया मुहत्थिगुरुणा-विबोहिओ तत्थ वसुभूई ॥ १२ ॥ नियसयण परियणे सोवि बोहए विविहहेउ जुत्तीहिं । नय तेसि कोवि बुज्झइ-तो सिही चिंतए एवं ॥ १३ ॥ मुगुणहियस्स वयणं-घयमहु सित्तु व्व पावओ भाइ । गुणहीणस्स न रेहइ-नेहविहूणो जह पइयो ___ इय चिंतिऊण तेणं-विन्नत्ता सूरिणो जहा भयवं । पसिय मह एह गेहं-करेह सयणाण पडिबोहं ॥ १५ ॥ अह नाउ नाणनिहिणोगुरुणो गरुयं च तसि उवयारं । कइवयपरिवारजुया-पत्ता वसुभूइगेहमि ॥ १६ ॥ पारद्धा धम्मकहा-विचित्त जुत्तीहि तविबोहकए । इत्यंतरंमि पत्तो-महागिरी तत्थ भिक्खट्ठा ॥ १७ ॥ अभुट्ठिओय सहसा-सुह- . જાણતા થકાં પણ તેની નકલ કરતા થકાં તે ગ૭ની નિશ્રામાં રહી નિર્મમ થઈ વિચરવા ' લાગ્યા. ( ૧૧ ) તે મહાત્મા તે રીતે વિચરતા થકા એક વેળા પાટલિપુરમાં આવ્યા, ત્યાં સુહસ્તિ આચાર્યો વસુભૂતિ શેઠને પ્રતિબધ્ધ હતે. [ ૧૨ ] હવે તે શેઠ પિતાના સ્વજન પરિજનને અનેક હેતુ યુક્તિથી સમજાવવા લાગ્યો, પણ તે કોઇને પ્રતિબોધી શક્યો નહિ, ત્યારે ચિંતવવા લાગે કે–ગુણવાનનું વચન ઘી અને મધથી સીચેલા અગ્નિ માફક શોભે છે, અને ગુણહીનનું વચન તેલ વગરના દીવા માફક ઝાંખું રહે છે. [ ૧૩-૧૪ ] એમ ચિંતવીને તેણે સુહસ્તિસૂરિને વિનંતી કરી કે હે ભગવન્ ! મહેરબાની કરી મારે ઘેર પધારે, અને મારા સ્વજને પ્રતિબોધ આપે. [ ૧૫ ] ત્યારે જ્ઞાનનિધિ ગુરૂ તેમને ભારે ઉપકાર થનારે જાણી કેટલાક પરિવારની સાથે વસુભૂતિના ઘરે પધાર્યા. ( ૧૬ ) ત્યાં આવી તેમણે તેમને પ્રતિબંધવા માટે વિચિત્ર યુક્તિઓથી ધર્મકથા કરવા માંડી, એટલામાં ત્યાં આર્યમહાગિરિ ભિક્ષાના અર્થે આવી ચડ્યા. [ ૧૭ ] તેમને જોઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ १४६ - श्रीधर्भ रत्न ४२६१. थिणा सो तओ पडिनियत्तो । अह विम्हियचित्तेणं-पयंपिय सिट्ठिणा एयं ॥ १८ ॥ किंपिहु तुम्हवि अन्ने-मुणीसरा इह समत्थि गरुययरा। जं अन्मुठिय मेवं-इमस्स तो जंपइ मुहत्थी ॥१९॥ एयस्स महामुणिणो-न हवेमो चरणरेणुतुल्ला वि । जं अइए जिणकप्पे-तप्परिकम्म कुणइ एसो ॥ २० ॥ तथाहिउवसग्गपरीसहसहण-पच्चलो निच्चलो मुहल्झाणे । बहुलमलपंकधारी-उज्झियपाणन्नभोई य ॥ २१ ॥ ससरीरेविहु मुच्छा-विवजिओ नियगणेवि अपमत्तो । सुबहरसुसाणाइसु-विवित्तठाणोवठाई य ॥ २२ ॥ इच्चेवमाइ जिणकप्प-विसयपरिकम्मकारिणो तस्स । गुणसंयवं करेविवोहिउँ सिछिसयणे य ॥ २३ ॥ नीहरिओ तग्गेहा-तो सिठी परियण नियं भणइ । जइ भिक्खाइ સુહસ્તિસૂરિ ઝટપટ ઉભા થયા, એટલે તેઓ પાછા વળી નીકળ્યા, ત્યારે શેઠના મનમાં વિસ્મય થવાથી, તેણે એવું કહ્યું કે, શું વાર તમાચથી પણ બીજા મેટા મુનીશ્વરે છે ३, २१ तमे भने , 20 शते अभ्युत्थान थु ? त्यारे ४४रित सोन्या. ( १८-१८) એ મહામુનિના ચરણની રજ જેવા પણ અમે નથી. જે માટે એઓ જિનકલ્પ विच्छेद गया छतां तेनी न४१ ३२ता रहे छे. ( २० ) ते २॥ शत १५सर्ग, अने ५. રીષહ સહેવામાં ઢ રહી શુભધ્યાનમાં નિશ્ચળ રહે છે, બહેળા મળ, અને પંકને ધારણ अरे छ, भने Glorst [ ३४ हेवा याव्य ] ६२ पाए वापरे छ. [ २१ ] qणी પિતાના શરીરમાં પણ મૂછ નથી કરતા, પિતાના ગચ્છમાં પણ મમતા રહિત છે, અને સના ઘર તથા મસાણ વગેરે એકાંત સ્થાનમાં ઉભા રહે છે. (૨૨) એ વગેરે જિનક૫ સંબંધી પરિકર્મ કરનાર, તે મહાપુરૂષના ગુણોની પ્રશંસા કરીને, અને શેઠનાં સગાંपहासाने प्रतिमा मापी सुस्तिसरि-[२३] તે શેડના ઘેરથી નીકળ્યા, એટલે શેઠ પિતાના પરિજનને કહેવા લાગ્યો કે, એવી Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १४७ इहिजा-कहमवि एवंविहो साहू ॥ २४ ॥ काउं विविहासणपाणगाइ उ. झितगाणि ता तुन्भे । दुक्करकारिस्स मुणिस्स-तस्स दिज्जह पयत्तेणं ॥ २५ ॥ सुबहुप्फल मिह दिन्नं-हविज्ज एवं परूपिए संते । तत्थ महा- . गिरिसूरी-कयावि भिक्खट्ठ मणुपत्तो ॥ २६ ॥ वसुभूइदिन्नसिक्खा-णुरूवओ परियणं च दद्रुण । दाणट्ठ मुवट्ठिय मुज्झियन्नपाणप्पयारेण ॥ २७ ॥ दवाइसु उवउत्तो-महागिरी सायरुच बहुसत्तो । तं नाउ अणेसणियं-अगहियभिक्खो नियत्तेइ ॥ २८ ॥ ___कहइ य सुहत्थिणोणेसणा कया सो भणेइ पहु केण । तुमए मइ इंतमी-अब्भुटाणं कुणतेणं ॥ २९ ॥ मुज्झइ न एसणा इह-इय पत्ता दोवि वइदिसिपुरीए । जियपडिमं वंदित्ता-तत्थ ज्जमहागिरी भयवं ॥ ३० ॥ नयरंमि एलगच्छे-पत्तो तत्थय गयग्गपयसेले । काउं समाहि. णा अणसणं गओ अमरलोगंमि ॥ ३१ ॥ તરેહને સાધુ જે ભિક્ષાના માટે કઈ રીતે અહીં આવે. [ ૨૪ ] તે જુદી જુદી જાતના આહાર પાણી ઉજિઝત કરીને તમારે તે દુષ્કરકારી મુનિને ગમે તેમ કરીને પણ વહેરાવવાં, [ ૨૫ ] કેમકે તેને આપેલું બહુ ફળ આપશે, એમ શેઠે જણાવ્યા બાદ ત્યાં એક વેળા મહાગિરિ સૂરિ ભિક્ષાર્થે આવ્યા. [ ૨૬ ] ત્યારે વસુભૂતિએ આપેલી શીખવણીના અનુસાર, તેના પરિજનને ઉઝિત આહારપાણીવડે દાન આપવા તૈયાર રહેલા જોઈ–સાગરની માફક મહાસત્વવાન મહાગિરિ દ્રવ્યાદિકમાં ઉપયોગ ધરી તેને અષણીય જાણીને मिक्षा दीधा २१ त्यांची पा! यी. [ २७-२८ ] તેમણે સુહસ્તિને કહ્યું કે, અષણા કરી કે ? ત્યારે તે બેલ્યા કે, સ્વામિન! आणे ४री ? महागिरिये घु, तमे भावतi sी थने ४२१. ( २८ ) भाटे જહાં એષણ સકશે નહિ, એમ વિચારીને તે બંને વૈદિશીપુરીમાં આવ્યા, ત્યાં અજિતનાથની પ્રતિમાને વાંદીને ભગવાન આર્યમહાગિરિ એડકાલનગરમાં પધાર્યા. ત્યાં ગજાગ્રપદ પર્વત ઉપર તેઓ સમાધિથી અણસણ કરીને દેવેલેકે પહોંચ્યા. (૩૦-૩૧ ) આ રીતે શરદુ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ इति स्फुरच्छारदवारिदप्रभंचरित्रमाकर्ण्य महागिरेगुरोः । विधत्त संसारसमुद्रमथिनींशुभक्रियां साधुजना अनारतं ॥ ३२ ।। I તિ મરિથા . अमुमेवार्थ स्फुटतरं भावयन्नाह. [પૂરું] सकमि नो पमायइ-असक्ककज्जे पवित्ति मकुणंतो। सकारंभो चरणं-विसुद्ध मणुपालए एवं ॥ ११८ ॥ (ટી) शक्ये सामोचिते समितिगुप्तिप्रत्युपेक्षणास्वाध्यायाध्ययनादौ न ઋતુનાં ઝળકતાં વાદળાં જેવું મહાગિરિ આચાર્યનું ચારિત્ર સાંભળીને તે સાધુ જને ! તમે નિરંતર સંસાર સમુદ્રને મંથન કરનારી શુભ કરણી કર્યા કરે. [ ૩૨ ] આ રીતે મહાગિરિની કથા છે. એજે વાતને ખુલાસાથી કહે છે. મૂળને અર્થ. શક્યમાં પ્રમાદ ન કરે, અને અશક્ય કાર્યમાં પ્રવૃત્તિ ન કરે, એ રીતે શક્યારંભ થાય એ પુરૂષ એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારે છે. ( ૧૧૮). ટીકાને અર્થ, શકય એટલે પિતાના સામર્થ્યને યોગ્ય સમિતિ, ગુપ્તિ, પ્રત્યુપેક્ષણા, સ્વાધ્યાય Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૪૯ प्रमाद्यतिनालस्यवान् स्यात्-अशक्ये जिनकल्पमासक्षपणादौ प्रवृत्तिमंगीकारमकुर्वन् शक्यारंभोभवतीति गम्यते.-सच चरणं संयमं विशुद्धमकलकं अनुरूपं कालसंहननादीनांपालयति वर्द्धयत्येव मुक्तन्यायेनसम्यगारंभस्येष्टसिद्धिहेतुत्वादिति. ननुधर्ममपिकुर्वन् कश्चिदसदारंभः स्याद् ?-उच्यते, स्यादेवमतिमोहमानातिरेकवशात्. कथमिव कइवेति पराकूतमाशंक्याह. | કુરું ! जो गुरु पवमन्नंतो-आरंभइ किर असक्कमवि किंचि । सिवभूइ व्व न एसो-सम्मारंभो महामोहो ॥ ११९ ॥ તથાઅધ્યયન વગેરેમાં પ્રમાદ નહિ કરે, એટલે આળસ્વવાળે ન થાય, અને અશક્ય એટલે જિનકલ્પ તથા માસખમણ વગેરેમાં પ્રવૃત્તિ ન કરે, એટલે તેને અંગિકાર ન કરે. એ રીતે શક્યારંભ [ શક્યને શરૂ કરનાર ] થાય, તે વિશુદ્ધ એટલે અકલંક ચારિત્રને કાળ અને સંઘેણુ વગેરેના અનુસાર પાળે છે, એટલે વધારે છે, એવી રીતે એટલે કહેલાં ધોરણે કરીને. કેમકે સમ્યક રીતે કરેલો મંડાણ ઈષ્ટ સિદ્ધિને હેતુ છે. વારૂ, શું ધર્મ કરતે થકો પણ કઈ અસદારંભ થાય ? જવાબ-હ. થાય જ. મતિનેહ તથા અહંકારના વધારાને લીધે. શી રીતે અને કેની માફક ? એવી શંકા, માટે જવાબ કહે છે – મૂળનો અર્થ. જે કઈ ગુરૂની અવજ્ઞા કરી, જે અશક્યને પણ કરવા માંડે, તે શિવભૂતિની માફક સમ્યફ આરંભવાળો ન ગણાય, કેમકે તેમ કરવું, એ મહા મેહ છે. ( ૧૧૯ ) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ (ટી.) यः कश्चिन्मंदमतिर्गुरुं धर्माचार्यमवमन्यमानोहीनाचारोयमित्यवज्ञयापश्यन्नारभते प्रकर्तुं प्रतिजानीतेऽशक्यमपि कालसंहननाननुरूपं जिनकल्पादिकमपि गुरुभिरक्रियमाणमेव, नतुशेषमनुष्टानमिति प्रकृतं, शिवभूतिरिवाद्यदिगंबरवत् नैवैष प्रक्रांतपुरुषः सम्यगारंभः सत्प्रवृत्ति-महामोहादेतो,-रयमाशयो-नाकृतज्ञताऽज्ञानातिरेको विना कश्चिद्गुरोः परमोपकारिणश्छायानंशायोत्सहते इति गाथाक्षरार्थो-भावार्थः कथान कगम्यः ત रहबीरपुरे नयरे-सीहरहो नाम पत्थिवो हुत्था। साहसबलमाणधरो-सिवभूई तस्स पाइको ॥ १ ॥ सूरोत्ति समाइटो-सो महुरासामिणो गहणज्जे । सामंतमंतिसहिओ-दिन्नंमि पयाणए पढमे ॥२ ॥ संदेहो संजाओ-सामंताईण तत्थ सव्वेसि । उत्तरदाहिणमहुराणु-काणु ટીકાનો અર્થ. જે કઈ મંદમતિ ગુરૂને એટલે ધર્મચાર્યને હલકે ગણતો કે, એટલે એ તે હીનાચારિ છે, એમ અવજ્ઞાએ કરી તેના તરફ જેતે થકી કાળ અને સંઘેણને નહિ અને નુસરતે, અને તેથી જ ગુરૂએ નહિ કરાતા જિનકલ્પાદિક અશક્ય કામને પણ કરવા માંડે છે, નહિ કે શક્યને. તે પહેલા દિગંબર શિવભૂતિની માફક સમ્યફ આરંભવાળો એટલે સત્યવૃત્તિવાળે ન ગણાય. કારણ કે એમ કરવું, તે મહા મેહ છે. મતલબ એ કે અકૃતજ્ઞતા અને અજ્ઞાનના જેર સિવાય કોઈ પણ માણસ પરમ ઉપકારી ગુરૂની છાયાથી વેગળ નહિ થાય, એ ગાથાને અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જણાશે. શિવભૂતિનું કથાનક આ છે. રથવીરપુર નગરમાં સિંહાથ નામે રાજા હો, તેનું સાહસિક બળવાન અને માનવાળો શિવભૂતિ નામે એક પદાતિ [ પેદલને સુભટ ] હતો [ 1 ] તે શરો હેવાથી તેને મથુરાના રાજાને પકડવા માટે ફરમાવવામાં આવ્યું, એટલે તે સામંત અને મંત્રિઓ Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૫૧ घित्तुं समाएसो ? ॥३॥ पुणपुच्छियंमिनियमा-रूसइ राय त्ति किमिह कायव्यं । इय चिंताउलहियया-भणिया सिवभूइणा ते उ ॥ ४ ॥ भो भो किं चिंताए-सयराहं दोवि गिहिमो महुरे । बलियत्ते डिंभाणं-नहि दोसो होइ कइयावि ॥ ५ ॥ नवर महं एगागी-तुब्भे सव्वेवि होह एगत्थ । दुग्गेज्झ महं घित्थं-इयरं तुब्भे य सम्बेवि ॥ ६॥ अह संमएण तेसिं-गहिओ सिवभूइणा पयंडेण । गंतूण दाहिणाए-महुराए सामिओ सहसा ॥ ७ ॥ इयरेवि उत्तराए-महुराए सामियं गहेऊण । रहवीरपुरं पत्ता-जुगवं वद्धाविओ राया ॥ ८॥ सिवभूइ साहसेणं-तुठो तं पइ निवो पयंपेइ । मग्गसु वरं महाबल-मुहड फुडं नियमणोभिमयं ॥ ९॥ सिवभूइणा સાથે રવાને થશે. બાદ પહેલું પીયાણું લેતાં સામત. વગેરે સર્વને સંદેહ ઉત્પન્ન થયો કે, ઉત્તર અને દક્ષિણ મથુરામાંથી કઈ મથુરાં લેવાને માટે ફરમાન છે ? અને ફરી પૂછીએ તે નિયમા રાજા ગુસ્સે થાય, માટે આ બાબત શું કરવું ? એમ ચિંતામાં તેઓ આકુળ બન્યા, એટલે શિવભૂતિએ તેમને કહ્યું કે–અરે ભાઈઓ ! ચિંતા કાં કરે છે ? ગમે તેટલા ઉપાયો વડે આપણે બે મથુરાં લેશું. છોકરાં બળવાન થાય તેમાં કયારે પણ દોષ ગણુવાનો નથી. [ ૨-૩-૪-૫ ] વધારામાં કહેવાનું છે કે, એક તરફ હું એકલે જાઉં, અને એક તરફ તમે સર્વ જાઓ. તેમાં જે મુશ્કેલીઓ પકડાય તેને હું પકડું, અને બીજાને તમે પકડે. (૬) ત્યારે તેને એએ તેને સંમત કરતાં તે પ્રચંડ શિવભૂતિએ જઈને દક્ષિણ મથુરાના સ્વામિને ઓચિંતે પકડ્યો, અને બીજાઓએ ઉત્તર મથુરાના સ્વામિને પકડે. બાદ તેઓએ વીરપુરમાં આવીને સમકાળે રાજાને વધામણી દીધી. [ ૭-૮ ] ત્યારે શિવભૂતિના સાહસથી રાજા ખુશી થઈ, તેને કહેવા લાગ્યો કે, મહા બળ સુભટ ! તને જે જોઈએ, તે ખુલ્લી રીતે માગ. (૯) શિવભૂતિએ કહ્યું કે, હે દેવ ! જે તમે બરાબર ખુશી થયા હતા, તે મને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ધર્મ રન પ્રકરણ. पवुत्तं-जह तुट्टो सुटु, देहितो देव । मह इच्छियं पयारं-नयरे रति જ તિવર્ષ વા . ૧૦ || एवं ति पत्थिवेणं-पडिवन्ने निभओ भमइ एसो । न गणइ कालमकालं-अक्खलिओ नयररक्खेहि ॥ ११ ॥ कइयावि मज्झरत्तेअहिए ऊणे व एइ कइयावि । भजा य जायमाणी-चिठइ जा तस्स आगमणं ॥ १२ ॥ निविना सासूए-साहइ सो तुज्झ नंदणो एसो । एइ चिराओ गेहं-अहंपि दुक्खेण जग्गामि ॥ १३ ॥ सा चिंतइ जइ राया-तुठो, न तहावि एरिसं जुत्तं । उस्सिखलत्त मेयस्स-सिक्खविस्सामि तो एयं ॥ १४ ॥ तो भणइ सुवसु सुण्हे-तुम, महयंचेव अन्ज जग्गेमि । इय भणिय पिहियदारा-पजग्गिया सासुया तत्तो ॥ १५ ॥ सो मज्ज्ञरत्तिसमए-उग्घाडावेइ जाव घरदारं । भो भणियं जण. णीए-रुठाए एरिसं वयणं ॥ १६ ॥ एत्तियमित्तनिसाए उग्घाडं जत्य આ નગરમાં રાતે કે દિવસે ગમે ત્યાં હરવા ફરવાની છુટ બક્ષો. ( ૧૦ ) - રાજાએ તે કબુલ રાખ્યું, એટલે હવે શિવભૂતિ નિર્ભય થઈ ભમવા લાગ્યો. તે કાળ કે અકાળનો દરકાર રાખ્યા વગર ફરતે, અને ચોકીદારોથી અટકાવી શકાતો નહિ. [૧૧] તે પિતાના ઘેર ક્યારેક મધરાતે આવે, કયારેક તેથી મેડે વહેલે આવે, ત્યાં લગણ તેની સ્ત્રી તેના આવવાની વાટ જોતી જાગતી બેસી રહેતી. ( ૧૨ ) તે નારાજ થઈને સાસુને કહેવા લાગી કે, આ તમારો દીકરે મોડેથી ઘેર આવે છે, અને હું જાગી જાગીને થાકું છું. [ ૧૩ ] હવે તે સાસુ વિચારવા લાગી કે, રાજા ભલે ખુશી થયો છે, પણ તેમ છતાં એ આ રીતે ઉશ્રુંખળ થાય, એ ઠીક નહિ, માટે એને મારે શીખવવું જોઈએ. (૧૪) એથી તે કહેવા લાગી કે, વહુ ! તું સુઈ જા. હુંજ આજ જાગતી રહીશ, એમ કહીને દરવાજા બંધ કરી, તે સાસુ જાગવા લાગી, અને વહુ સુઈ ગઈ. [૧૫] હવે તે મધરાતની વખતે આવીને બારણું ઉઘડાવવા લાગ્યો, ત્યારે તેની માએ ગુસ્સે થઈને એવું કહ્યું કે, આટલી રાતે જ્યાં ઉઘાડું બારણું તારા જોવામાં આવે, ત્યાં જ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ .१५३ पिच्छसे दारं । तत्थेव गच्छ पुत्तय-न इह गिहे जगिए कोचि ॥ १७ ॥ जणणीवयणं सोउं-गहिओ माणेण माणसे एसो । साहूवस्सय दारं-' निच्चुग्घाडं नियइ कहवि ॥ १८ ॥ तत्थ नियच्छइ सूरि-भयसंगविवजियं जियकसायं । नामेण अन्जकण्हं-सज्झायंत महुरघोसं ॥ १९ ॥ धन्नो एस कयत्थो-रहिओ माणावमाण दुक्खेहिं । इय चिंतंतो वंदइसूरिं भूललियभालयलो ॥ २० ॥ भणइ य भयवं भीओ-भवभमणाओ तुहा गओ सरणं । नियदिक्खादाणेणं-करोहि ता पहु पसायं मे ॥ २१ ॥ भणइ गुरू कोसि तुम-किंवा पचयसि सोवि पडिभणइ । नयरेस्सरस्स भिञ्चो-सिवभूई भवविरत्तो हं ॥ २२ ॥ कह रायाण मपुच्छिय-पब्बावेमि त्ति जंपिए गुरुणा । सो भणइ तुम्ह पुरओ-दिक्खं तो ई सयं गिण्हे ॥ २३ ॥ इय भणिय जाव लोयं-एसो सयमेव काउ मारद्धो । ता दिक्खिो . દીકરા ચાલ્યા જા. અહીં કોઈ જાગતું નથી. ( ૧૬-૧૭) આ રીતે માતાનું વચન સાંભવાને તે મનમાં માનથી ઘેરા, અને તેને સાધુના અપાશરાનું બારણું નિત્ય ઉઘાડું રહેતું યાદ આવ્યું, એટલે ત્યાં ગયો. [ ૧૮ ] ત્યાં તેણે ભય અને સંગથી રહિત જિનકષાય આકૃષ્ણસૂરિને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા જોયા. [ ૧૮ ] તેણે ચિંતવ્યું કે, આ મહાત્માને ધન્ય છે, અને એજ કૃતાર્થ છે. કેમકે એમને માન, અપમાનનું કશું દુઃખ લાગતું નથી, એમ ચિંતવીને તે જમીન પર માથું અડાવી, તે આચાર્યને વાંદવા લાગ્યો (૨૦) બાદ તે બે કે, હે ભગવન ! સંસારમાં ભ્રમણ કરવાથી બીને તમારા શરણે આવ્યો છું, માટે હે પ્રભુ તમારી દિક્ષા આપીને મારા પર મહેરબાની કરો. ( ૨૧ ) ગુરૂ બેલ્યા કે, તું કોણ છે, અને કેમ પ્રવજ્યા લે છે ? તે બોલ્યો કે, હું આ નગરના રાજાને શિવભૂતિ નામે ચાકર છું, અને સંસારથી વૈરાગ્ય પામે છું. [ ૨૨ ] ગુરૂએ કહ્યું કે, ત્યારે રાજાની રજા સિવાય તને કેમ દિક્ષા આપું ? ત્યારે તે બે કે, તમારી આગળ ઉભે રહી હું તેિજ દિક્ષા લઈ લઈશ, એમ કહીને તે પોતે જ લેચ કરવા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ गुरूहि-अणवत्थादोसभीएहिं ॥ २४ ॥ बलिमड्डाए राया-उप्पव्वाविस्सइ चि संकाए । सव्वेवि समुञ्चलिया-पत्ता देसंतरं अन्नं ॥ २५ ॥ - कालेण पुणो रना-भत्तिब्भरनिभरेण आहूओ । सिवभूई तंमि पुरे-कण्हायरिएहिं सह पत्तो ॥ २६ ॥ दंसणहेउं तो सो-आहूओ निययमंदिरं रना । समाणिओ य सुंदर-कंबलरयणप्पयाणेण ॥ २७ ॥ आलोइयंमि गुरूणा-भणिो , किं पुण इमं महामुल्लं । गहियं ति सो पयंपइ-दक्खिनाओं नरिंदस्स ॥ २८ ॥ दिन्नं गुरूहिं तं से-मुच्छाए नं परि नए एसो । तं नाउ मिमस्स तओ-मुच्छावुच्छेयणनिमित्तं ॥ २९ ॥ बहिभूमिगयस्स कयावि-तस्स गुरूणा कया निसिज्जाओ । अप्पचिएण गहिओ-सिवभूई तो मणे मणयं ॥ ३० ॥ .. अह अन्नयाकयाई-उवहिवियारो गुरूहिं पारद्धो । जिणकप्प. बेरकप्पे-पडुच्च एवं सुयप्रसिद्धो ॥ ३१ ॥ जिणा बारस रूबाइ-थेरा માંડે, તેટલે ગુરૂએ અવસ્થા દોષની બીકે તેને દીક્ષિત ક. ( ૨૩-૨૪] બાદ બળવાનપણાના કારણે રાજા એની પ્રત્રજ્યા છોડાવશે, એમ શંકા લાવીને તે સર્વે ત્યાંથી રવાને થઈ દેશાંતરે આવી પહોંચ્યા. (૨૫). - બાદ કેટલાક કાળે રાજાએ તેને ભક્તિપૂર્વક વેડાવ્યો, ત્યારે કૃષ્ણાચાર્યની સાથે શિવભૂતિ તે નગરમાં આવ્યો. [૨૬] ત્યારે રાજાએ તેનાં દર્શન કરવા માટે તેને પિતાના મહેલમાં બોલાવ્યો, અને તેને સુંદર કંબલરત્ન આપીને સન્માનિત કર્યો. [૨૭] તે તેણે ગુરૂને બતાવતાં, તેમણે કહ્યું કે, આ મહા મૂલ્ય વસ્ત્ર કેમ લીધું? તે બોલ્યો કે, રાજાની દાક્ષિણ્યતાથી લીધું છે. (૨૮) ત્યારે ગુરૂએ તે તેનેજ આપ્યું, પણ તે તેના પર મૂછો રાખી, તેને વાપર્યા વગર સાચવી રાખવા લાગે. તે જાણીને તેની મૂછ તેવા ખાતર તે એક વેળા બહિર્ભમિએ ગયો હતો, ત્યારે ગુરૂએ તેના પાથરણા કરી નાખ્યા, તેથી શિવભૂતિના મનમાં જરાક અને પ્રત્યય ( દેવ ભાવ) ઉત્પન્ન થયા. [ ૨૯-૩૦ ]. - હવે એક વેળા ગુરૂએ નીચેની રીતે જિનકહિપ અને સ્થવિરકલ્પિના માટે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રહેલે ઉપધિ વિચાર ચલાવવા માંડશે. (૩૧) જિનકલ્પિને બાર ઉપકરણ હોય, Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. चउदसरूविणो । अज्जाणं पनवी संतु-अओ उर्दू उग्गहो ॥ ३२ ॥ दुगतिगचकपणगं- नवदसरकारसे व वारसगं । एए अट्ठविगप्पाउवमिङ हुँति णिकप्पे ॥ ३३ ॥ मुत्तीरयहरणेहिं - दुविहो तिविहो य જળસુત્રો । ચા તિોળતુ વૈવિદ્દો ॥ ૩૪ || दुविहो तिविहो चउहा - पंचविहो विहु सपायनिज्जोओ । जायइ नवहा સા-કારસહાન વારસા || ૩૧ ॥ તુમેળ केवल उस्सग्गमउ ति - दुक्करो एस मंदसत्ताणं । सुकरो य उतमो तह - उत्तम सत्ताण सत्ताण ॥ ३६ ॥ तं सोउं सिवभूई - जंपइ जइ सए उत्तम कप्पो । काउं जुज्झइ परलोय - साहणे बद्धकच्छाणं ॥ ३७ ॥ ता एस किं न कीरइ - साहूहिं मुक्खमुक्खखीहिं । मोचूण वत्थपत्ताइ संग जिणवराविहियं १ ।। ३८ ॥ जं किर गुरुस्स लिंगं - तं चिय सीसस्स जुज्जए काउं । लोएवि लिंगिणो जं-नियनियदेवा णुरुवंति ॥३९॥ . ૧૫૫ સ્થવિરકલ્પિને ચાદ હાય, અને આયાઓને પચીશ હાય. તેથી વધારેનાં તે આપગ્રહિક ઉપકરણ જાણવાં. [ ૩૨ ] જિનકલ્પમાં છે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગ્યાર અને બાર ઉપકરણ એમ ઉપકરણ બાબતના આઠ વિકલ્પ છે. [ ૩૩ ] એ ઉપકરણ તે મેાંપતી તે રજોહરણુ. તેમાં કલ્પ ( એઢવાનું વસ્ત્ર ) ઉમેરતાં ચાર થાય, ત્રણ કલ્પ ઉમેરતાં પાંચ થાય. એ દરેકના સાથે સાત પાત્રના ઉપકરણ જોડતાં અનુક્રમે નવ, શ, અગ્યાર અને ખાર ઉપકરણ થાય. [ ૩૪-૩૫ ] ' પણ એ જિત કલ્પ કેવળ ઉત્સર્ગમય હોવાથી મંદ સત્ત્વાળાં જીવોને દુષ્કર છે; બાકી ઉત્તમ સત્ત્વવાન જીવાને તે સુકર છે, અને તેજ ઉત્તમ છે. ( ૩૬ ) તે સાંભળીને શિવભૂતિ ખોલ્યા કે, જો એ કલ્પ ઉત્તમ છે, તા પરલેાક સાધવા બહ્રકલ ( કમર બાંધી તૈયાર થએલા ) પુરૂષાએ કરવાજ જોઇએ. [ ૩૭ ] માટે મોક્ષના સુખના અર્થી સાધુઓ જિનેશ્વરે નહિ કરેલ વસ્ત્રપાત્રાદિ સંગ્રહને છેડીને એ જિન કલ્પકાં કરતા નથી? ( ૩૮ ) વળી જે ગુરૂતુ લિંગ હોય, તેજ તેના શિષ્યને પણ રાખવુ જોઇએ. કેમકે લાકમાં પણ દરેક લિંગિ પોતપાતાના દેવને મળતુ લિંગ રાખે છે. [ ૩૯ ] Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. गुरुणा पडिभणिय:तित्यंकराणुचिर्भ-किरियं अम्हारिसा कहकुणति ? । किं करिवरपल्लाण-तरंति नणु रासभा बोडं ? ॥ ४० ॥ पढमेच्चिय संघयणेसा कीरइ गरुयसत्तसारेहिं । केवल मुववृहच्चिय-कायचो तस्स अम्हेहिं ॥ ४१ ॥ तित्थंकराणुकारं-काउं नहु तरइ पागओ पुरिसो । गताकोलो हरिकुंजरस्स किं लहइ तुल्लत्तं ? ॥ ४२ ॥ आणावत्तित्तंचिय-पहुणो आराहणं इह पहाणं । नय को य रि उ सेवइ-रायाणं रायचिन्हेहिं ॥ ४३ ॥ पंचविहो उबइठो-कप्पो वीरेण तं च जहजुग्गं । जहसत्तीइ कुणतो-आण आराहए तस्स ॥ ४४ ॥ पढमो य थविरकप्पो-परिहारविमुद्धिकप्पजिणकप्पा । पडिमाकप्पो भणिओ-तहा अहालंदकप्पो य ।। ४५ ॥ तत्थय इच्छा' मिच्छारे-तहकारो वस्सिया या निस्सीही५ । आपुच्छण६ पडिपुच्छा छंदण यां ગુરૂ જવાબ આપવા લાગ્યા કે – - તીર્થંકરે આચરેલી ક્રિયા આપણા જેવા કેમ કરી શકે? શું હાથીના પલાણને ગધેડાં ઉપાડી શકે ? (૪૦ ) તે ક્રિયા તે પહેલાં સંઘેણવાળા ભારે સત્તવાન જ કરી શકે; બાકી આપણે તે તેની પ્રશંસા માત્ર કરી શકીએ. (૧) પ્રાકૃત પુરૂષ [ સાધારણ માણસ ] કંઈ તીર્થંકરની નકલ કરી શકે ? શું ખામાં ફરનાર કેળું સિંહની તુલ્યતા પામી શકે ? ( ર ) આજ્ઞામાં વર્તવું એજ પ્રભુની મુખ્ય આરાધના છે. કેમકે કોઈ પણ રાજચિહ ધારણ કરીને રાજાની સેવા કરતા નથી. (૪૩) વીર પ્રભુએ પાંચ પ્રકારના ક૫ કહ્યા છે. તેમાંથી જે મ હેય, તેને યથાશક્તિએ કરતાં થકાં તેની આજ્ઞા भाराधा २०५ छे. [ ४४ ] પહેલે સ્થવિર કલ્પ, બીજો પરિહાર વિશુદ્ધિ ક૫, ત્રીજો જિન કલ્પ, એ પ્રતિમા કલ્પ અને પાંચમે યથાલંદ ક૫. [૪૫ ] ત્યાં ઈચ્છાકાર, મિથાકાર, તથાકાર, આવસિયા, નિસ્તીહી, આપૂછના, પ્રતિષ્ઠા, છંદના, નિમંત્રણ અને ઉપસંપદા એ દશવિધ સામાચારી Page #171 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. - ૧૫૭ निमंतणा५ चेव ॥ ४६॥ उवसंपय त्ति दहविह-सामायारीइ पालणं निच्चं । मासकप्पविहारो-सयावि वासो गुरुकुलंमि ॥ ४७ ॥ एमाइसुद्धकिरिया-करणं खलु होइ येरकप्पो त्ति । परिहारसुद्धिकप्पो-इय भणिओ जिणवरिंदेहिं ॥ ४८ ॥ गिम्हसिसिरवासापुं-चउत्थयाई उ बारसंतो યા રાશિવાળ ૪ તો જમણો જમ | ૪૬ . पारणगे आयाम पंचसु गह दोसु भिग्गही भिक्खे । अणुपरिहारियकप्प-छियाण निच्चपि आयामं ॥ ५० ॥ एवं छम्मासतवं-चरिउं परिहारिया अणुचरंति । अणुचरगे परिहारिय-पयट्ठिए जाव छम्मासा ॥५१॥ कप्पटिओवि एवं-छम्मासतवं करेइ सेसा उ । अणुपरिहारियभा वं-चयंति कप्पद्विगत्तं व॥ ५२ ॥ इय अहारसमासो-परिहारतवोय तं तु पडिवज्जे । जमेण तीसवरिसो-परियारणं च गुणवीसो ॥ ५३ ॥ क નિત્ય પાળવી, માસકલ્પ વિહાર કરે, હમેશાં ગુરૂ કુળમાં રહેવું, એ વગેરે શુદ્ધ ક્રિયા કરવી, તે સ્થવિર ક૫ જાણવો. હવે પરિહાર વિશુદ્ધિ કલ્પ જિનેશ્વરે આ રીતે કહેલે છેઃ- [ ૪૬-૪૭–૪૮ ] ગ્રીષ્મ, શિશિર, અને વવકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણે ચેથથી માંડીને બારસ સુધીનું પરિહાર કલ્પવાળાનું તપ છે. [ ૪૮ ] પરિહાર કલ્પવાળા એ ત્રણે કાળને વિષે પારણામાં આંબિલ કરે છે, અને સંસ્કૃછાદિક સાત ભિક્ષા થાય છે, તેમાંની છેલ્લી પાંચનું ગ્રહણ કરે છે, અને આગલી બેને ત્યાગ કરે છે. એ ચાર પરિહારિકનું તપ જાણવું, અને બીજા જે કલ્પ સ્વિતાદિક પાંચ છે, તેમાં વાચનાચાર્ય તથા ચાર અનુચારિઓ છે, એ સર્વે નિત્ય આંબિલ કરે છે. [ ૫૦ ] એ રીતે છ માસ લગી તપ કરીને પછી તેઓ છ માસ લગી અનુપરિહારિક પદમાં રહી તપ કરે, અને અનુપરિહારિક હેય, તે પરિવારિક પદમાં છ માસ લગી આવે. [૧] એ રીતે પાછો છ માસ લગી કલ્પસ્થિત રહીને તપ કરે. બાકીના અનુપરિહારિકપણાને અથવા કલ્પસ્થિતપણાને ધારણ કરે છે. ( પર ) એ રીતે બાર માસ વીત્યા પછી કલ્પસ્થિતને વાચનાચાર્ય તે પણ પૂર્વેક્ત ન્યાયે કરી છ માસ લગી પરિહારિક તપ કરે, અને બાકીના આઠ અનુપરિહારિક તે વૈયાવત્યપણું કરે, તથા વાચનાચાર્યપણને કલ્પસ્થિતપણે Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ प्पसमत्तीइ तयं-जिणकप्पं वा उविति गच्छं वा । पडिवज्जमाणगा पुणનિખ જાણે પવનંતિ / ૫૪ . जिणपासपवनस्स व-पासे तं पुरिमपच्छिमाणं वा । होइ जिणाणं तित्थे-परिहारविसुद्धि चरणं तु ॥ ५५ ॥ निणकप्पिया उ दुविहापाणीपाया पडिग्गहधराय । पाउरण मपाउरणा-इक्विक्का ते भने दुविहा ॥ ५६ ॥ तवेण' मुत्तेण सत्तेण३-एमत्तेण बलेण य५ । तुलणा पंचहा वृत्ता-जिणकप्पं पडिवज्जओ ॥ ५७ ॥ छम्मासिएण तवसा-सुतेणु कोसओ उ किंचूणे । दसपुचे उ जहन्ने-अडपुचे नवमवत्थुतियंर ॥ ५८ ॥ सीहाइभयविमुक्को-अणविक्खंतो य लिइयसाहिज्ज । आइमसंघयणतिए-पवट्टमाणो५ भवे जुग्गो ॥ ५९ ॥ રહીને ગ્રહણ કરે છે, એટલે સાત વૈયાયકર થાય, અને એક વાચના થાય છે. 'અઢાર માસને પરિવાર વિશુદ્ધિક તપ છે. તેને જન્મથી ત્રીશ વર્ષને હોય, તે તથ પાયથી ઓગણીશ વર્ષનો હોય તે સ્વીકારે છે, અને કલ્પ સમાપ્ત થતાં તે જિનકલ્પિ થાય છે, અથવા ગ૭માં પાછો આવે છે. અને એના કરનારા ખુદ જિનેશ્વરની પાસે તેને અંગીકાર કરે છે. ( ૫૩–૫૪-૫૫ ]. છે અથવા તે જિનના પાસે જેણે લીધું હોય, તેના પાસેથી અંગીકાર કરાવાય છે. તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના વારે હોય છે. (૫૫) જિનકલ્પિ બે પ્રકારના છે– પ્રણિપાત્ર અને પાત્રધારી. તે દરેકના પાછા બે ભેદ છે, પ્રવરણી અને અપ્રાવરણ. [ ૫૬ ] જિન કલ્પ અંગીકાર કરતાં પાંચ પ્રકારની તુલના કરાય છે, તે એ કે, તપે કરી, સૂત્રે કરી, સર્વે કરી, એકત્વે કરી, અને બળે કરી. (૫૭) ત્યાં તપથી તે છગ્ગાસી તપ કરે, સૂત્રે કરી ઉકષ્ટપણે કાંઈક ઉણુ દશ પૂર્વ, અને જઘન્યથી આઠ પૂર્વ અને નવમાની ત્રણ વસ્તુ જાણે. (૫૮) સર્વે કરી તે સિંહાદિકના ભય થકી રહિત રહે, એક કરી તે બીજાની સાહાયની અપેક્ષા નહિ રાખે, અને બળે કરી પહેલા ત્રણ સંઘેણમાં વતે હેય, તે જિન કલ્પને યોગ્ય થાય છે. (પ) Page #173 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૯ जिणकप्पिया य साहू-उक्कोसेणं तु एग वसहीए । सत्तय हवंति कहमवि-अहिया कइयाचि नो होति ॥ ६० ॥ मासाई सत्तंता' पढमा बिप८ तइय० सत्त राइदिणा । अहराय।। एगराई१२-भिक्खूपडिमाण चारसगं ॥ ६१ ॥ पडिवज्जइ एयाओ-संघयणधिईजुओ महासत्तो । पडिमा उ पावियप्पा-सम गुरुणा अणुनाओ ॥ ६३ ॥ गच्छि चिय निम्माओ-जा पुब्बा दस भवे असंपुना । नवमस्स तइय तइयवत्थूहोइ जहन्नो मुयाभिगमो ॥ ६२ ॥ वोसहचत्तदेहो-उवसग्गसहो जहेव जिषकप्पी । एसण अभिग्गहीया-भत्तं च अलंबडं तस्स ॥ ६४ ॥ गच्छा विणिक्खमित्ता-पडिवजइ मासियं महापडिमं । दत्ते ग भोयणस्सा-पापस्स व तत्थ एग भवे ॥ ६५ ॥ जत्थत्थमेइ सूरोन तओ ठाणा पर्यपि संचलइ । ता एगराइवासी-एगं च दुगं च अनाए ॥ ६६ ॥ दुहाण हत्थिमाईण-नो भएणं पर्यपि ओसिरह । : જિનકલ્પિ સાધુ એક વસતિમાં ઉત્કૃષ્ટા સાત રહે, પણ તેથી અધિક ક્યારે પણ नाहि २९. [१०] साधुनी मा२ प्रतिमा माप्रमाणे छे:- पहेली सात भासा छे. આઠમ, નવમી, અને દશમી સાત અહોરાત્રની છે. અગીઆરમી એક અહોરાત્રની અને બારમી એક રાતની છે, એમને સંઘેણું અને ધેવાળો ભાવિતાત્મા મહા સત્વ હેય, તે રૂડી રીતે ગુરૂની અનુજ્ઞા લઈને સ્વીકારે છે. [૬૧-૬૨ ] તે જ્યાં લગી દશ પૂર્વ પૂરો નહિ થયા હોય, ત્યાં સુધી ગચ્છમાં નિર્મયી થઈને રહે, તેને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જેટલું શ્રત જ્ઞાન હેય. (૬૩) તે શરીરને સરાવીને જિનકલ્પિની માફક ઉપસર્ગ સહે છે, તેની એષણા અભિગ્રહવાળી હોય છે, અને તેનું અલેપ ભક્ત હોય છે. (૬૪) - ગચ્છથી નીકળીને માસિક મહા પ્રતિમાને ધારણ કરે, ત્યાં ભોજનની એક દાતી તથા પાનકની પણ એકજ દાતી હોય. [ ૬૫ ] ને જ્યાં સૂર્ય આથમે તે સ્થાનથી એક પગ પણ ભરે નહિ. જે સ્થળે તે પ્રતિમા પ્રતિપન્ન છે, એવી ખબર પડી જાય, ત્યાં એક રાત રહે, અને ખબર ન પડેલી હોય, ત્યાં એક દિવસ ને બે રાત રહે. [ ૬૬ ] દુષ્ટ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ एमाइ नियमसेवी-विहरेइ अखंडिओ मासो ॥ ६७ ॥ पच्छा गच्छ मुवेई-एव दुमासी तिमासी जा सत्त । नवरं दत्ती वट्टइ-जा सत्तउ सत्तमासीए ॥ ६८ ॥ तत्तो य अठमीया-अहवा इह पढम सत्तराइंदी । तीइ चउत्थ चउत्थेण-पाणएणं अह विसेसो ॥ ६९ ॥ उत्ताणग पासली-नेसज्जीवा वि ठाण ठाइत्ता । घोरुवसग्गे . सहए-दिव्वाईए अकंपमणो ॥ ७० ॥ दोच्चा वि एरिस च्चिय-लहिया गामाइयाण नवरं तु । उक्कड लगंडसाई-दंडाययउद्धलाई वा ॥ ७१ ॥ तच्चेव एरिस चिय-नवरं ठाणं तु तस्स गोदोही । वीरासण महवावीठाइज्जा अंबखुज्जो वा ॥ ७२ ॥ एमेव अहोराई-छठे भत्तं अपाणगं नवरं । गामनगराण बहिया-वघारिय पाणिए ठाणं ॥ ७३ ॥ एमेव હાથી વગેરેના ભયમાં એક ડગલું પણ પાછો ન હઠે ઇત્યાદિક નિયમને સેવ થકો આખો માસ વિચરે. એમ દ્વિમાસી, ત્રિમાસી, એમ સાત માસી લગીની સાત જાણવી, તે સાથે દાતી પણ દરેકમાં વધતી જાણવી. યાવત સાતમીમાં સાત દાતી હોય, તે બાદ આઠમી અથવા ઇહાના હિસાબે પહેલી પ્રતિમા સાત રાતની હેય, તેમાં થનું તપ એવીહાર એકાંતરી હેય, તથા પૂર્વ કહેલી પ્રતિમાઓથી એ વિશેષ છે કે, પારણે આંબિલ કરે. ( ૬૭-૬૮-૬૯) તે ઉચી પાંસળીઓ વડે પડીને અથવા નિવઘાના સ્થાને રહીને દિવ્યાદિક ઘર ઉપસર્ગોને અડગ મનથી સહે છે. (૭૦ ) બીજી પ્રતિમા પણ એવીજ પણ તે ગામની બાહેર ઉકુટુક આસને રહે, અથવા વાંકાં લાકડાં માફક સૂતો રહે, અથવા દંડ માફક લબે થઈ પડી રહે, અથવા ઉભો રહે. (૭૧ ) ત્રીજીપણ એવી જ છે, પણ જ્યાં સ્થાન તે ગોદેહિ. કાસન, વીરાસન અથવા આમ્રકુબ્બાસન હેય, એજ રીતે અરાત્રિની પ્રતિમા પણ જાણવી. તેમાં પાનક વગરનું છઠ ભક્ત હોય, અને તે ગામનગરની બાહેર વાઘ વગેરે પ્રાણિઓની પડોશમાં રહેવાનું હોય છે, એજ એક રાત્રિ પ્રતિમા પણ સમજવી, તેમાં આઠમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૬૧ एगराई-अहमभत्तेण ठाणवाहिरओ । ईसीपब्भारगए-अणमिसनयणेगgિ / ૭૪ | ___लंदि त्ति होइ कालो-सो पुण उक्कोस मज्झिमजहन्नो । उदइल्लकरो जा इह-सुक्कइ सो होइ हु जहन्नो ॥ ७५ ॥ उकोस पुव्वकोडीमज्झ पुण हुँत गठाणाई । उक्कोस महालंद-पण रत्तं इत्थ निद्दिष्ठं ॥ ७६ ॥ जन्हा उ पंचरत्तं-चरंति तम्हा उ हुंत हालंदि । पंचेव होइ गच्छे तेसिं उक्कोसपरिमाणं ॥ ७७ ॥ जा चेवय जिणकप्पे-मेरा साचेव लंदियाणंपि । नाणत्तं मुण मुत्ते-भिक्खाए मासकप्पे य ॥ ७८ ॥ • अहलंदियाण गच्छे-अप्पडिबद्धाण जह जिणाणं तु । नवरं काल वि. सेसो-उडुवासे पणग चउमासे ॥ ७९ ॥ गच्छे पडिबद्धाणं-अहलंदीणं पुणो विसेसो यं । जो तेसि उग्गहो ભકતતપ હોય છે, અને બાહેર ઈ–ાભાર પૃથ્વીમાં આંખે મલકારા માર્યા સિવાય એક નજરથી જોતો રહી ઉભો રહે. (૨-૭૩-૭૪ ) એટલે કાળ. તે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જવન્ય એમ ત્રણ ભેદે છે, ત્યાં જ ઘન્ય કાળ તે ભીંજેલે હાથ સૂકાય, તેટલી વેળા જાણવી. (૭૫) ઉત્કૃષ્ટ કાળ તે કોડ પૂર્વ જાણવા. મધ્યમનાં અનેક સ્થાન થાય છે, હવે ઈહાં ઉત્કૃષ્ટ્ર યથાલંદપણું પાંચ રાતનું કહેલું છે. [ ૭૬ ] જે માટે પાંચ રાત લગી આ કલ્પ પાળે છે, તે માટે તે યથાલંદ કહેવાય છે, તેઓ ગચ્છમાં ઉત્કૃષ્ટ પાંચ જ હેય. (૭૭) જે મર્યાદા જિનક૯૫માં છે, તે જ મર્યાદા યથાલંદ કલ્પવાળાની જાણવી, ફક્ત સૂત્રમાં, ભિક્ષામાં અને માસક૫માં તફાવત હોય છે. [ ૭૪ ] ગચ્છમાં અપ્રતિબદ્ધ યથાલંદાની ચર્યાદા પણ જિનકલ્પીની માફકજ છે. ફક્ત કાળમાં વિશેષ છે, તે એ કે ઋતુવાસ ચ હોય છે, અને ચોમાસું હોય છે. (૭૮ ) ગચ્છ પ્રતિબદ્ધ યથાલંદિઓનો આ વિશેષ છે કે, જે તેમને અવગ્રહ હોય છે, ૨૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. किर - सो आयरियाण आभवः || ८० || एगवसहीइ पणगं - छब्वीहीओ कुति गामंमि । दिवसे दिवसे अन्नं अडंति वीहिं तु नियमेण ॥ ८१ ॥ परिबद्धा इयरे विय-इकिका ते जिणाय थेरा य । अत्थस्सुयदेसंमीअसमचे तेसि पडिबंधा ॥ ८२ ॥ लगाइनु दूरेते तो पडिवज्जिचु वित्तवाहिठिया । गिण्हति जं न गहियं तत्थय गंतून आयरिओ ॥ ८३ ॥ तेसिं प पयच्छइ - खित्तं इंताण तेसिमो दोसो | वंदंव મયંતે હોમિ ય હોર્ પરિવાો || ૮૪ || ૧૬૨ न तरिज्ज जइय गंतुं - आयरिओ ताहिएय सो चेव । अंतरपल्लि पडिवसभ - गामवहि अन्नवसहिं वा ॥ ८५ ॥ तीए य अपरिभोगे-ते वंदते न वंदए सोउ । तं धित्तु मपडिबद्धा - तओ जहिच्छाई विहरति ॥ ८६ ॥ जिणकप्पिया व तहियं किंपि चिगिच्छं नमेव कारिति । તે આચાયાના પણ ગણાય છે. [ ૮૦ ] તે એક વસતિમાં પાંચ રહ્યા હોય, તે ગામમાં છ પાડા કરે, અને નિયમા દરરાજ જુદા જુદા પાડામાં ભિક્ષાર્થે જાય. ( ૮૧ ) પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ દરેકના પાછા બે ભેદ છે:—જિનકલ્પી અને સ્થવિરકલ્પી. ત્યાં અર્થવ્રુત દેશે કરીને અસમાપ્ત હોય, ત્યાં સુધી ગચ્છ પ્રતિબદ્ધપણે રહે, તે પ્રતિબદ્ધ જાણવા. [૮૨] ત્યાં લગ્નાદિ કરીને લાંબા આવતા હાય તો, તે યથાલ દ ફલ્પને તરતજ ગ્રહણ કરી ક્ષેત્રની ખાહેર રહી જે નહિ લીધેલું શ્રુત હોય, તે ગ્રહણ કરે તે એ રીતે કે, ત્યાં આચાર્યં જઇને તેમને પદ આપી આવે. બાકી તે ક્ષેત્રમાં આવે તો આ દોષ લાગે છે કે, તેઓ ન વાંદે, અને આચાર્ય તેમને વાંદે એટલે લેાકમાં નિદા થાય. [ ૮૩-૮૪ ] તે આચાર્ય આવી શકે તેમ ન હોય તે, તે યથાલદજ વચ્ચેની પલ્લિમાં, પડા શમાં, કે ગામની બહાર બીજી વસતિમાં આવે. [૮૫] તે વસતિના અપરિભેગમાં, તે વાંદે પણ આચાર્ય ન વાંદે. એ રીતે શ્રુત ગ્રહણ કરીને પછી તેએ અપ્રતિબદ્ધ થઇ ઈચ્છા પ્રમાણે વિચરે. [ ૮૬ ] તે જિનકલ્પી હાય તે, કાંઇ પણ ચિકિત્સા કરાવે નહિ. શરી Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १६३ निप्पडिकम्मसरीरा-अच्छिमलंपिहु न अवणिंति ॥ ८७ ॥ थेराणं नाणत्तं-अतरंतं अप्पिणति गच्छस्स । ते तस्स फासुएणं-करिति सव्वपि परिकम्मं ॥ ८८ ॥ इक्किक्क पडिग्गहगा-सप्पाउरणा हवंति थेराउ । जे पुण सिं जिणकप्पे-भयए सिं वत्थपायाइ ॥ ८९ ॥ , गणमाणओ जहन्ना-तिन्नि गण सयग्गसो उ उक्कोसा । पुरिसपमाणे पनरस-सहस्ससो चेव उक्कोसा ॥ ९० ॥ पडिवजमाणगावा इक्काइ हविज ऊणपक्खेवि । होति जहन्ना एए-सयग्गसो चेव उक्कोसा ॥ ९१ ॥ पुन्च पडिवनगाणवि-उक्कोस जहन्नओ परीमाणं । कोडिपुहुत्तं भणियं-मुणीण हालंदियाणं तु ॥ ९२ ॥ पंचवि इमे पहाणा-अन्नुन्नानिंदयाण साहूणं । अन्नुक्करिस विसूइय-विवजयाणं जओ भणियं ॥ ९३ ॥ जोवि दुवत्थतिवत्यो-एगेण अचेलओ व संथरइ । नय ते दूसिंति परं-सव्वेविय ते जिणाणाए ॥ ९४ ॥ રનું કંઈ પણ પ્રતિકર્મ કરે નહીં, અને આંખનું મળ પણ ઉતારે નહિ. [ ૮૭ ] સ્થવિરકલ્પિ હોય, તે એટલે વિશેષ છે કે, અણુ સહી શકતાને ગચ્છમાં સેપે છે, અને તે ગ૭વાળા, તેની પ્રાશુક ઉપાયોથી સઘળી ચિકિત્સા કરે છે. [ ૮૮ ] સ્થવિર કલ્પિ હોય, તે જેટલા પાત્રવાળા હોય, તેટલા પ્રાવરણવાળા હોય છે, અને જેઓ એમાં જિનકપિ होय, तेमनां वस्त्रपामा मन छोय छे. [ ८८ ] ગના માનમાં જઘન્યથી ત્રણ ગ૭ હેય, ઉત્કૃષ્ટ સે ગચ્છ હોય. પુરૂષના પ્રમાણમાં ઉત્કૃષ્ટ પંદર હજાર હોય. [ ૮૦ ] પ્રતિપદ્યમાનના હિસાબે ઓછામાં ઓછા જઘન્યથી એક હય, અને ઉત્કૃષ્ટા એક સે હોય. [ ૯૧ ] પૂર્વ પ્રતિપન્ન યથાલંદ મુનિઓ ઉત્કૃષ્ટ, અને જઘન્યપણે બે ક્રોડથી નવક્રોડ સુધી હોય. [ ર ] આ રીતે પાંચ પ્રકારના કલ્પવાળા મુનિઓ અને અન્ય અનિંદક અને બીજાના ઉત્કર્ષની વિચિકાથી રહિત સાધુ જનમાં પ્રધાન ગણાય છે. જે માટે કહેલું છે કે, જે બે વસ્ત્ર રાખે, ત્રણ રાખે, એક રાખે કે, વસ્ત્ર વગરજ નભાવે, તે એક બીજાને પૂછે નહિ, કેમકે તે સર્વે જિનાdने मनुसरीन पत्तें छ. [८३-८४ ] Page #178 -------------------------------------------------------------------------- ________________ १६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, इत्थ किर थेरकप्पो-निच्चो जन्हा इमंभि निप्पन्ना । सेसाण हुंति जोग्गा-तित्थं च इमण निव्धहइ ॥ ९५ ॥ दुबल संघयणाणं-एसच्चिय वट्टमाणपुरिसाणं । उचिओ कप्पो तम्हा-एयंमि हविज उज्जुत्तो ॥ ९६॥ इय विविह जुत्तिसारं-पंनविओ सरिणा तहवि एसो । गाढाभिमाणवसओ-पडिभणिउं एव माढत्तो ॥ ९७ ॥ जइ ताव मंदसत्ता-तुब्भे मुहलंपडा न उज्जमह । सइसामत्थे किमहं-पमायसीलो हविस्सामि ? ॥ ९८ ॥ इय जपतो बहुहा-वारिज्जतोवि छुट्टवसहिंतो । पडिवन्ननग्गभावो-सिवभूई निग्गओ सहसा ॥ ९९ ॥ नेहेण य पव्वइया-लहुभइणी तस्स उत्तरा नाम । तं वचंतं दटुं चिंतइ मह भाउणा नूणं ॥ १०० ॥ एएण पगारेणं-दिठो परलोय साहणोवाओ । इय चिंतिय संचलिया-तहेव सानग्गी तस्स ॥ १०१ ॥ लज्जाकरि त्ति काउं-वेसाए साडिया नियत्था से । त मणिच्छंति એમાં સ્થવિરકલ્પ છે, તે નિત્ય છે. કેમકે એમાં તૈયાર થઈને શેષ કલ્પને યોગ્ય થાય છે, તેમજ તીર્થ પણ એના વડેજ ચાલે છે. ( ૫ ) આજ કાલ વર્તતા દુર્બળ સંઘેણવાળા પુરૂષને એજ કલ્પ ઉચિત છે, માટે એમાં ઉઘુક્ત રહેવું. [ ૯૬ ] આ રીતે અનેક યુક્તિઓથી આચાર્ય સમજાવ્યા છતાં ગાઢ અભિમાનના વશ કરીને આ રીતે જવાબ આપવા લાગ્યું કે, તમે મંદ સત્વવાળા, અને સુખલંપટ હોઈને જે કે ઉદ્યમ નથી કરતા, છતાં હું સામર્થ્યવાન છતાં શા માટે પ્રમાદશીલ થાઉં ? [ ૮૭-૮૮ ] આ રીતે જેલ થક, અને છુટે પડતાં ઘણા પ્રકારે નિવા થકે પણ નગ્નપણું ધારણ કરીને શિવભૂતિ ઝટ દઈને છુટો પડ્યો. [ ૯૯ ] તેની ઉત્તરા નામે નાની બહેન હતી, તે તેના સ્નેહથી પ્રવજિત થયેલી હતી, તે તેને જાતે જોઈને વિચારવા લાગી કે, મારા ભાઈએ નક્કી આ પ્રકારે પરલેક સુધારવાના ઉપાય દીઠે લાગે છે, એમ ચિંતવીને તે પણ તેનાજ માફક નગ્ન થઈને તેની પાછળ ચાલી. (૧૦૦–૧૦૧ ) ત્યારે તે લજવે છે, એમ વિચારીને વેશ્યાએ તેના ઉપર સાડી મેલી, તેને અણઇચ્છતી જોઇને ભાઈએ કહ્યું કે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૬૫ दळूण-भाउणा सा इमं भणिया ॥ १०२ ॥ देवयदिन एवं-मा मुंचनु सुयणु साडियं एगं । इय एगसाडियत्तं-संजायं तस्स अज्जाणं ॥१०३॥ एवं सो मोहंधो-आरंभेऊण ककृणुढाणं । जाओ मिच्छादिट्ठी-दुग्गइ दोहग्गभागी य । १०४ ॥ तथाचागमःऊहाए पन्नत-बोडिय सिवभूइउत्तराहि इमं । मिच्छादसण मिणमोरहवीरपुरे समुप्पन्नं ॥ १०५ ॥ अशक्यानुष्टाने सुवहुशिवभूतिहतमतिःप्रवृत्तिं कुर्वाणः समजनि भवे दुःखभवनं । इति ज्ञात्वा सम्यक् सपदि परिहत्याग्रहमिमं- . सदा शक्यारंभं कुरुत यतयो निर्मलधियः ॥ १०६ ॥ ॥ इति शिवभूतिकथा ॥ (छ) હે સુતનુ ! દેવતાએ આપેલી આ એક સાડીને તું મૂકમાં. એ રીતે તેની આ એક સાડીવાળી થઈ. ( ૧૦૨-૧૦૩ ) એ રીતે તે મેહથી અંધ થએલે શિવભૂતિ કટ્ટાનુષ્ઠાન ध्यान भिय्याटि तथा दुर्गति, अने हामायनो लागिमो थयो. [ १०४ ] જે માટે આગમમાં કહેવું છે કે, બોટિક શિવભૂતિ, અને ઉત્તરાએ પિતાની ઉહા ( મીતિકલ્પિત વિચારણા) થી પ્રરૂપેલું આ મિથ્યાદર્શન થવીરપુરમાં પહેલું ઉત્પન્ન થયું. [ ૧૦૫ ] આ રીતે અશક્યાનુષ્ઠાનમાં દુર્મતિ શિવભૂતિ ઘણી પ્રવૃત્તિ કરીને દુઃખી થયો. એમ રૂડી રીતે જાણીને આગ્રહને ઝટ છોડી દઈને હમેશાં હે નિર્મળ બુદ્ધિવાન્ યતિઓ ! તમે આ શક્યારંભ ३२२. [ १०६ ] આ રીતે શિવભૂતિની કથા છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ . महामोहताचास्य गुराववज्ञाबुध्ध्यात्मानमुन्नमायितुं प्रवृत्तत्वात् दृष्टव्या.-गुर्वाज्ञया शासनोन्नतिकारिणो लब्धिख्यातिनिरपेक्षस्य साधोरधिकतपःकर्मातापनादिकरणं च वीर्याचाराराधनरूपत्वाद् गुणकरमेवेति. इत्युक्तं शक्यानुष्ठानारंभरूपं पंचमं भावसाधोर्लिंग-मिदानी षष्टं गुणानुरागमाह. [ પૂર્ણ ] जायइ गुणेसु रागो-सुद्धचरित्तस्स नियमओ पवरो । परिहरइ तओ दोसे-गुणगणमालिन्नसंजणए ॥ १२० ॥. [ ] जायते संपद्यते गुणेषुवय५ समणधम्म१० संजम१७-यावच्चं१० च बंभगुत्तीओ। શિવભૂતિને મહામૂઢ એટલા માટે જાણે કે, તે ગુરૂમાં અવસાબુદ્ધિ રાખી પિતાને ઉચે બતાવવા પ્રવૃત્ત થશે. બાકી ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર, અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહીં રાખનાર સાધુનું અધિક તપકર્મ તથા આતાપનાદિકનું કરવું, તે તે વીચારની આરાધના રૂપે હેઈને ફાયદાકારક થાય છે. આ રીતે શકયાનુષ્ઠાનારંભરૂપ ભાવ સાધુનું પાંચમું લિંગ કહ્યું. હવે ગુણનુ. રાગ રૂપ છઠું લિંગ કહે છે મૂળને અર્થ. શુદ્ધ ચારિત્રવાળાને ગુણમાં નિયમા વર રાગ થાય છે, તેથી તે ગુણેને મલિન કરનાર દેષને ત્યાગ કરે છે. (૧૨) ટકાને અર્થ ગુણોમાં એટલે પાંચ મહાવત, દશવિધયતિધર્મ, સત્તર સંચમ, દશવિધ વૈયાવચ્ચ, Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૬૭. नाणाइतियं तव १२ कोह-निग्गहा इय चरण मेयं ॥१॥ पिंडविसोही४ समिई५-भावण१२ पडिमाउ१२ इंदियनिरोहा५ । पडिलेहकर५ गुत्तीओ३-अभिग्गहा४ चेव करणं तु ॥ २ ॥ इत्यागमप्ररूपितेषु मूलगुणोत्तरगुणसंज्ञितेषु रागः प्रतिबंधः शुद्धचारित्रस्य निष्कलंकसंयमस्य नियमतोऽवश्यंभावेन प्रवरः प्रधानो न मिथ्याइतिभावः-परिहरतिवर्जयति ततस्तस्माद्गुणानुरागादोषान् दुष्टव्यापारान्, किंविशिष्टान् ? गुणगणमालिन्यसंजनकानज्ञानादीनामशुद्धिहेतून् भावसाधुरिति. गुणानुरागस्यैव लिंगमाह | અ8 I गुणलेसंपि पसंसइ-गुरुगुण बुद्धीइ परगयं एसो । दोसलवेणवि निययं-गुणनिवहं निग्गुणं गणइ ॥ १२१ ॥ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ, જ્ઞાન દર્શન ચારિત્ર, બાર પ્રકારનું તપ ચાર ક્રોધાદિક કષાયને નિગ્રહ એ રીતની ચરણ સત્તરિ છે. તથા– ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ સમિતી, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ ઈદ્રિને નિરોધ, પચીશ પડલેહણ, ત્રણ ગુપ્તિ, અને ચાર જાતના અભિગ્રહ એ કરણસત્તરી છે આગમમાં વર્ણવેલા મૂળ ગુણ અને ઉત્તર ગુણોમાં રાગ એટલે પ્રતિબંધ [ પ્રીતિ ] શુદ્ધ એ રીતે ચારિત્રવાળા પુરૂષને નિયમો પ્રવર એટલે પ્રધાન હેય. નહિ કે, ઉપર ટપકાંને જુઠો રાગ હેય, તે ગુણાનુરાગથી તે ભાવ સાધુ જ્ઞાનાદિક ગુણેને મલિન કરનાર દેષને એટલે દુષ્ટ વ્યાપારોને પરિહરે છે, એટલે વર્જે છે. ગુણાનુરાગનું જ લિંગ બતાવે છે – મળને અર્થ. પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન ગુણની બુદ્ધિએ તે પ્રશંસે છે, અને લવ જેટલા દેષવડે પોતાના ગુણને નિર્ગુણ ગણે છે. [ ૧૨૧ ] Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ( 2 ) गुणलेशम-प्यास्तां महीयांसं गुणमित्यपेरर्थः-प्रशंसति श्लाघते परगतमन्यसत्कमेष भावसाधु,- रुत्तमप्रकृतित्वान्महतोपि दोषानुत्सृज्य स्वल्पमपि परगतं गुणं पश्यति, कुथितकृष्णशारमेयशरीरे सितदंतपंक्ति पुरुषोत्तमबत्ः–तथा दोषलवेनाप्यसप्रमादस्खलितेनापि निजकमात्मीयं गुणनिवहं गुणकलापं निर्गुणमसारं गणयति कल्पयति धिङमा प्रमादशीलमिति भावनया प्रकृतो भावयति,- कर्णस्थापितविस्मृतशुंठीखंडापશિપરાપૂર્વથાવગ્રહમતિ. પુણરરતં પુનરેવં. अस्थि सुरठाविसए-बारवई नाम पुरवरी रम्मा । कंचणमणिमयमंदिर-पायारा धणयनिम्मविया ॥ १ ॥ तत्यय हरिकुलनहचल-हरिगंको अरिसमूहमयमहणो । महुमहणो नाम निवो-दाहिणभरहद्धरज्जधरो ટીકાને અર્થ. એ એટલે ભાવ સાધુ પગત એટલે બીજાના ગુણ, લેશને પણ મોટો ગુણ તે દૂર રહે–પ્રશંસે છે, વખાણે છે– મતલબ કે તે ઉત્તમ સ્વભાવવાળ હોવાથી મોટા દેને છોડીને પારકા થડા ગુણને પણ જોઈ શકે છે– કાળા કૂતરાના સડેલ શરીરમાં ધોળા દાંતની પંક્તિને વખાણનાર શ્રીકૃષ્ણ માફક. વળી તે દોષના લવથી કરીને પણ એટલે પ્રમાદના કારણે થએલી થોડી ભૂલવડે કરીને પણ પોતાના ગુણ સમૂહને નિર્ગુણ એટલે અસાર ગણે છે– એટલે કે હું કે પ્રમાદશીળ છું, એવી ભાવનાવડે પોતાને ધિકારે છે. કાનપર રાખેલા સુંઠના કટકાને વિસરનાર છેલ્લા પૂર્વધર શ્રી સ્વામિ માફક. પુરૂષોત્તમ ( શ્રીકૃષ્ણ)નું ચરિત્ર આ પ્રમાણે છે. સેરઠ દેશમાં દ્વારવતી નામે મનહર નગરી છે કે, જે સેના અને મણિમય મંદિર તથા કટવાળી છે, અને ધનદ [ કુબેર ની બનાવેલી છે. ( ૧ ) ત્યાં હરિકુળ (યાદવ વંશ) રૂપ નભસ્તળમાં ચંદ્રમા સમાન અને દુશ્મનના મદને ઉતારનાર Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાવ સા. ૧૬૯, ॥ २ ॥ तत्थ कयाविहु विहुणिय-अइघणघणघाइकम्मपन्भारो । दुरियदुमदलणनेमी-अरिट्ठनेमी समोसरिओ ॥ ३ ॥ सिरिरेवयगिरिसंट्ठिय-उज्जाणे नंदणंभि रमणीए । सुररइयसमोसरणे-उवविट्ठो देसणं काउं ॥ ४ ॥ तत्तो निउत्तपुरिसा-जिणआगमणं सुणेवि हिट्ठमणो । चलिओ भरहद्धर्वई-वंदणहेउं जिणिदस्स ॥ ५॥ चलिया तेण समाणं-दसवि दसारा समुद्दविजयाई । तहचेव महावीरा-पंचवि बलदेवपामुक्खा ॥ ६ ॥ सोलस रायसहस्सा-संचलिया उग्गसेणनिवपमुहा । इगवीससहस्सा-वीरसेणपमुहाण वीराग ॥ ७ ॥ दुदंतकुमाराणं-सट्ठिसहस्साण संघपमुहा. णं । पज्जुन्नप्पमुहाओ-अठ्ठट्टकुमारकोडीओ ॥ ८ ॥ छप्पन्नं च सहस्सा-महसेणप्पमुहबलवगाणंपि । अन्नावि सिट्ठिमाई-नागरलोगो अणेगविहो ॥ ९ ॥ मधुभयन [ श्री ०२५ ] नामे दक्षिण मताईनो २० gal. [ २ ] मे वेणा मति આકરા ઘાતિ કર્મને તેડનાર, અને દુરિતરૂપ ઝાડને ભાંગવા પડાની ધારા સમાન અરિષ્ટ નેમિ ભગવાન સસ. [૩] તે શ્રી રેવતગિરિ ઉપર રહેલા નંદન નામના રમણીય ઉદ્યાનમાં દેવોએ રચેલા સમવસરણમાં દેશના આપવા માટે બિરાજમાન થયા. (૪) ત્યારે ખબર આપવા રેકેલા માણસ મારફત જિનેશ્વર પધાર્યા સાંભળી, હર્ષિત થઇને ભરતાદ્ધ પતિ તેમને વાંદવા ચાલ્યો. [ પ ] તેના સાથે સમુદ્રવિજય વગેરે દશ દશાર્ડ તેમજ બળદેવ પ્રમુખ પાંચ મહાવીર (મેટા બળવાન ) ચાલતા થયા. [૬] વળી ઉગ્રસેન વગેરે સોળ હજાર રાજાઓ, તથા વીરસેન પ્રમુખ એકવીશ હજાર શુરવીર सुली यासता थया. [७] तेम० सांप प्रभु५ सा ॥२ दुहीत [ मे५२५॥ ] अ. માર તથા પ્રધુમ્ર પ્રમુખ સાડી ત્રણ ક્રોડ કુમારે ચાલતા થયા. ( ૮ ) વળી મહાસેન પ્રમુખ છપ્પન હજાર બળવાને તથા બીજા અનેક શેઠ શાહુકાર વગેરે નાગરિક લેકે नाणी ५७या. (४) Page #184 -------------------------------------------------------------------------- ________________ १७० શ્રી ધર્મ રત્ન પ્રકરણ इत्तो सोहम्मवई-विण्हुमणं ओहिणा मुणेऊण | गाढं हरिसियहियो-सहागओ भणइ नियअमरे ॥ १० ॥ हंहो पिच्छह पिच्छह-एए किरकेसवा महाभागा। गुरुगुणबुद्धीइ नियंति-परगयं गुणलपि सया ॥ ११ ॥ सिसुणो इव खलु पहुणो-जहतह जंपति इय विचिंतेउं । सिग्य परिक्खणत्थं-एगो अमरो इई पत्तो ॥ १२ ॥ ओसरणगमणमग्गेगयीयं परमदुरहिगंधहूं । विहसिपमुहसियदंतं-एगं साणं विउव्येइ ॥ १३ ॥ तग्गंधेण भिजूयं-सिन्ध्र सयलंपि अन्नो हुत्तं । दढपिहियवयणनासा-उडं फुडं गंतुमारद्धं ॥ १४ ॥ . कण्हो पुण वच्चंतो-तेणेव पहेण दछु तं साणं । परगुणलेसग्गहणमि-लालसो जंपए एवं ॥ १५ ॥ एयस्स कसिणसाणस्स-आणणे सेवदंतघणपती । एसा मरगयथाले-मुत्तामालेव कह सहइ ॥ १६ ॥ इय नाउं हरिचरिय-कहवि न दोसं वयंति सप्पुरिसा । सो जायपच्च એવામાં સધર્મ ઈ અવધિ જ્ઞાનથી વિષ્ણુનું મન જાણીને બહુ હર્ષ પામી સભામાં પોતાના દેવોને કહેવા લાગે કે, આ મહાભાગ વાસુદેવ પરાયા લવ જેટલા ગુણને પણ મેટા ગુણની બુદ્ધિથી જુવે છે. (૧૦-૧૧ ) ત્યારે એક દેવતાએ વિચાર્યું કે, બાળકની માફક પ્રભુઓ [ મોટાઓ ] પણ જેમ તેમ બોલે છે. એમ વિચારી તેની પરીક્ષા કરવા, તે અહીં આવ્યો. [ ૧૨ ] તેણે સમવસરણમાં જવાના માર્ગમાં અતિ દુર્ગધિ દાંત ખુલ્લા કરી રહેલું મરેલું કૂતરું વિલુવ્યું. [ ૧૭ ] તેની ગધથી મુંઝાઈને સઘળું સૈન્ય પડખે થઈને, તથા મોટું અને નાક બરાબર ઢાંકીને ચાલવા લાગ્યું. (૧૪) પરંતુ શ્રીકૃષ્ણ તે તેજ માર્ગે ચાલીને પાયા ગુણના લેશને પણ ગ્રહણ કરવામાં લાલસ હોવાથી આ રીતે કહેવા લાગ્યા કે, આ કાળા કુતરાના મોઢામાં ધોળા દાંતની હાર જાણે મરકત મણિના થાળમાં મતીઓની માળા પડી હોય તેવી શોભે છે. [૧૫-૧૬] આ રીતે શ્રીકૃષ્ણનું ચરિત્ર [ આયરણ ] જોઈને તે દેવતાને “સહુ કદાપિ દોષ બોલતા નથી. ” એમ ઇદે કહેલાં વચનમાં ખાતરી આવ્યાથી તેણે પોતાનું રૂપ પ્રગટ કર્યું. (૧૭) Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૭ી ओ सुरवइंमि, पयडेइ नियरूवं ॥ १७ ॥ परगुणगहणपहाणं-बहुसो थुणिउं हरिं सबहुमाणं । असिवोपसमणभेरि च-दाउ अमरो गओ सगं ॥ १८ ॥ तत्तो कण्हो पत्तो-ओसरणे जिमवरं नमिय विहिणा । उचियहाणे निसियइ-इय सामी कहइ धम्मकहं ॥ १९ ॥ भो भविया भवगहणे-दुलहं कहकहवि लहिय संपत्तं । तस्स विमुद्धिनिमित्तं-संतगुणपसंसणं कुणह ॥ २० ॥ जह सयलतत्तविसयाअरुई संमत्तनासिगा भणिया। तह संतगुणाणुववूहणा वि अइयारसंजणणी ॥ २१ ॥ जइ संतावि नहु गुणा-पसंसणं पाउणंति सत्ताणं । तो बहुकिलेससजाण-ताण को आयरं कुज्जा ॥ २२ ॥ ता नाणाईविसए-गुणलेसं जत्थ जत्तियं पासे । संमत्तंगं अवगम्म-तत्य संसिज्ज तावइयं ॥ २३ ॥ जो पुणमच्छरवसओ-पमायो वा गुणे न संसिज्जा। संतेवि सो दुहाई-पावइ भवदेव सूरि व्व ॥ २४ ॥ બાદ પરાયા ગુણને ગ્રહણ કરવા તત્પર શ્રીકૃષ્ણને બહુ માનપૂર્વક વારંવાર વખાણીને તથા અશિવને ઉપશમાવનાર બેરી, તેને આપીને તે દેવતા સ્વર્ગે પહોંચ્યા. [ ૧૮ ] તે પછી શ્રીકૃષ્ણ સમવસરણમાં આવી વિધિપૂર્વક જિનને નમીને ઉચિત સ્થાને બે, ત્યારે ભગવાને આ રીતે ધર્મ કથા કહેવા માંડી. [ ૧૮ ] હે ભવ્ય ! આ ભવરૂપ અટવીમાં દુર્લભ સમ્યકત્વને જેમ તેમ કરી પામીને તેની વિશુદ્ધિના માટે છતા ગુણોની પ્રશંસા કરે. [ ૨૦ ] જેમ સઘળા તોમાં અરૂચિ તે સમ્યકત્વને નાશ કરનારી છે, તેમ છતા ગુણોની પ્રશંસા નહિ કરવી, તે તેમાં અતિચાર લગાડનારી છે. [ ૨૧ ] જે ના છતા ગુણ પણ પ્રશંસાય નહિ, તે પછી બહુ કલેશથી સધાતા ગુણમાં કેણ આદર કરશે ? (૨૨) માટે જ્ઞાનાદિકની બાબતમાં જ્યાં જેટલા ગુણુશ દેખાય, તેને સમ્યકત્વનું અંગ માનીને તેટલાની પણ પ્રશંસા કરવી. (૨૩) કારણ કે, જે મચ્છરના લીધે, અથવા પ્રમાદના વશથી છતા ગુણોને પણ નહિ असे, ते सपनसरिनी भा५४ : पामे . (२४) Page #186 -------------------------------------------------------------------------- ________________ १७२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पुच्छइ य हरी भयवं-भवदेवो नाम एस को सूरि । भणइ पहू इह भरहे-आसि पुरा एस मुणिनाहो ॥ २५ ॥ बुद्धीइ सुरगुरुसमो नवर चरणमि ईसिसिढिलमणो । तस्सयएगो सीसो-नामेणं बंधुदत्तु त्ति ॥ २६ ॥ सो पुण निम्मलचरणो-मुहुममई वायलद्धि संपन्नो । तत्कागमेसु कुसलो-अमच्छरिल्लो विणिओ य ॥ २७ ॥ तो तस्स पायमूले-- जिणसमयवियक्खणा समणसंघा । सत्थवियहासढावि-विणयपवणा कयंजलिणो ॥ २८ ॥ निसुगंति जिणिंदागम-मुवउत्तमणा तहत्ति जपंता । पकुणंति य बहुमाणं-पवित्तचारित्तजुत्तु त्ति ॥ २९ ॥ तो भवदेवो मूरी-मच्छरभरिओ विचिंतए हियए । मं मुत्तु इमे मुद्धा-कि एयं पज्जुवासंति ? ३० ॥ अहवा मुद्धा मुणिणो-गिहिणो व इमे कुणंतु जंकिंपि । एस उण कीस सीसो-तहा मए दिक्खिओ वि फुड ? ॥ ३१ ॥ तह बहुसुओ मइ चिय-कओवि तह गुरुगुणेसु ठ શ્રીકૃષ્ણ પૂછયું કે, ભગવાન ! ભવદેવ નામે કોણ આચાર્ય હતા? ભગવાન બોલ્યા કે, આ ભારતમાં પૂર્વે ભવદેવ નામે એક આચાર્ય હતા. [ ૨૫ ] તે બુદ્ધિથી બૃહસ્પતિ સમાન હતું, પણ ચારિત્રમાં લગાર ઢીલાં મનવાળો હતો, તેને એક બંધુદત્ત નામે શિષ્ય હ, નિર્મળ ચારિત્રવાન, સૂક્ષ્મ બુદ્ધિવાળો, વાદલબ્ધિ સંપન્ન, તર્ક તથા આગમમાં કુશળ, भत्स२ २हित अने विनीत तो. [ २६-२७ ] ते तेनी पासे लिन समयना ॥ શ્રમણે તથા શાસ્ત્રમાં કુશળ શ્રાવકે વિનયપૂર્વક હાથ જોડી ઉપગ રાખીને જિનાગમ સાંભળતા, અને તેને તહત કરી માનતા, તથા તેને ચારિત્રવાન ગણીને તેનું બહુ માન १२ता. ( २८-२८) - ત્યારે ભવદેવસૂરિ મત્સરે ભરાઈને હદયમાં ચિંતવવા લાગ્યો, મને છોડીને આ મુ એને કાં સેવે છે? [ ૩૦ ] અથવા આ મુનિઓ અને શ્રાવકે તે ભોળા છે, માટે ગમે તે કશે, પણ આ ચેલે મારે મુડેલ હોઈ આમ કેમ કરે છે? ( ૩૧ ) મેંજ એને બહુશ્રત કર્યો છે, અને મેંજ એને માટે ગુણોમાં સ્થાપિત કર્યો છે, છતા મને Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १७३ विओवि । मं अवगणिउं एवं-चट्टई परिसाइ भेयंमि ॥ ३२ ॥ नरनाहमि नियंते-न छत्तभंगो हवेइ, एसोवि । एएण अणज्जेणं-मन्ने ण सुओ जणपवाओ ॥ ३३ ॥ जइ संपइ वारिज्जइ-इमो मए धम्मकहणमाईयं । तो मच्छरि त्ति लोगो-मुद्धो मं मन्नए एस ॥ ३४ ॥ ता काउ उवेह चिय-इममि मूढमि इण्हि मह उचिया । इय जा मच्छरपुन्नो–सो मूरी गमइ कवि दिणे ॥ ३५ ॥ ता पाडलि पुरनयरा संघाएसेण तस्सपासंमि । पत्तो मुणिसंघाडो-मुणीहि अब्भु. डिओ सोवि ॥ ३६ ॥ अथ तस्ययतिपति-जनस्य' कृत्वा यथोचित सर्व । मुनिशृंगाटक एवं-संघादेश न्यवीविदत ॥ ३७ ॥ प्रज्ञावज्ञातगुरु-विदुराख्यो व्यक्तलिंगिकस्तत्र । स्वैरं विजहार चिरं-पदर्शनविप्लुतिं कुर्वन् ॥ ३८ ॥ तथाहि અવગણને આ રીતે જુદી પર્વદા ભરે છે ! [ ૩૨ ] “ રાજા જીવતાં છતાં તેના છત્રને मन थाय. " 20 वतने ५९ घाई छु, ते अनार्ये सामा नथी. ( 33 ) હવે જે હમણાં એને હું ધર્મ કથા વગેરેથી અટકાવું તે આ મુગ્ધ લેકે મને મત્સરી भानी मेसे. ( ३४ ) | માટે આ મૂઢ શિષ્ય તરફ મારે હાલ ઉલાજ કરવી ઉચિત છે, એમ વિચારી તે આચાર્ય મત્સરથી ભરેલું રહી, કેટલાક દિવસ પસાર કરવા લાગે. (૩૫) એવામાં પાટલિપુર નગરથી સંઘની આજ્ઞાએ તેની પાસે એક મુનિનો સંઘાડો આવ્યો, એટલે મુનિઓએ ઉભા થઈ તેને માન આપ્યું. ( ૩૬ ) હવે તે સંઘાડાએ તે આચાર્ય તથા ચતિઓનું સઘળું ઉચિત સાચવીને આ રીતે સંઘનો આદેશ જણાવ્યું કે, [ ૩૭ ] ત્યાં પ્રજ્ઞાથી બ્રહસ્પતિને પણ હલકો પાડનાર વિદુર નામનો અવ્યક્તલિ ગી છ દર્શનને તેડીને યથેચ્છપણે ત્યાં લાંબા વખતથી વિચરતા રહ્યા છે. [ ૩૮ ] ते भारीते : Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. काणादा नमदान् प्रणष्टधिषणाधिक्यान् बहून् गौतमान - शाक्यान् तर्कवचोविचारविमुखान् सांख्यानसंख्यानपि । कौलान् भ्रष्टवान् निरस्तयशसो मीमांसकान् व्यंसकान् कुर्वन् वारणवद्विशंकमचरत् सर्वत्र गर्वोद्धरः ॥ ३९ ॥ संप्रति जैनमुनींद्रैः सार्द्धं स्पर्द्धा चिकीर्षते दुष्टः । तदर्शन कृत्यमिदं कर्त्तु तंत्रेत लघु यूयं ॥ ४० ॥ इय सोउं सो सूरीजा चलिओ पाडलीपुराभिमुहं । पत्रयणपभावणत्थं - ता जाया अभिमुह छीया ॥ ४१ ॥ वामा खेमा, लाभंमि दाहिणा पच्छिमा नियत्तेइ । छीया नूण मभिमुद्दा - कपि कज्जं विणासेइ ॥ ४२ ॥ इय चिंतिऊण सूरी - विहारकरणाउ उवरओ सहसा । तो भणियं आगंतु मुणि संघाडेण वयण मिणं ॥ ४३ ॥ जर तुम्हाण विहारोसउर्णअभावाउ तत्थ नहु जाओ । ता बंधुदत्तसाहुं - लहु पेसह वायललिं ॥ ४४ ॥ तो सूरिणा बहुविह विचितिउं संविसज्जिओ तत्थ । ૧૯૪ , તેણે કણાદના મતને માનનારાઓને મદ ઉતારી નાંખ્યા છે, ગાતમના મતને માન રાએ ઘણાકાને અક્કલના વ્હેરમાં એછા કરી દીધા છે, આદેશને તર્કના વિચારથી વેગળા કયા છે, સાંખ્યાને સંખ્યાહીન બનાવ્યા છે, કાલેને નબળા જાડયા છે, તથા મીમાંસકાના યશને તોડી બાયલા બનાવ્યા છે, એમ તે નિઃશંક થઇને ગર્વે ચડી, સધળા સ્થળે પ્રતે રહેતા હતા. [ ૩૯ ] પણ હમણાં દુષ્ટ જૈન મુનિ સાથે બાથ ભીડવા ચાહે છે, માટે આ દર્શનનું કામ કરવા તમે જલદી ત્યાં પધારો. ( ૪૦ ) એમ સાંભળીને તે આચાર્ય પ્રવચનની પ્રભાવના કરવા પાટલીપુર તરફ્ રવાના થયા, તેવામાં તેના સામે છીક , થઇ. [ ૪૧ ] ( છીકના માટે એવું કથન છે કે, ) ડાબી છીક થાય તે ક્ષેમકારક છે, જમણી થાય તે પણ લાભકારી છે, પછવાડે થાય તે પાછુ વાળે, અને સામે થાય તે તે નક્કી કરેલા કામને પણ બગાડે છે. [ ૪૨ ] એમ ચિંતવીને તે આચાર્ય વિહાર કરતાં ઝટ અટકી ગયા, ત્યારે આવેલા સધાડાએ આ રીતે કહ્યું કે, જો શકુન સારાં ન થવાથી તમે ત્યાં નથી પધારી શકતા, તે વાબ્ધિ સપન્ન અદત્ત સાધુને ત્યાં મોકલાવા. [ ૪૪ ] Page #189 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૭૫ पत्तो थोबदिणेहि-सुसउण परिवुडिउच्छाहो ॥ ४५ ॥ दिट्ठो तत्थ नरिंदो-कया पइन्ना इमा दुबेहिपि । जो जेण नूण जिप्पइ-स तस्स सीसो हवेउ ति ॥ ४६ ॥ तो बंधुदत्तमुणिगा-सियवायविसुद्धबुद्धिविहवेण । बहुवयणवित्थरेणं-वायमि पराजिओ विदुरो ॥ ४७ ॥ लदं च विनयपत्तं-विदुरो पव्वाविओ तया चेव । विहसियमुहकमलेणं-पसंसिओ सयलसंघेण ॥ ४८ ॥ विदुरविणेयसमेओ-पएपए बहुजणेण थुव्वंतो। तो बंधुदत्तसाहू-पत्तो नियमूरिपासांमे ॥ ४९ ॥ तेण पुण मच्छरवसा न मणागंपिहु पसंसिओ एस । नय दिट्ठो ससिणेहं-आलविओ सहरिसं नेव ॥ ५० ॥ हा जइ गुरुणोवि मएन रंजिया मंदबुद्धिकलिएण । ता सेसाण गुणाणं-समज्जणेणं हवउ मज्झ ॥ ५१ ॥ इय चिंताउलचित्तो-हिययंमि वहतओ महाखेयं । तप्पभिइ बंधुदत्तो-जाओ गुणअज्जणे विमुहो ॥ ५२ ॥ ત્યારે આચાર્યો ઘણો વિચાર કરીને તેને ત્યાં મોકલાવ્યો હવે તેને સારાં શકુન થયાં, તેથી તે વધતા ઉત્સાહે થોડા દિવસમાં ત્યાં આવી પહોંચ્યા. (૪૫) તેણે ત્યાં રાજાની મુલાકાત કરી, બાદ બે જણાએ એવી પ્રતિજ્ઞા કરી કે, જે હારે તેણે જીતનારના શિષ્ય થવું. [ ૪૬ ] બાદ બંધુદત્ત મુનિએ સ્યાદ્વાદથી વિશુદ્ધ થએલી બુદ્ધિના જોરથી બહુવચનના વિસ્તારથી વિદુરને વાદમાં જીતી લીધો. [ ૪૭ ] તેને વિજય પત્ર મળે, અને તેજ વેળા વિદુરને પ્રવજ્યા આપી, એટલે વિકસિત મુખ કમળથી સકળ સંધ તેની પ્રશંસા કરવા લાગે. ( ૪૮ ] બાદ તે વિદુર શિષ્યને સાથે લઈ, પગલે પગલે બહુ જનોથી વખણ થકી પિતાના ગુરૂ પાસે આવ્યો. [ ૪૯ ] પણ તે ગુરૂએ મત્સરના લીધે તેની લગારે પ્રશંસા ન કરી, અને સ્નેહપૂર્વક તેના તરફ દ્રષ્ટિ પણ ન કરી, તથા હપૂર્વક તેને બોલાવ્યો પણ નહિ. [ ૫૦ ] ત્યારે તે વિચારવા લાગ્યું કે, હાય હાય ! મારા જેવા મંદ બુદ્ધિએ ગુરૂને પણ રાજી ન કર્યો, તે હવે બીજા ગુણ ઉપાર્જન કરવાનું મારે શું કામ છે ? [ ૫૧ ] એમ ચિંતવીને હદયમાં મહા ખેદ ધરી, તે દિવસથી માંડીને તે બધુદત્ત વધતા ગુણ ઉપાર્જન કરવામાં વિમુખ થઈ રહ્યા. [ પર ! Page #190 -------------------------------------------------------------------------- ________________ 1७६ श्रीधर्भ रत्न ५:२९१. - - अकयनियदोससुद्धी-भवदेव मुणीसरोवि मरिऊण । पयड बहुकिबिसेसुं-किचिसिएतुं सुरो जाओ ॥ ५३ ॥ तयणु दरिदियदियनंदणो य सो मूयओ समुप्पन्नो । कहकहवि लहिय बोहिं-काउ तवं सम्ग मणुपत्तो ।। ५४ ॥ इय सोउ कण्हपमुहा-लोया भवदेवमूरिणो चरियं । जाया पमुइय हियया-परगुण गहणिकतल्लित्था ॥ ५५ ॥ भुज्जो मुज्जो नेमि-पणमिय पत्ता सएसु ठाणेसु । समणगणसंपरिबुडो-विहरइ अन्नत्थ सामीवि ॥ ५६ ॥ इति स्फुरदोषलतालवित्रंनिशम्य विष्णो रुचिरं चरित्रं । दुष्कर्मनीरौघभिदानिदाघंसुसाधवो धत्त गुणानुरागं ॥ ५७ ॥ ॥ इति पुरुषोत्तमचरित्रं ॥ બાદ ભવદેવસૂરિ પિતાના દેવની શુદ્ધિ કર્યા વિના મરીને પ્રગટ રીતે બહુ પાપવાળ દેખાતે કિલ્વિષિક દેવ થયા. [ ૫૩ ] ત્યાર બાદ તે એક દરિદ્ર બ્રાહ્મણને મુંગે પુત્ર થ, બાદ જેમ તેમ કરી બોધિ પામી, તપ કરીને સ્વર્ગે ગયે. (૫૪) એમ ભવદેવસૂરનું ચરિત્ર સાંભળીને કૃષ્ણ વગેરે લેક હર્ષિત થઈ, પારકા ગુણ ગ્રહણ કરવામાં તત્પર થયા. [ પ પ ] તેઓ ફરી ફરીને નેમિનાથ ભગવાનને નમીને પિતાપિતાના સ્થાનકે ગયા, અને ભગવાન પણ શ્રમણગણની સાથે અન્ય સ્થળે વિચરવા લાગ્યા. (૫૬) આ રીતે ઉંચે ચડતી દોષલતાને કાપવા દાતરડા સમાન શ્રીકૃષ્ણના મનહર ચરિત્રને સાંભળીને હે સુસાધુઓ ! તમે દુષ્કર્મરૂપ પાણીને ચુસવા ઉનાળા સમાન ગુણાનુરાગને ધારણ 31. [ ५७ ] शत पु३पोत्तम [ श्रीgog ] नु यरित्र छ, Page #191 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૭૭ - श्रीवज्रस्वामिचरितं पुनः प्रायः सुप्रतीतत्वात् दिनकृत्यटीकायो सुप्रपंचितत्वाचनेह वितन्यत इति. गुणानुरागस्यैव लिंगांतरमाह. (પૂર્વ) पालइ संपत्तगुणं-गुणद्संगे पमोय मुव्यहइ । उज्जमइ भावसारं-गुरुतर गुणारयण लाभत्थी ॥ १२२ ॥ (2 ) पालयति रक्षात वर्द्धयति च-जननीव पियपुत्रं-संप्राप्त सम्यकर्मक्षयोपशमलब्धं गुणं ज्ञानदर्शनचारित्रादिरूपं; तथा गुणैरान्यानां संगे શ્રી વજસ્વામિનું ચરિત્ર પ્રાયે પ્રસિદ્ધ છે, તથા અમે દિનકૃત્યની ટીકામાં વર્ણવેલ છે, તેથી ઈહાં નથી કહેતા. ગુણાનુરાગનાંજ બીજાં લિંગ કહે છે – | મૂળને અર્થ. સંપ્રાપ્ત થએલા ગુણને પાળતે રહે, અધિક ગુણવાનને સંગ થતાં પ્રમોદ પામે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરે, કેમકે તે બહુ કિમતી ગુણરૂપી રન્નેને મેળવવા ઇચ્છનાર હોય છે. ( ૧૨ ) ટિકાને અર્થ. પાળે એટલે પ્રિય પુત્રને તેની જનેતા જેમ રાખે તથા વધારે, તેમ રૂડી રીતે થએલાં કર્મના ક્ષયે પશમથી મળેલા જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણને સાચવે તથા વધારે. વળી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ मीलके-चिरमोषितस्निग्धबंधुसंप्रयोग इव-प्रमोदमानंदमुत्पाबल्येन वहति - તથાअसतां संमपंकेन-यन्मनो मलिनीकृतं ।। तन्मेद्य निर्मलीभूतं—साधुसंबंधवारिणा ॥१॥ पूर्वपुण्यतरोरय-फलं प्राप्तं मयानघं । संगेनासंगचित्तानां साधूनां गुणधारिणां ॥ २ ॥ तथा गुणानुरागादेवोद्यच्छति प्रयतते भावसारं सद्भावसुंदरं यथाभवति ध्यानाध्ययनतपःप्रभृतिकृत्येष्विति गम्यते. किमित्यत आहगुरुतराणि क्षायिकभावभावित्वाद् यानि गुणरत्नानि क्षायिकज्ञानदर्शनचारित्राणि तेषां यो लाभस्तदर्थी तदभिलाषवां-स्तथाहि-भवत्येवोद्यमवतामपूर्वकरणक्षपकश्रेणिक्रमेण केवलज्ञानादिसंपाप्तिः-सुप्रतीतमेतदिति. ગુણોથી જે આત્ય એટલે ભરપુર હોય, તેમના સંગ એટલે મેળાપમાં લાંબા વખતપર પરદેશ ગએલા હવાળા ભાઇને મળતાં જેમ આનંદ થાય, તેમ ખુબ આનંદ પામે. આ રીતે કે – અસર પુરૂષોના સંગરૂપ પંકથી જે મેલું મન કર્યું હતું, તે મારું મન સાધુ પુરૂષના સંબંધરૂપ પાણીથી આજ નિર્મળ થયું છે. [ 1 ] અસંગ ચિત્તવાળા ગુણવાન સાધુજનેના સંગથી આજ હું પૂર્વે પેલા પુણ્યરૂપ તરૂનું ઉત્તમ ફળ પામ્યો છું. (૨) વળી ગુણાનુરાગથી જ તે ધ્યાન, અધ્યયન, તપ, વગેરે કૃત્યોમાં ભાવસાર થઇને એટલે સદુભાવપૂર્વક ઉજમાળ થાય છે, એટલે પ્રયત્ન કરે છે. કેમકે તે ગુરૂતર એટલે ક્ષાયિક ભાવથી થનારા હોવાથી મહાન ગણાતાં ગુણ રન એટલે ક્ષાયિક, જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમના લાભને અથ એટલે અભિલાષી હોય છે. જે માટે ઉદ્યમ કરનારાઓને અપૂર્વ કરણ અને ક્ષેપક શ્રેણીના ક્રમે કરીને કેવળજ્ઞાન વગેરાની પ્રાપ્તિ થાય છે, એ વાત સુપ્રતીત [ પાધરી ] જે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ ' ૯૯ (मूलं) सयणुत्ति व सीस त्ति व–उवगारि त्ति व गणिव्वउ व्व ति। पडिबंधस्स न हेऊ-नियमा एयस्स गुणहीणो ॥ १२३ ॥. ( टीका.) स्वकीयो जनः स्वजन-इति शब्दस्त दसूचको-चा शब्दः समुच्चये-इस्वत्वं प्राकृतशैल्या,-शिष्यो विनेय-इति वा शब्दीपूर्ववत्,उपकारी भक्तपानदानादिना पूर्वमुपकृतवा-निति वा शब्दौः प्राग्वत्,गणिव्बउ बत्ति एकगच्छवासी-तिवाशब्दौ पूर्ववदेव,-एतेषामेकैकोपि-मायः प्रतिबंधकारणं भव, येतस्य पुनर्गुणानुरागिणो नियमानिश्चयेन न नैव हेतुानमित्तमेकोपि भवत्येतेषां,-किंविशिष्टः सनित्याह-- गुणहीनोनिर्गुणः, મૂળને અર્થ એવા ગુણાનુરાગને સગો, શિષ્ય, ઉપકારી, કે ગચ્છવાળે જે કઈ ગુણહીન હેય, તેના પર નિયમ પ્રતિબંધ હેત नथी. (१२३) An अर्थ: સ્વકીય જન તે સ્વજન છે, એથી કરીને ઈહાં ઇતિ શબ્દ તેના પ્રકાર બતાવે છે, અને વા શબ્દ સમુચ્ચયાળે છે, તે પ્રાકૃતના કારણે હસ્વ થએલે છે, અથવા શિષ્ય છે એટલા માટે, અથવા ઉપકારી એટલે ભાત પાણી આપીને એણે પૂર્વે ઉપદ્મર કરેલે, છે એટલા માટે અથવા ગણિઓ એટલે એક ગચ્છવાસી છે. એટલા માટે, એમા કોઈ પણ પ્રાયે પ્રતિબંધને હેતુ થાય છે, પણ આ ગુણાનુરાગી પુરૂષને તે એમને કોઈ પણ નિર્ગુણ હેય, તે પ્રતિબંધને હેતુ થતું નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सीसो सज्जिलओ वा-गणिवओ वा न सोग्गई नेइ, जे तस्य नाणदंसण-चरणा ते सोग्गईमओ ( इति कृत्वा ) પણ નાળિો તેજ બનાવીનર ફ્રિ વિપરા. [મુહં] करुणावसेण नवरं-अणुसासइ तंपि सुद्धमगंपि । अच्चंताजोग्गं पुण-अरत्तदुट्ठो उवेहेइ ॥ १२४ ॥ (ટીજા ) करुणा परदुःखनिवारणबुद्धिः,-उक्तंच. परहितचिंता मैत्री-परदुःखनिवारिणी तथा करुणा। परमुखतुष्टिर्मुदिता-परदोषोपेक्षणमुपेक्षा. કારણ કે તે એમ ગણે છે કે, શિષ્ય અથવા સહાયી અથવા ગણિયે કાઈ સુગતિએ લઈ જનાર નથી, બાકી ત્યાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, તેજ સુગતિનો માર્ગ છે. ત્યારે ચારિત્રવાળાએ તે રવજનાદિકનું શું કરવું, તે કહે છે. મૂળને અર્થ. નિકેવળ કરૂણા લાવીને તેમને પણ શ્રેષ્ઠ માર્ગમાં (લાવવા) શીખામણ આપે, અને જે તેઓ અત્યંત અગ્ય જણાય, તે તેમના પર અરકતદ્વિષ્ટ રહી તેમની ઉપેક્ષા કરે. (૧૨૪) 1 ટકાને અર્થ. કરણ એટલે પરાયા દુઃખ નિવારવાની બુદ્ધિ. જે માટે કહેવું છે કે – પરાયું હિત ચિંતવવું, તે મૈત્રિ ભાવના છે, પરાયાં દુઃખ નિવારવાં, તે કરૂણા ભાવના છે, પરને સુખી જોઈ સંતેષ પામવે, તે મુદિતા ભાવના છે, અને પરના દેવ જે ઉવેખી મેળવવા, તે ઉપેક્ષા ભાવના છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ, ૧૮૧ तद्वशेन तद्रसिकतया नवरं केवलं रागदोषपरिहारेणानुशास्ति शिक्षयति तमपि स्वजनादिक-मपिशब्दात्तदितरमापि,-केत्याह-शुद्धमार्गे यथावस्थित मोक्षाध्वविषये, तद्यथा किं नारकतिर्यड्नर-विबुधगतिविचित्रयोनिभेदेषु । बत संसरन्न सततं-निर्विनो दुःखनिलयेषु ॥१॥ येन प्रमादमुद्धत-माश्रित्य महाधिहेतुमस्खलित। संत्यज्य धर्मचित्तं-रतस्त्वमार्येतराचरणे ॥२॥ यन्न प्रयांति जीवाः-स्वर्ग यच्च प्रयांति विनिपातं । तत्र निमित्तमनार्यः-प्रमाद इति निश्चितमिदं मे ॥३॥ પિંગ केवलं रिपुरनादिमानयं-सर्वदैव सहचारितामितः । यः प्रमाद इति विश्रुतः परा-मस्य वित्तशठतामकुंठितां ॥ ४ ॥ તે કરૂણાના વશ કરીને એટલે તેમાં રસિક થઈને કેવળ એટલે રાગ દ્વેષ છોડીને ફક્ત કરૂણાથી તે સ્વજનાદિકને પણ અનુશાસિત કરે, એટલે શિક્ષણ આપે. અપિ શબ્દથી બીજાને પણ આપે. શી બાબતમાં તે કહે છે. શુદ્ધ માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગની બાબતમાં. તે આ રીતે કે – શું તું નરક – તિર્યંચ-નર અને દેવગતિઓ અને વિચિત્ર યોનિઓ કે, જે દુખનીજ સ્થાનરૂપ છે, તેમાં નિરંતર ભમતો થકે હજુ થાકયો નથી ? કે જેથી પીડાના હેતુ ભારે એવા પ્રમાદને કંઈ પણ ખલલ કર્યા વગર વશવર્તિ રહીને ધર્મમાં દિલ નહિ આપતાં તું અનાર્ય આચરણમાં રકત બનેલું છે ? [ ૧-૨ ] છવે જે સ્વર્ગ નથી જઈ શક્તા, તથા જે નરક જઈ પડે છે, ત્યાં ભુડે પ્રમાદજ કારણભૂત છે, એમ મને પકકી ખાતરી છે. ( ૩ ) વળી, જે પ્રમાદ છે, તેજ કેવળ અનાદિ કાળને દુશ્મન છે, અને તે સદાકાળ સાથે સાથે રહેતે આવેલું છે, માટે તમારે એની અતિ સખત લુચ્ચાઈને ઓળખવી જોઈએ. (૪) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ यत् करोति विकथाः प्रेथावती-यत्खलेषु विषयेषु दृष्यति । मुप्तमत्त इव यद्विचेष्टते-पनवेत्ति गुणदोषयोभिदां ॥ ५ ॥ क्रुध्यति स्वहितदेशनेपि यत्-यच सीदति हितं विदन्नपि । लोक एष निखिलं दुरात्मन-स्तत्पमादकुरिपोर्विज्रभितं ॥ ६॥ इत्यवेत्य परिपोष्य पौरुषं-दुर्जयोपि रिपुरेष जीयतां । यत् सुखाय न भवत्युपेक्षिता व्याधयश्चरिपवश्च जातुचित् ॥ ७ ॥ इत्यादिविविधवाचोयुक्तिभिरूत्पादितसंवेगं तं शुद्धधर्मे प्रवर्तयतिप्रज्ञापनीयश्चेदसौ स्यात्.-अत्यंतायोग्यं वाढमप्रज्ञापनीयं पुनस्त मरक्तद्विष्टो रागद्वेषरहित उपेक्षते अवधीरय-" त्युपेक्षानिर्गुणेष्वि." ति. वाक्यमनुसृत्येति गायार्थः गुणानुरागस्यैव फलमाह. - જે વિસ્તારીને વિકથા કરાય છે, જે ભુંડા વિણ્યમાં વૃદ્ધ થવાય છે, જે સૂતેલા તથા છકેલા માફક ચેષ્ટા કરાય છે, જે ગુણ અને દોષને ભેદ જાણવામાં નથી આવતો, જે પિતાના હિતનો ઉપદેશ સાંભળતાં પણ ગુસ્સ લાગે છે, અને જે હિત સમજતાં છતાં છતાં, પણ કહી શકાતું નથી, તે બધું આ દુનિયામાં દુરાત્મા પ્રમાદરૂપ દુશ્મનનું વિભિત | તાન ] છે. [ પ ] એમ જાણીને હિમ્મત પકડી, એ દુજેય દુશ્મનને છતા જોઈએ. કેમકે વ્યાધિઓ અને દુશ્મનોની જે ક્યારે પણ ઉપેક્ષા કરીએ, તે તે નુકસાન કર્યા વિના રહેતાં નથી. (૭) ઇત્યાદિ અનેક વચનેથી તેમને સંવેગ ઉપજાવીને શુદ્ધ ધર્મમાં પ્રવર્તાવે, પણ એમ ત્યારે બને છે, જ્યારે તેઓ પ્રજ્ઞાપનીય હોય. આકી અત્યંત અયોગ્ય હોય છે, તેમના પર રાગ દ્વેષ નહિ લાવતાં “નિર્ગુણેમાં ઉપેક્ષા કરવી” એ વાક્યને અનુસરીને ઉપેક્ષા કરે. એ રીતે ગાથાને અર્થ છે. ગુણાનુરાગનું જ ફળ કહી બતાવે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૮૩ તે મુકો उत्तमगुणाणुराया-कालाइदोसओ अपत्तावि । गुणसंपया परत्यवि-न दुल्लहा होइ भव्वाणं ॥ १२५ ॥ | ( ર ) उत्तमा उत्कृष्टागुणाज्ञानादयस्तेष्वनुरागः प्रीतिप्रकर्षस्तस्मादेतोः कालो दुःषमारूप आदिशब्दात् संहननादिपरिग्रहः त एव दोषा दूषणानि विघ्नकारित्वात्-ततोऽप्राप्ता-प्यास्तां तावत्माप्त्यपेरर्थः-गुणसंपत् परिपूर्णधर्मसामग्री चर्तमानजन्मनीति गम्यते-परत्र भाविभवे-पिःसंभावनेसंभवाच एत-नैवदुर्लभादुरापाभवति भव्यानां मुक्तिगमनयोग्यानामिति. उक्तं गुणानुरागरूपं षष्ठं भावसाधोर्लिंग, संप्रति गुर्वाज्ञाराधनरूपं सप्तमं लिंगमाह. મૂળ અર્થ. ઉત્તમ ગુણના અનુરાગથી કાળાદિકના દેષે કરીને કદિ આ ભવમાં ગુણસંપદા નહિ મળે, તે પણ પર ભવમાં ભવ્ય અને દુર્લભ નહિ થાય. (૧૨૫ ) ટીકાને અર્થ. ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ ગુણે એટલે જ્ઞાનાદિક ગુણે તેમાં અનુરાગ એટલે પૂર્ણપ્રિીત તેને લીધે કાળ એટલે દુઃષમાકાળ તથા આદિ શબ્દથી સંઘેણુ વગેરે લેવાં. તે રૂપ દેષ એટલે વિઘકારક હેવાથી પણ તેના યોગે વર્તમાન જન્મમાં ગુણસંપત એટલે પરિપૂર્ણ ધર્મ સામગ્રી નહિ મળી હોય, તે પણ પરભવમાં તે તે ભવ્ય જનોને દુર્લભ ન જ થાય, એમ ધારી શકાય છે. . આ રીતે ગુણાનુરાગરૂપ છઠું લિંગ કહ્યું, હવે ગુવજ્ઞારાધનરૂપ સાતમું લિંગ કહે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ મૂહ ॥ गुरुपसेवानिरओ - गुरुआणाराहणंमि तल्लित्थो । चरण भरधरणसन्तो— होइ जई नन्नहा नियमा ॥ १२६ ॥ अत्र कश्चिदाह. पूर्वाचार्यैच्चारित्रिणो लिंगषटकमेवोक्तं - यदवाचि— मग्गाणुसार सो पनवणिज्जो क्रियाबरो चेव । गुणरागी सक्कारंभ संगओ तहय चारिती || तत्कुत्रेदं सप्तमं गुर्वाज्ञाराधनरूपं भावसाधोलिंगं भणितं ? સુરત-~~ ૩ ૧૮૪ चतुर्दशशतप्रकरणप्रासादसूत्रधारकल्पप्रभुश्री हरिभद्रसूरीभिरुपदेशपद शास्त्रे भणितमेवेदमपि लिंगं. तथाचैतत्सूत्रं. મૂળના અર્થ. ગુરૂના ચરણની સેવામાં લાગેલા રહી ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે, અને ચારિત્રને ભાર ઉપાડવામાં સમર્થ હાય, તેજ યતિ જાણવા, અન્યથા નિયમા નહિ. [ ૧૨૬ ] હાં કાઇ શકા કરે કે પૂર્વાચાર્યોએ ચારિત્રિયાનાં છ લિંગજ કહ્યાં છે, જે માટે કહેલું છે — માગાનુસારી હોય, શ્રદ્ધાવાન હોય, પ્રજ્ઞાપનીય હાય, ક્રિયામાં તત્પર રહેનાર હાય, ગુણરામો હાય, અને શયાર ભવાળા હોય, તે ચારિત્રી છે. માટે આ સાતમુ' ગુવાનારાધનરૂપ ભાવ સાધુનું લિંગ કયાં કહેલું છે ? જવાબ. ચાદસા પ્રકરણરૂપ પ્રાસાદના ગ્રંથમાં આ લિગ પણ કહેલજ છે. સૂત્રધાર સમાન પ્રભુ શ્રી હરિભદ્રસૂરિએ ઉપદેશ પદ જુઓ તેનું આ સૂત્ર છેઃ— Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૮૫ - एयं च अत्थि लक्खण-मिमस्स नीसेस मेव धनस्स । तह गुरु आणा संपाडणं च गमगं इहं लिंगं ॥ इत्यलं विस्तरेण.-प्रकृतं सूत्रं व्याख्यानयनाह. गुरवः षट्त्रिंशद्गुणयुक्तास्तथाहिदेसकुलजाइरूबी-संघयणी पिइजुओ अणासंसी । अविकत्थणो अमाई-थिरपरिवाडी गहियवको ॥१॥ जियपरिसो जियनिहो-मज्झत्यो देसकालभावन्न् । आसनलद्ध पइभो-नाणाविहदेसभासन्नू ॥२॥ पंचविहे आयारे-जुत्तो सुत्तत्य तदुभयविहिन्नू । आहरण हेउकारण-नयनिउणो गाहणाकुसलो ॥ ३ ॥ ससमयपरसमयविऊ-गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसय कलिओ जुत्तो-पवयणसारं परिकहेउं ॥४॥ એ ભાગ્યશાળી ભાવ સાધુનાં એ બધાં લક્ષણ છે, અને વળી ગુરૂની આજ્ઞાનું સંપાદન કરવું, એ ઈહાં ગમક લિંગ છે. આટલે ઉત્તર બસ છે. હવે પ્રકૃત સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. ગુરૂ છત્રીશ शुश्यु होय छे. ते ॥ शत : देश, ण, गति, भने ३५वान, सधेशुपाणी, घा२०४पाणी, मनासी, मदि. કથન, અમાયી, સ્થિરપરિપાટિવાળ, ગૃહીતવાક્ય, જિતપર્ષ, જિતનિદ્ર, મધ્યસ્થ, દેશકાળ અને ભાવને જાણ, આસપલબ્ધપ્રતિભ, નાનાવિધ દેશ ભાષાને જાણ, પાંચ પ્રકારના આચારમાં વળગેલે, સૂત્ર અર્થ અને તદુભયને જાણ, ઉદાહરણ– હેતુ- કારણ અને નય લાગુ પાડવામાં નિપુણ, ગ્રાહણ કરાવવામાં કુશળ, સ્વસમય પર સમયને જાણ, ગંભીર, દીપ્તિમાન, શિવ અને સેમ એમ સેંકડો ગુણે કરીને જે યુક્ત હોય, તે પ્રવચનને સાર हेवाने योय याय छे. [ १-२-3-४ ] Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तत्र आर्यदेशोद्भूतः सुखावबोधवचनो भवति ततो देशग्रहणं कुलं पैतृकमिक्ष्वाकादि - तज्जातश्च यथोत्क्षिप्तभारवहने न श्राम्यति', जातिर्मातृकी— तत्संपन्नोहि विनयादिगुणवान् स्यात्, " सत्राकृति - “ स्तत्र गुणाभवंती " - ति रूपग्रहणं ४, संहननधृतियुक्तो न व्याख्यानादिषु खेदमेति ५-६, अनाशंसी श्रोतृभ्यो न वस्त्राद्याकांक्षति, अविकत्थनो हितमितभाषी, अमायी विश्वास्यः, स्थिरपरिपाटिः- स्थिरः परिचितग्रंथस्य सूत्रार्थगलनाभावात् १० ग्राह्मवाक्यः ग्राह्यवाक्यः सर्वत्रास्खलिताज्ञः ११, मध्यस्थः शिष्येषु समचित्त: १२ देशकाळभावज्ञः सुखेनैव गुणवद्देशादौ વિરાત૩-૧૪-૧૫, બાસાતિયો વાઘુત્તરાનસમયે:૧૬, નાનાविधदेशभाषाज्ञः नानादेशजान् शिष्यान् सुखेनैवावबोधयति १७, ज्ञानाचाचारपंचकयुक्तः श्रद्धेयवचनः स्यात् १८ - २२, सूत्रार्थतदुभयविधिज्ञः उत्स 9 ૧૬ તે આર્ય દેશમાં થએલા હાય, તેની ભાષા સુખે સમજી શકાય છે, માટે દેશનુ ગ્રહણ કર્યું ૧. કુળ તે પિતા સંબંધી ઈક્ષ્વાકાદિ વશ, તેમાં જન્મેલા હાય, તે નાખેલા ભારને ઉપાડતાં થાકતા નથી ૨. જાતિ તે માતા સબંધી જાણવી. જાતવંત હાય, તે વિનયાદિ ગુણવાળા હાય ૩. જ્યાં આકૃતિ હય, ત્યાં ગુણા હાય છે, એ કહેવતને અનુસરી રૂપનું ગ્રહણ કર્યું છે ૪. સધેણુ અને ધીરજવાળા વ્યાખ્યાન વગેરેમાં થાકે નહિ ૫-૬. અનાશસી હોય, તે સાંભળનારાઓ પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા રાખે નહિ ૭. અવિકત્યન હાય, તે હિત મિતભાષી રહે છે ૮. અમાયી હાય, તે વિશ્વાસ કરવા ચેાગ્ય રહે છે ૯. સ્થિરપરિપાટિ એટલા માટે કહ્યા છે કે, સ્થિરપરિચિત ગ્રંથવાળાના સૂત્રાર્થે ગળી નહિ જાય ૧૦. ગ્રાહ્યવાય હાવાથી બધાને આજ્ઞામાં ચલાવી શકે છે ૧૧. મધ્યસ્થ હાવાથી શિષ્યાપર સચિત્ત રાખી શકે છે ૧૨. દેશકાળ ભાવના જાણુ હાવાથી સુખે કરી ગુણવાળા દેશાદિકમાં વિચરી શકે છે ૧૩-૧૪-૧પ. તરત શ્રુદ્ધિવાળા હોવાથી પરવાદિને ઉત્તર દેવા સમર્થ રહે છે ૧૬. અનેક દેશની ભાષાના જાણુ હોવાથી, અનેક દેશના શિષ્યાને સુખે સમજાવી શકે છે ૧૭. નાનાદિક પાંચ આચારવાળા હોવાથી, તેનું વચન શ્રદ્ધા રાખવા યાગ્ય ગણાય Page #201 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાથે. ' ગોવવામાં, ચયાવવાજ્ઞાયાત૩-૨૫, બાળ દઇતિ—કૃતુન્વયતિरेकवान्—कारणं दृष्टांतादिरहितमुपपत्तिमात्रं – नया नैगमादय - एषु निपुणः सुखेनैतान् प्रयुंक्ते २६- २४, ग्राहणाकुशलः बहीभिर्युक्तिभिः शिष्यान् बोधयति, स्वसमयपरसमयज्ञः सुखेनैव तत्स्थापनाभ्यहाँ विधत्त३१-३२, गंभीरो लब्धमध्यः ३ दीप्तिमान् पराधृष्य: ३४, शिवहेतुत्वाच्छिव - स्तदधि-ष्टिते देशेमार्याद्युपशमनात् ३५, सौम्यः सर्वजनमनोनयनरमणीय: ३९, गुणः शतकलितः प्रश्रयायनेकगुणोपेतो युक्तोईत्प्रवचनसारं परिकथयितुं प्रवच नानुयोगयोग्यो भवतीत्यर्थः ૩૬ अथवा षट्त्रिंशद् गुणा: अठ्ठाविहा गणि संपय - चउग्गुणा नवरि हुंति बत्तीसं । . વિળો ૨ ૨૩મેયો-જીન્નીસ મુળા, મે તક્ષ્ણ | o II. ૧૯૭ છે ૧૮-૨૨, સૂત્ર અર્થ, અને તદુભયની વિધિના જાણુ હેવાથી, ઉત્સર્ગ તથા અપવાદની ભાંજગડને બરાબર જણાવી શકે છે ૨૩-૨૫. આહરણ એટલે દૃષ્ટાંત-હેતુ એટલે અન્વય વ્યતિરેકિ સાધન, કારણુ એટલે દૃષ્ટાંત વગરનુ ફ્કત દલીલ માત્ર, અને નયે તે નાગમાદિક નય, એ બધામાં કુશળ હાવાથી સુખે તેમને વાપરી શકે છે ૨૬-૨૯. ગ્રાહણા કુશળ હોવાથી ઘણી યુક્તિઓવડે શિષ્યોને એધી શકે છે ૩૦. સ્વ સમય અને પર સમયને જાણુ હાવાથી, સુખે કરી તેનું સ્થાપન અને તર્ક કરી શકે છે ૩૧-૩૨. ગંભીર હાવાથી તેને ભરમ પ્રમાતા નથી ૩૩. દીપ્તિમાન હેાવાથી સામા કાઇ ટકી શકતો નથી ૩૪. શિવને હેતુ હાવાથી શિવ ગણાય છે, કેમકે તેના અધિષ્ટિત દેશમાં મરકી વગેરે દખાઈ જાય છે ૩૫. સામ્ય હાવાથી સ જનનાં મન અને આંખને રમણીય લાગે છે ૩૬. એમ સેકડા ગુણા એટલે પ્રશ્નય [ પ્રેમ ] વગેરે અનેક ગુણાથી જે યુક્ત હાય, તે પ્રવચનના સાર કહેવાને એટલે પ્રવચનના અનુયાગ કરવાને યાગ્ય થાય છે, અથવા ત્રીશ ગુણા આ રીતે છેઃ—આઠ પ્રકારની ગણિ સપત્ તેને ચાગણા કરતાં ખત્રીશ થાય, તેમાં ચાર પ્રકારના વિનય ઉમેરતાં તેના છત્રીસ ગુણ થાય. ૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ गणोगच्छोऽस्यास्तीतिगणी आचार्यस्तस्य संपत् समृद्धिः-साच રવિવા आयार' सुयरे सरीरे३-वयणे वायण'' मईपओग मई', एएसु संपयाखलु-अहमिया संगहपरिन्ना: કાવાર-બુતર-શરીર-વન-વાવના-ત-નોતિસંઘારज्ञा-भेदादष्टधा-नवरं चतुर्गुणाश्चतुर्भिर्गुणिता भवंतिद्वात्रिंशत् सूरिगुणाः तत्रा चारोनुष्टानं सएव संपत् सा चतुर्दा-तद्यथा-संयमध्रुवयोगयुक्तता चरणेनित्यं समाध्युपयुक्ततेत्यर्थः, असंप्रग्रह आत्मनोजात्याद्युत्सेकरूपाग्रहवर्जनं२ अनियतवृत्तिरनियतविहारः,३ वृद्धशीलतावपुर्मनसो निविकारता.४ एवं श्रुतसंपञ्चतुर्दाः-बहुश्रुतता युगप्रधानागमतेत्यर्थः परिचितमूत्रता उत्क्रमक्रमवाचनादिभिः स्थिरसूत्रता,२ विचित्रसूत्रता स्वसमयादि ગણ જેને હય, તે ગણિ એટલે આચાર્ય, તેની સંપત એટલે સમૃદ્ધિ, તે આઠ પ્રકારની છે–આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગમતિ, એ સાત બાબતમાં સંપત, અને આઠમી સંગ્રહપરિણા છે; એમ આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રગતિ, અને સંગ્રહપરિણા, એ ભેદેવડે આઠ પ્રકારની સંપદ છે. તેમને ચારે ગુણી એટલે બત્રીશ ગુણ થાય છે, ત્યાં આચાર એટલે અનુષ્ઠાન તે રૂ૫ સંપત, તે ચાર પ્રકારની છે–સંયમધ્રુવ ગયુક્તતા એટલે ચારિત્રમાં હમેશાં સમાધિના સાથે ઉપયોગ ૧, અસંગ્રહ એટલે પિતાના જાતિ વગેરેના ગવરૂપ આગ્રનું વજન કરવું ૨. અનિયત વૃત્તિ એટલે અનિયત વિહાર ૩. અને વૃદ્ધ શીળતા એટલે શરીર અને મનનું નિર્વિકારિપણું ૪. એ રીતે શ્રત સંપત ચાર પ્રકારની છે –બહુશ્રુતતા એટલે તે યુગમાં સૌ કરતાં પ્રધાન આગમનું જાણપણું ૧. પરિચિતસૂત્રતા એટલે ઉત્ક્રમ, અને ક્રમ વાચનાદિકથી સ્થિરસૂત્રતા ૨. સ્વસમયાદિ ભેદે કરીને વિચિત્રસૂત્રતા ૩. અને ઉદાત્ત વગેરે સ્વર વિજ્ઞાનથી ઘોષ વિશુદ્ધિકરણતા ૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૮૯ भेदात्,' घोषविशुद्धिकरणता उदात्तादिविज्ञानात्." . शरीरसंपञ्चतुर्दाः-आरोहपरिणाहयुक्तता उचितदैर्ध्यादिविस्तरतेत्यर्थः, अनवत्रप्यता अलज्जनीयांगता,२ परिपूर्णेद्रियता अनुपहतचक्षुरादिकरणता, स्थिरसंहननता तपःप्रभृतिषु शक्तियुक्तता.४ ... वचनसंपञ्चतुर्दाः-आदेयवचनता, मधुरवचनता,२ अनिश्रितवचनता मध्यस्थवचनतेत्यर्थः असंदिग्धवचनता.४ वाचनासंपञ्चतुर्दाः-विदित्वोद्देशनं परिणामकादिकं शिष्यंज्ञास्वेत्यर्थः। विदित्वा समुद्देशनं,२ परिनिर्वाप्यवाचना-पूर्वदत्तालापकान् शिष्यमधिगम्य पुनः सूत्रदान, अर्थनिर्वापणा-अर्थस्य पूर्वापरसांगत्येन ग्रमनिका. मतिसंपचतुर्दाः-अवग्रहे-हार-वाय-धारणा: भेदात्. । प्रयोगमतिसंपचतुर्दाः-इह प्रयोगो वादमुद्रा-तत्रात्मपरिज्ञानवादा શરીર સંપતૂ ચાર પ્રકારની છે – આરેહપરિણહયુક્તતા એટલે ઉચિત ઉંચાઈ વગેરે વિસ્તાર ૧. અનવત્રપ્ટતા એટલે અળજજનીય શરીર ૨. પરિપૂર્ણક્રિયતા એટલે આંખે વગેરેની ખોડ ન હોય તે ૩. અને સ્થિર સંહનનતા એટલે તપ વગેરે કરવામાં સમર્થ સંઘેણ ૪. વચન સપના ચાર પ્રકાર આ રીતે છે–અદેય વચનતા, મધુર વચનતા, અનિશ્ચિત વચનતા એટલે મધ્યસ્થ વચનતા, અને અસંદિગ્ધ વચનતા. વાચના સંપતના ચાર પ્રકાર આ છે –ઉદ્દેશવું જાણીને એટલે કે શિષ્ય પરિણામક છે કે કેમ ? તે વગેરે સમજીને ઉદ્દેશ કરે ૧. જાણીને નિર્દેશવું . પરિનિર્વ પણ કરીને વાચના દેવી એટલે કે પૂર્વે દીધેલા આલાવાઓ શિષ્યને પાકા કરાવીને પછી બીજું સૂત્ર આપવું ૩. અર્થ નિર્વાણ એટલે અર્થને પૂર્વ પર મળે, તેમ બેસાડવું ૪. મતિ સંપતના ચાર પ્રકાર આ છે અવગ્રહ, ઈહિ, અવાય અને ધારણ પ્રયોગ મતિ સંપતના ચાર પ્રકાર આ છે–પહાં પ્રયોગ એટલે વાદની મુદ્રા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ दिसामर्थ्य विषये, १ पुरुषपरिज्ञानं-किमयं वादी सांख्यो बौद्धोवेत्यादि,२ क्षेत्रपरिज्ञानं-किमिदं मायाबहुलमन्यथा वा-साधुभावितमभावितं वेति' वस्तुज्ञानं किमिदं राजामात्यसभ्यादि भद्रकमभद्रकं वा.. संग्रहः स्वीकरणं तत्र परिज्ञानमष्टमी संपत्-साच्चतुर्दा-तथाहिपीठफलकादि विषया,१ बालादियोग्यक्षेत्रविषया,२ यथासमयं स्वाध्यायादिविषयाः यथोचितविनयादिविषयाचति.४ तथा विनयश्चतुर्भेदः आयारे' सुयविणयेर-विक्खिवणेञ्चेव होइ बोद्धवे, दोसस्स य निग्याए-विणए चउहे स पडिवत्ती. तत्राचारविनयः संयमतपोगणैककविहारविषयचतुर्विधसामाचारीस्वरूपः, [ ખટપટ ] જાણવી. ત્યાં આ પરિજ્ઞાન એટલે પિતામાં વાદ વગેરે કરવાનું કેવું સામર્થ છે, તે સમજવું ૧. પુરૂષ પરિજ્ઞાન એટલે સામે વાદી સાંખ્ય છે, કે બૈધ છે, વગેરે ઓળખવું ૨. ક્ષેત્ર પરિજ્ઞાન તે આ સ્થળ માયા પ્રધાન છે, કે સરલ છે, અથવા સાધુ ભાવિત છે, કે અભાવિત છે, તે જાણવું ૩. અને વસ્તુ જ્ઞાન તે આ રાજા અમાત્ય કે સભ્ય ભદ્રક છે, કે અભદ્રક છે, તે જાણવું ૪. સંગ્રહ એટલે સ્વીકારવું, તે સંબંધી પરિજ્ઞાન તે આઠમી સંપત જાણવી. તેના ચાર પ્રકાર આ રીતે છે–પીઠ ફળકાદિક સંબંધી ૧. બાળાદિ એગ્ય ક્ષેત્ર સંબંધી ૨.. સમયસર સ્વાધ્યાય સંબંધી ૩. અને યથોચિત વિનય વગેરે સંબંધી ૪. (સ્વીકાર કરવાની સમજ.) તથા વિનયના ચાર ભેદ છે–આચાર વિનય, શ્રત વિનય, વિક્ષેપણ વિનય, અને દોષનિર્ધત વિનય, એમ વિનયમાં ચાર પ્રકારની પ્રતિપત્તિઓ છે. ત્યાં આચાર વિનય તે સંયમ, તપ, ગણ, અને એકક વિહાર સંબંધી ચાર પ્રકારની સામાચારીરૂપે છે. ત્યાં પૃથ્વીકાય રક્ષા વગેરે સત્તર પદેમાં પિતે કરવું, બીજા પાસે કરાવવું, સીદતાને સ્થિર કરવું, અને યતમાનને ઉત્તેજન આપવું, એ સંયમ સામાચારી છે. ૧. Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. १ ___ तत्र पृथ्वीकायरक्षादिसप्तदशपदेषु स्वयंकरणान्यकारणसीदवस्थिरीकरणयतमानोपवृंहणात्मिका संयमसामाचारी.. पाक्षिकादिषुचतुर्थादितपसि स्वपरयोापारणरूपा तपःसामाचारी, प्रत्युपक्षणादिषु बालग्लानादिवैयावृत्यादिषु विषीदद्गणप्रवर्तनस्वयमुद्यमनस्वभावा गणसामाचारी, एकाकिविहारप्रतिमायाः स्वयमंगीकरपान्यांगीकारणलक्षणैकाकिविहारसामाचारी४ ___ श्रुतविनयश्चतुर्दाः-सूत्रग्राहणा, अर्थश्रावणा,२ हित-निःशेषवाचनात्मकः-हितं योग्यतानुसारेण वाचयते-निःशेषमापरिसमाप्तेः४ विक्षेपणाविनयश्चतुर्दाः-मिथ्यात्वविक्षेपणान्मिथ्यादृष्टेः स्वसमय स्थापन, सम्यग्दृष्टेस्त्वारंभविक्षेपणाच्चारित्राध्यासनं,२ च्युतधर्मस्यधर्मेस्थापनं, प्रतिपन्नचारित्रस्य परस्थात्मनो वा नेषणीयादिनिवारणेन हितार्थमभ्युत्थानमितिलक्षणः પાખી વગેરેમાં ચોથ વગેરે તપ કરવામાં સ્વપરને પ્રવર્તાવવું તે તપ સમાચારી ૨. આળગ્લાનાદિકના વેયાવચ્ચ વગેરેમાં ધીમા પડતા ગચ્છને પ્રવર્તાવવું, તથા પોતે પણ ઉજમાલ થવું, તે ગણસામાચારી ૩. એકાકિ વિહારની પ્રતિમા પતે અંગીકાર કરવી, તથા બીજાને અંગીકાર કરાવવી, તે એકાદિ વિહાર સામાચારી ૪. શ્રત વિનયના ચાર પ્રકાર આ રીતે છે–સવ ગ્રાહણ ૧. અર્થ શ્રાવણ ૨. હિત વાચના એટલે કે યોગ્યતાના અનુસારે વંચાવવું ૩. અને નિઃશેષ વાચના એટલે પરિપૂર્ણ यावयु. ४. | વિક્ષેપણ વિનયના ચાર પ્રકાર આ રીતે છે–મિથ્યાત્વનું વિક્ષેપણ કરી, મિયા દષ્ટિને સ્વમતમાં લાવવું ૧. આરંભનું વિક્ષેપણ કરીને, સમ્યક દષ્ટિને ચારિત્રમાં ચડાવવું ૨. ધર્મથી પડેલાને ધર્મમાં સ્થાપવું ૩. અને જેણે ચારિત્ર અંગીકાર કર્યું હોય એવા પિતાને કે પરને અનેષણીયાદિકથી નિવારી હિતાર્થમાં ચડાવવું ૪. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तथा दोषनिर्घातविनयोपि चतुर्भेदः, क्रुद्धस्य क्रोधापनयनं दुष्टस्य विषयदोषवतो दोषापनयनंर, कांक्षितस्य परसमयादिकांक्षावतः कांक्षाच्छेदः३, स्वतश्चोक्तदोषविरहादात्मप्रणिधानमितिस्वरूपः४. ___ एवमात्मानं परं च विनयतीति विनय इति दिग्मात्रमिदं-विशेषतस्तु, व्यवहारादवसेयं. इमे मिलिताः षट्त्रिंशद् गुणास्तस्य गणिनो भवंति. કુતીયાત્વિवय छक्काई अट्ठारसेव-आयारमाइ अव । पायच्छित्तं दसहा-सूरिगुणा हुति छत्तीसं ॥१॥ व्रतषट्कं कायषद्कं च प्रतीतं. अकल्पादिषट्कं त्वे:अकल्पो द्विधाः-शिक्षकस्थापनाकल्पोऽकल्पस्थापनाकल्पश्चा તત્ર વળી દોષ નિધાત વિનયના પણ ચાર ભેદ છે. તે આ રીતે છે. ક્રોધે ચડેલાને ધ ઉતારવો , દુષ્ટ એટલે વિષયથી દૂષાયલાને દેષ દૂર કરાવે ૨, પર સમયમાં કાંક્ષા ધરનારની કાંક્ષા છેદવી ૩, તથા પિતે –દોષ–કાંક્ષા ટાળીને આત્મધ્યાન નમાં રહેવું ૪. આ રીતે પિતાને તથા પરને જે સુધારે, તે વિનય છે. આ રીતે બહાં દિગ્માત્ર જણાવ્યું છે. વિશેષથી જાણવું હોય, તે વ્યવહાર સૂત્રની ટીકાથી જાણી લેવું, એમ સઘળા મળીને ગણિના છત્રીસ ગુણ થાય છે. ત્રીજી યોજના ] આ છે. વ્રત પક, કાય ષક અને અકલ્પ પક મળીને અઢાર તથા આચારવાળાપણું વગેરે આઠ અને દશ પ્રકારનું પ્રાયશ્ચિત, એમ આચાર્યના છત્રીસ ગુણ થાય છે. (૧) વ્રત પક અને કાય ષટ્ક પાધરાં છે. અકલ્પાદિ ષક આ પ્રમાણે છે – અકલ્પ બે પ્રકારને – શિક્ષક સ્થાપના કલ્પ અને અકલ્પ સ્થાપના કલ્પ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૯૩ - अणहीया खलु जेणं-पिंडेसण सिजवत्थपाएसा । तेणा णियाणि जइणो-रूपंति न पिंडमाईणि ॥ તથા उउबद्धमि न अनला-चासावासामु दोवि नो सेहा । दिक्खिजति पायं-उवणाकप्पो इमो होइ ॥ િિોળકિપાત્રોડા, રીમાન શાफरोटिकादिर, पर्यकोमंचकादावुपवेशनं, .निषद्या भिक्षार्थ गृहे प्रविष्टस्य साधोस्तत्र निषदनं, स्नानं द्विधाः-अक्षिपक्ष्ममक्षालनमात्रमपि देशस्नानसर्वांगक्षालनं तु सर्वस्नानं५ शोभा विभूषाकरण, एषां वर्जन-मेवमष्टादश. एषां चा चार्यगुणत्वमेतदपराधेषु सम्यक्मायश्चितज्ञानात्. आचारवत्त्वादयोष्टौ गुणाः पूर्ववत्.. तथा प्रायवित्तं दशधा, तद्यथा ત્યાં પહેલે તે એ કે – જે શિષ્ય પિંડેષણા, શયેષણા, વષણ, અને પાત્રૈષણા એ ચાર અધ્યયન શિખ્યો ન હોય, તે ચેલાએ આણેલા આહાર વગેરે બીજા યતિઓને વાપરવા ન કલ્પ. વળી, આ ઋતુબદ્ધ કાળમાં અસમર્થને દિક્ષા નહિ આપવી. વર્ષકાળમાં પ્રાયે કરી બે શિષ્ય નહિ મુંડવા, આનું નામ શિક્ષક સ્થાપના કલ્પ છે. બીજો અકલ્પ સ્થાપના કલ્પ તે અષણીય પિંડ–શયા–વસ્ત્ર–પાત્ર સંબંધી અકલ્પ જાણો ૧. ગૃહિભાજન તે કાંસાની કટોરી વગેરે ૨. પક તે માંચા વગેરે પર બેસવું ૩. નિષદ્યા એટલે ભિક્ષાર્થે કોઈને ઘેર જતાં, ત્યાં બેસવું તે ૪. સ્નાન બે પ્રકારે છે–આંખનું પાંપણ પખાળવું, તે પણ દેશ સ્નાન ગણાય છે, અને બધાં અંગ પખાળવાં, તે સર્વ સ્નાન છે પ. ભા એટલે વિભૂષા કરવી ૬. એ છએનું વર્જન કરવું, એમ અઢાર સ્થળ થયાં, તે આચાર્યના ગુણ એટલા માટે ગણવા કે, એમના અપરાધમાં તેઓ સમ્યક્ પ્રાયશ્ચિત જાણે છે. ૨૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ १८४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. आलोयण' पडिकमणे-मीस विवेगे४ तहा विउस्सग्गे५ । तव'-छेय-मूल-अणवमुपाय-पारंचिए1० चेव ॥ निरतिचारस्यासन्नगृहानीतस्य भिक्षादेः प्रकटनमालोचनाही, अनाभोगादिना प्रमार्जितनिष्टीवनादावसंपन्नवधस्य मिथ्यादुःकृतदानं प्रतिक्रमगार्हर, संभ्रमभयादौ सर्वव्रतातिचारे आलोचनाप्रतिक्रमणरूपमुभयाई, उपयुक्ततया गृहीतानादेः पश्चाज्जातस्याशुद्धस्य त्यागो विवेकाई, गमनागमनविहारादिषु पंचविंशत्युच्चासादिचिंतनं व्युत्सर्गार्ह', यस्मिन् प्रतिसेविते निर्विकृतिकादि षण्मासातं तपो दीयते तत्तपार्ह , एवं यत्र पंचकादिपर्यायोच्छेदनं तच्छेदाई, यत्र पुनव्रतान्यारोप्यते तन्मूलाई', यत्र पुनरनाचीर्णतया व्रतेषु न स्थाप्यते तदनवस्थाप्यार, यत्र च तपोलिंगक्षेत्रकालानां पारमंचति तत् पारांचितमिति २० एते व्रतषद्कायादयश्च मिलिताः षट्त्रिंशत् मूरिगुणा भवंतीति. આચારવાળાપણું વગેરે આઠ ગુણ પૂર્વ માફક છે. દશ પ્રકારનું પ્રાયશ્ચિત આ છે: मासोयना १, प्रतिभा २, मिश्र 3, विवे: ४, योत्सर्ग ५, त५ १, छे ७, भूग, मनपरथायना ८, मने पायित १०. નજીકના ઘરેથી આણેલ નિર્દોષ ભિક્ષા વગેરે ગુરૂને બતાવવી, તે આલોચનાઈ પ્રાયશ્ચિત છે ૧. અજાણપણે પ્રમાર્જના કરતાં કે, શું ક્યાં કદાચ જીવને વધ નહિ પણ થયો હય, છતાં મિચ્છામિ દુક્કડ લેવું, તે પ્રતિક્રમણાઈ છે૨. સંભ્રમ અને ભય વગેરેમાં સર્વ વ્રતમાં અતિચાર લાગતાં આલેચના પ્રતિક્રમણરૂપ ઉભયાઈ છે ૩. ઉપયોગપૂર્વક લીધેલું અન્નાદિક પાછળથી અશુદ્ધ થતાં પરઠવી આવવું. તે વિકાર્ય છે . ગમનાગમન અને વિહાર વગેરેમાં પચીશ ઉસાસાને કાયોત્સર્ગ કરે, તે ચુસંગતું છે ૫. જે સેવતાં નીવીથી માંડીને છમાસી સુધીનું તપ અપાય, તે તપાઈ છે ૬, એ રીતે જ્યાં પંચકાદિ पयाय ४५ाय, ते छाई छ ७. .५i नवेस२ त. सापाय, ते भूदाई छ ८. न्यो २५. મુક કામ અનાચી હોય, ત્યાં સુધી તેમાં નહિ સ્થપાય, તે અવસ્થાપ્યાહ છે . અને જયાં તપ, લિંગ, ક્ષેત્ર અને કાળને છેડે આવી રહે, તે પારાંચિત છે ૧૦. Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૧૯૫ एवं च गुणसमन्विता गुरवस्तेषां सेवा सम्यगाराधनं-न पुनरासन्नवर्तित्वमात्रं-तस्यां निश्चयेनरतानिरतो नहि निष्टुरोक्तिभिर्निर्भसितोपि गुरु जि [ग्रं० ९००० ] हासति, केवलं गुरुषु बहुमानमेव विधत्ते, यथा धन्यस्योपरिनिपत-त्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुपदनमलयनिसृतो-वचनरसश्चंदनस्पर्शः ॥ तथा लज्जा दया संजमवंभचेरं-कल्लाण भागिस्स विसोहिठाणं । जे मे गुरूसययं अणुसासयंति-ते हं गुरू सययं पूययामि ( इत्यादि) तशा गुर्वाज्ञाराधने गुर्वादेशसंपादने तल्लिप्मुस्तमेवादेशं लब्धुमिच्छुगुरोरादेशं प्रतीक्षमाणः समीपवर्येव स्यात्. इत्थंभूतश्चरणभरधरणे चारित्रभरोद्वहने शक्तः समर्थों भवति सुविहितो-नान्यथा भणितविपरीतोनियमानिश्चयेनेति. એ વ્રત ષટકાદિ કરતાં છત્રીશ સૂરિગણ થાય છે. એ રીતે ગુણવાળા ગુરૂઓ ચરણની સેવા એટલે બરાબર આરાધના, નહિ કે ત નજીકમાં જ રહેવું, તેમાં તત્પર રહીને નિષ્ફર વચનેથી નિર્ભત્સિત થય, તે પણ ગુરૂને મૂકવા ઇચછે નહિ–કિંતુ ગુરૂમાં म माना। रामे. म:- ( अयाय ४००० ) અહિત આચરણરૂપ ધામને ટાળનાર ગુરૂના મુખરૂપ મલયાચળમાંથી નીકળે વચન રસરૂપ ચંદનને સ્પર્શ ભાગ્યશાળીના ઉપરજ પડે છે. વળી જે ગુરૂ મને હમેશાં લાજ, દયા, સંયમ, બ્રહ્મચર્ય તથા કલ્યાણભાગિ જ નને મળતાં પ્રાયશ્ચિતની શીખામણ આપે છે, તે ગુરૂને હું વારંવાર પૂછું છું. ઇત્યાદિ. વળી ગુરૂની આજ્ઞા આરાધવામાં એટલે ગુરૂને આ દેશ બજાવવામાં તસ્લિપ્સ એટલે તે આદેશનેજ મેળવવા ઈચ્છનાર હેય, અર્થાત ગુરૂના હુકમની રાહ જોતો પાસેજ ઉભો રહે, એવો જે હોય, તે સુવિહિત પુરૂષ ચારિત્રને ભાર ઉપાડવા સમર્થ થાય, એથી विपरीत होय, ते निश्पू र्व नाड याय.. ... .. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कथं पुनरेष निश्योवसीयत इत्याह. છે મૂરું सव्वगुण मूल भूओ-भणिओ आयारपढमसुते । गुरुकुलवासो वस्सं-वसिज तो तत्थ चरणथी ॥ १२७ ॥ ( 1 ) सर्वे गुणा अष्टादशशीलांगसहस्ररूपा-स्तदानयनोपायथैवं. जोए करणेर सन्ना३-इंदियः भोमाइ५ समणधम्मे यो । सीलंगसहस्साण-अहारसगस्स निष्पत्ती ॥ શાપના રેય છે. એવો નિશ્ચય શા પરથી જણાય છે, તે કહે છે – મૂળને અર્થ. આચારાંગના પહેલા જ સૂત્રમાં ગુરૂ કુળવાસ સર્વ ગુણોનું મૂળભૂત જણાવેલ છે, માટે ચારિત્રાથી પુરૂષે અવશ્ય ગુરૂ કુળવાસમાં વસવું. [ ૧૭ ] ટીકાને અર્થ સર્વે ગુણે તે અઢાર હજાર શિલાંગ રથરૂપ જાણવા, તેની ગણત્રી કરવાના ઉપાય આ રીતે છે – યોગ, કરણ, સંશા ઈદ્રિય, પૃથ્વાદિક, તથા શ્રમણ ધર્મ એ પદેથી અઢાર હજાર શીલાંગ નીપજાવી શકાય છે. તેની સ્થાપના આરીતે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ शीलांग रथ. જેને કરંતિ જેને કતિનિમન્ન ૬૦૦૦ ભણસા, २००० વયસા २००० તણુસા ૨૦૦૦ જય. નિજિય! નિજિય આહાર સન્નિ| ભય સનિ મેહુણ સન્નિપરિગ્રહ સનિ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ભાવ સાધુ. સાયંદી | ચબિંદી | વાણિંદી | જિમંદી | સિંદી ૧૦૦. ૧૦૦ ૧૦૦ ૧૦૦ - - પુઢવીકાયા આઉકેકાયા- s રંભ T Rભ * વાઉકાયા- વણસ - પુતવીકાયા કાલાતિકાયારે ભ] રંભ | કાયારંભ સજીવકી બેઈદિયઆ | ઇદિયઆ ચરિંદિયઆ પંચંદિયા યારે ભ ૧૦ ૧૦. ૧૦ ૧૦. ખંતિજુયાતે | સમવા તે અજ્જવા મુત્તિનુયાત તવજુત્તા સંસામાતે જુયાત યજુતે અકિંચણાને બંન્નુયાત મુવ દે | મુવંદે | મુણુવંદે | મુવંદે મુણવંદે | મુણવદે મુર્ણચંદે | મુણુવંદે | મુણવંદે | મુણવંદે. ૨ ૧૦. Page #212 -------------------------------------------------------------------------- ________________ १०. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - तेषां मूलभूतः प्रथमकारणं भणित उक्तः-आचारः प्रथममंगंतस्य प्रथमसूत्रे- “ सुयं मे आउसंतेणं भगवया एव मक्खाय " मितिवचनरचना प्रकारे यद्यस्मात् गुरुकुलवासो गुरुपादपच्छायासेवन,मयमत्रभावार्थः-श्रीसुधर्मस्वामी जंबूस्वामिने कथयतिस्म " श्रुतं मया वसता भगवतः समीपेतिष्टता वक्ष्यमाणमर्थपद " मिति-कः पुनरस्य भावार्थ:-सर्वेण धर्मार्थिना गुरुसेवा विधेयेति यस्मादेवं तस्माद्वेषेत्तिष्टेसन गुरुकुले चरणार्थी चारित्रकापी. तथाच गच्छे वसतो गुणः गुरुपरिवारो गच्छो-तत्थ वसंताण निजरा विउला । विणयाउ तहा सारण-माईहि न दोसपडिवत्ती ॥ जइविहु निग्गयभावो-तहावि रक्खिजई स अन्नेहिं । वंसकडिल्ले छिन्नोवि-वेणुओ पावए न महिं-[ति ] ॥. नन्वागमेयतेराहारशुद्धिरेव मुख्यश्चारित्रशुद्धिहेतुरुपुष्यते, यदुक्तं તે ગુણોનું મૂળભૂત એટલે પ્રથમ કારણ ગુરૂ કુળ વાસ છે, એમ આચારાંગના પહેલાં સૂત્રમાં એટલે “સુર્ય મે આઉતેણે ભગવાય એવ મકખાય” એ વાક્યમાં કહેલું છે. અહીં ભાવાર્થ આ છે કે, શ્રીસુધર્મસ્વામી જંબુસ્વામીને કહેતા હતા કે, “ભગવાનની પાસે વસતા થકા મેં આગળ કહેવામાં આવનારી વાત સાંભળી”—આમ કહેવાને ભાવાર્થ એ છે કે, સર્વે ધમર્થીઓએ ગુરૂસેવા કરવી. જે માટે આમ છે, તે માટે ચારિત્રના ઈચ્છનાર પુરૂષે ગચ્છમાં વસવું. જે માટે ગચ્છમાં વસતાં આ રીતે ગુણો થાય છે. ગુરૂને પરિવાર તે ગ૭ કહેવાય છે. ત્યાં વસતાં થકાં ઘણી નિર્જરા કરી શકાય છે, તથા સારણ વગેરેના લીધે વિન્ય સચવાયાથી દોષને સ્વીકાર થતું નથી. જો કે કોઇને ભાવ જતા રહ્યા હોય, તો પણ તેને બીજા બચાવી રાખે છે. દાખલા તરીકે વાંસના ઝુંડમાં રહેલે કાપેલ વાંસ પણ જમીન પર પડી જતો નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ भाव साधु.. ૧૯૯ पिंडं असाहयंता-अचरित्ती इत्थ संसओ नत्थि । चारित्तमि असंते-सव्वा दिक्खा निरत्थिया ॥ १ ॥ तथा जिगसासणस्स मूलं-भिक्खायरिया जिणेहि पन्नता । इत्थ परितप्पमाणं-तं जाणम् मंदसद्धीयं ॥ २ ॥ पिंडविशुद्धिश्च बहूनां मध्ये वसतां दुःकरैव प्रतिभासते—इत्येकाकिनापि भूत्वासैव विधेया, किं ज्ञानादिलाभेन कार्य ? मूलभूतं चारित्रमेव पालनीय-मूलेरात्येव लाभचिंता जयायसीति. मैववोचः यतोहंत गुरुपारतंत्र्यवर्जितत्वात् द्वितीयसाध्वपेक्षाभावाल्लोभस्याति दुर्जयतरत्वात् क्षणे क्षणे परिवर्तमानपरिणामेनकाकिना पिंडविशुद्धिरेव नपालयितुं शक्यते, तथाचोक्तं [ पूर्व पक्ष. ] . કોઈ પૂછશે કે, આગમમાં તે યતિને આહાર શુદ્ધિ રાખવી, એજ તેના ચારિત્રની શુદ્ધિને હેતુ કહેલ છે. જે માટે કહેવું છે કે, પિડને શુદ્ધિ ન સાચવે, તે અચારિત્રીઓ છે, એમાં લારે શક નથી; અને ચારિત્ર ગયું, તો સઘળી દીક્ષા નિરર્થક છે ૧. વળી જિનોએ જિનશાસનનું મૂળ ભિક્ષાચજ વર્ણવી છે; માટે એમાં જે અકળાય, તેને મંદ શ્રદ્ધાવાન જાણવો ૨. હવે પિંડ વિશુદ્ધિ તો ઝાઝાઓમાં વસતાં મુશ્કેલીએજ સચવાય. માટે એકલા રહીને તેજ સાચવવી જોઈએ જ્ઞાનાદિક મેળવવાનું શું કામ છે ? મૂળભૂત ચારિત્રજ પાળવું. મૂળ હોય તેજ લાભની ચિંતા વધારાની છે. उत्तर. એમ ના બેલે. જે માટે એકલે ફરનાર ગુરૂને પરતંત્ર હેય નહિ, તેમ બીજા સાધુની અપેક્ષા પણ તેને હેય નહિ, અને લેભ તે અતિ દુર્જાય છે, તેથી ક્ષણે ક્ષણે " બદલતા પરિણામવાળા એકલા કરનારથી પિંડ વિશુદ્ધિજ પાળી ન શકાય." Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ------ - ---- एगागियस्स दोसा-इत्यी साणे तहेव पडिणीए, भिक्खविसोहिमहव्यय-तम्हा सबिइज्जए गमणं. તથા–“સ્ટિને સખ બિ”રૂટ્યા. ' तत स्तद्भावे कथं मूलभूतं चारित्रमेव पालनीय मिथ्यायुक्तं ? રા ય જાજા શુદ્ધાંજીનિા નિવારના રોrt सव्वजिणप्पडिकुठं-अणवत्था थेरकप्पभेओ य, एगो य सुयाउत्तो-विहणइ तवसंजमं अइरा.इति वचनात्तिभुवनभर्तुराज्ञाविराधकत्वान्न सुंदरतामास्कंदति. तथा વાહ સૂત્રઃ [મૃ૪] एयस्स परिच्चाया-सुटुंच्छाइवि न सुंदरं भणिय । कमाइवि परिसुद्ध-गुरुआणावत्तिणो बिति ॥ १२८ ॥ જે માટે કહેવું છે કે, એકાકિને અનેક દેષ લાગે છેસ્ત્રી ફસાવે, કૂતરા કરડે, દુશ્મન મારે, ભિક્ષાની વિશુદ્ધિ નહિ થાય, મહાવ્રત ભંગાય; માટે બીજા સાથે કરવું. વળી કહ્યું છે કે, એકલે ફરનાર એષણાને તોડે છે, ઈત્યાદિ. જ્યારે આમ છે, ત્યારે તમે કહ્યું કે, મૂળભૂત ચારિત્રજ પાળવું, એમ કેમ કહી શકાય? છતાં કદાચ કેઈ દઢ મનવાળે પુરૂષ એકલે રહી, શુદ્ધ આહારથી પણ પિતાને નિર્વાહ કરી શકે, તે પણ તે સર્વે જિનોએ એકાકિ વિહાર નિષે છે. તે કરતાં અનવસ્થા થાય, અને સ્થવિર ક૫માં ભંગાણ પડે. વળી એકલે હોવાથી શ્રતમાં ઉપગ રાખી વ, તે ઝટ તપ સંયમને બગાડે. આ વચનથી એકાકિ વિહાર કરનાર તીર્થકર આજ્ઞાને - વિરાધક ગણવાથી સારો નહિ કહેવાય. એજ વાત સૂત્રકાર કહે છે – મૂળ અર્થ. એને પરિત્યાગ કરી શુદ્ધ ભિક્ષા વગેરે કરે તે પણ તે સારી નથી કહેલી, અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદિ આધાર્મિ મળે, તે પણ તે પરિશુદ્ધજ કહેવાય છે. (૧૨૮) Page #215 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૨૦૧. [ 2 ] एतस्य गुरुकुलवासस्य परित्यागात्सर्वतोमोचनेन शुद्धोंछादि शुद्धभैक्षप्रमुख-मादिशब्दात् शुद्धोपाश्रयवस्त्रपात्रादिपरिग्रहः-न सुंदरं शोभनं. भणितं निगदितमागमज्ञैरित्युपस्कारः तथाच तदुक्तिः- . मुध्धुच्छाइसु जत्तो-गुरुकुलचागाइणे ह विनेओ। सबरससरक्खपिच्छत्थ-घायपायाछिवणतुल्लो ॥ अस्याव्याख्या. शुद्धोंछं निर्दोषभैक्षमादिशब्दात्कलहममत्वपरिहारे च यत्न उद्यमो गुरुकुलत्यागेना-पिशब्दात्सूत्रार्थहान्याग्लानादित्यागेन चेह जिनमते विज्ञेयो बोद्धव्यः कथंभूतइत्याह-शबरराजस्य सरजस्कस्य पिच्छार्थ पाते पादास्पर्शनतुल्यश्वरणासंघटनादेशकल्प इति. ટીકાને અ. એના એટલે ગુરૂકુળવાસના પરિત્યાગથી એટલે સર્વથા એને છોડી દેવાથી શુદ્ધ ભિક્ષા વગેરે કરે, આદિ શબ્દથી શુદ્ધ ઉપાશ્રય વસ્ત્રપાત્ર વગેરે લેવાં, તે આગમના જાણ પુરૂષેએ સારું નથી કહ્યું. જુવે આગમમાં આ રીતે કહેલ છે – ગુકુળ વગેરેને છોડીને શુદ્ધ ભિક્ષા કરવાનો યત્ન કરે, તે ઈહ શબર નામના રાજાએ ભગવાં વસ્ત્ર પહેરનાર પિતાના ગુરૂની મોરપીછ લૂંટવા માટે તેને પગે અડક્યા વગર મારી નાખવા ફરમાવ્યું તેના સરખો છે. આ ગાથાની વ્યાખ્યા. શુદ્ધ ઉછ એટલે નિર્દોષ ભિક્ષા. આદિ શબ્દથી કલહ તથા મમત્વ ત્યાગમાં જે યત્ન એટલે ઉદ્યમ છે, તે ગુરૂકુળના ત્યાગ કરી, તથા અપિ શબ્દથી સૂત્રાર્થમાં હાનિ પહોંચાડી, તથા ગ્લાનાદિકને પડતા મેલીને જે કરે, તે છતાં એટલે જૈન મતમાં કે કહેલ છે, તે કહે છે કે, શબર નામના રાજાએ તેના ભગવાંધારી ગુરૂની મોરપીછ લેવા માટે તેને મારી નાખવા ફરમાવતાં પગે નહિ અડકવાનું ફરમાન કર્યું, તેના સરખું છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - संविधानकसंपदायः पुनरयं. कचित्सांनवेशे शबराभिधानः सरजस्कभक्तो राजा बभूव तस्यैकदादर्शनार्थमुपरिधार्यमाणमयूरपतत्त्रछत्रो गुरुराजगाम. तं च कृतसन्मानोपविष्टं राजप्रियतमा तदातपत्रं चकच्चाकचिक्यमानानेकचंद्रकराजिराजितमवलोक्य कुतूहलातिरेकतस्तत् पार्थयितुमारेभे. तत्र च देशे मयूराभावाद्दुर्लभानि मयूरपिच्छानीत्यसावदित्स नुत्थाय स्वाश्रयमगमत्. ततोराज्ञी कृताभोजननिश्चया तदानयनाय राजानं प्रोत्साहयांचकार. ___राज्ञापि यदा पुनः पुनः प्रार्थितोपि गुरुस्तदातपत्रााण न ददाति तदा दुर्वारप्रेमग्रहव्यामोहितेन हठादेव गृहीत्वा नयत तानीत्यादिष्टाः पदातयः प्रत्यूचुः नासौ जीवन्नर्पयति प्रहारैश्वोपतिष्टते. ततो राजो वाच. दूरस्था एव तंबाणैरचेष्टं कृत्वा तानि गृह्णात समाददानाच मा क શબર રાજાની વાત આ રીતે ચાલે છે. કોઈક સંસ્થાનમાં શબર નામે રાજા હતા, તે સરજસ્ક (ભગવાં વસ્ત્ર પહેરનાર (બાવા)ને ભક્ત હતે. તેને ભેટવા માટે એક વેળા માથા પર મેરની પીંછીનું છત્ર ધરાવત ગુરુ તેને ત્યાં આવ્યો. તે સન્માન પામી છે, ત્યારે રાજાની રાણીએ તેના ચક્યતા ચાંદલાવાળું છત્ર જોઈને કુતૂહળના જોરથી તે માગવા માંડયું. પણ તે દેશમાં મોરે ન હેવાથી, મેરપીછો મળવી મુશ્કેલ હોવાથી, તે ગુરૂ તે દેવાની ઈચ્છા નહિ બતાવતાં, ઉઠીને પિતાના મુકામે આવ્યો. ત્યારે રાણી નહિ ખાવાની હઠ લઈ રાજાને ઉશ્કેરવા લાગી. " રાજાએ પણ જ્યારે વારંવાર માગ્યા છતાં તે ને આપવા લાગ્યો, ત્યારે સ્ત્રીના પ્રેમથી ઘેલા બનીને પિતાના સુભને ફરમાવ્યું કે, જે વાપરી લઈ આવે, ત્યારે તેઓ माल्या , Page #217 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. | ૨૭ ૨ષ્ણ थमपि गुरोः पादेन स्पर्श कृध्वं, यतो गुरोरवज्ञा महते पातकाय संपથત . .. याशोऽस्य शबरराजस्य गुरोविनाशं कारयतः पादस्पर्श च वारयतो विवेक-स्तादृशो गुरुकुलत्यागिनः शुद्धोंच्छादिलालसस्य साधोरपीતિમાં ___व्यतिरेकमाह-इह कर्मशब्देनाधाकर्मोच्यते-आदिशब्दादौदेशिकादि परिग्रहः-एतदोषदुष्टमप्याहारादि परिशुद्धनिर्दोष, आस्तां शुद्धोंच्छादि परिशुद्धमित्यपेरों-गुर्वाज्ञावर्तिन आराध्यादेशविधायिनो ब्रुवते प्रतिपादयंत्यागमतत्वविदः ___इय मत्रभावना-उत्सर्गपदे बहुतरकर्मनिबंधनत्वादल्पायुष्कताकारणत्वाचाधाकर्म महादोषदुष्टमेव तथाचाह प्रज्ञसौ. भगवानमुधर्मस्वामी.. - એ જીવ થકે આપે તેમ નથી, એ તો સામે ઘા મારે છે, ત્યારે રાજા બે કે, દૂર ઉભા રહી, તેને બાણોથી અષ્ટ કરીને તે લાવે, પણ યાદ રાખજો કે, તે લેતાં થમાં કઈ રીતે ગુરૂને પગથી નહિ અડકતા. કેમકે ગુરૂની અવજ્ઞા કથી મહા પાતક લાગે છે. આ રીતે સંવિધાનક છે. હવે કહાં ગુરૂને મરાવતા, અને પગથી અડકવાનું નિવારણ કરતાં આ શબરરાજાને જે વિવેક છે, તે જ ગુરૂકુળવાસને તજનાર, અને શુદ્ધ ભિક્ષા કરવા ઈચ્છા રાખનાર સાધુને વિવેક સમજ. વ્યતિરેક એટલે એથી ઉલટું કહે છે. અહીં કૌશબ્દ આધાકર્મ જાણવું. આદિ શબ્દથી ઐશિકાદિક દેષ લેવા, એ દેથી દૂષિત આહાર વગેરે પણ ગુરૂની આજ્ઞામાં વર્તનારને નિર્દોષ છે, ત્યારે શુદ્ધ ભિક્ષા વગેનું શું કહેવું, એમ આગમના જાણ કહે છે. એની ભાવના આ પ્રમાણે છેઃ– ઉત્સર્ગ માર્ગે આધાકર્મ ઘણું કર્મ બાંધવાનું, તથા અલ્પાયુપણાનું કારણ હેવાથી મહા ષવાળું જ છે. જે માટે ભગવતી સત્રમાં સુધમ સ્વામિએ નીચે મુજબ કહેલું છે..., Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, आहा म नं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणइ किं उवचिणइ ? गोयमा, आहाकंमं नं भुंजमाणे समणे निग्गंथे आउअवज्जाओ सत्त कम्मपगडीओ सिटिलबंधणबद्धाओ घणियबंधणवद्धाओ करे, इस्सकाल हिईयाओ दीहकालठिईयाओ करे, मंदाणुभावाओ तिव्वाणुभावाओ करे, अप्पप्परसगाओ बहुप्पएसगाओ करेइ, आउयं च णं कंमं सिय बंधइ, सिय नो बंधइ, असायावेयणिज्जं त ण कम्मं भुज्जो भुज्जो उवचिणइ, अणाइयं अणवग्गं दीहमद चाउरंतसंसारकंतारं अणुपरियहइ. २०४ से के भंते एवं वच्चर - आहाकंमं नं भुंजमाणे समणे निगंथे जाव अणुपरियइ ? गो. आहाकंमं नं भुंजमाणे समणे निगंथे आया धम्मं अइकम ( आयाइत्ति आत्मना धर्म श्रुतधर्म चारित्रधर्म चेति ) आयाए धर्म अइक्कममाणे पुढविकार्यं नावकखइ, आउकार्य नावखड़, ते कार्यं नावकखइ, बाउकार्य नावखर, वणस्सइकार्य नाव 27 આધાકર્મને ખાનાર શ્રમણ નિગ્રંથ શું ખાધે, શું કરે, શું એકઠું કરે, શું વધારે ? હે ગાતમ ! આધાકર્મને ખાનાર શ્રમણ નિગ્રંથ આયુ શિવાય બાકીની સાત કર્મ પ્રકૃતિએ ઢીલી બાંધી હાય, તે મજજીત કરે. ટુંકી સ્જિતની હોય, તે લાંબી સ્થિતિની કરે. મદ અનુભાવવાળી હોય, તે તીવ્ર અનુભાવવાળી કરે. અલ્પ પ્રદેશવાળી હોય, તેને ધણા પ્રદેશવાળી કરે, અને આવુ કર્મને વખતે બાંધે, વખતે નહિ પણ બાંધે, પણુ અસાતાવેદનીયને તો વારંવાર વધારતા રહે, તથા અનાદિ અનવગ્ર દીર્ધકાળવાળા ચાતુરત સ ંસાર કાંતારમાં ભટકતા રહે છે. हे पूज्य ! भेभ शा अरो हो हो ? गौतम ! आधा मानार श्रमगु निગ્રંથ પોતાના ધર્મને [ એટલે શ્રુત ધર્મ તથા ચારિત્ર ધર્મને ] અતિ ક્રમે છે, તેથી તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયની અપેક્ષા રાખતા નથી, અને વળી Page #219 -------------------------------------------------------------------------- ________________ माप साधु. ૨૦૫ पंखइ, तसकायं नावकंखइ,-जे सिंपियणं जीवाणं सरीरयाई आहार माहारेइ तेवि जीवे नावकंखइ-से एएणठेणं गोयमा एवं बुच्चइ आहाकंम भुंजमाणे जाव परियट्टइ. ( तथा ) कहं नं भंते जीवा अप्पाउयत्ताए कम्मे पकरंति ? गोयमा, पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता तहारूवं समणं वा माहणं वा अफासुएणं अगेसणिजेग असणयाणखाइमसाइमेणं पडिलाहिता भवइ-एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरिति [त्ति] . द्वितीयपदे पुनर्गाढग्लानादिकार्यासंस्तरणादिरूपे गच्छमध्यव्यवस्थितस्यगुर्वाज्ञावर्तिनोऽशठभावस्य साधोः पंचकपरिहाणिक्रमेण सर्वस्थाम्ना प्रयतमानस्यातुरदृष्टांतेनाधाकर्माद्यपि निर्दोष. __तथाचागपःसंथरणमि असुद्धं-दुहवि गिण्हंतदितया गहिंय, જે જીવોના શરીરને બનેલે આહાર વાપરે છે, તેમની પણ અપેક્ષા રાખતા નથી, તે કારણે એમ કહીએ છીએ. | ( વળી સ્થળાંતરે કહ્યું છે કે, હે પૂજ્ય ! જો અલ્પાયુપણું કેમ બાંધે છે ? ગતમ! જે પ્રાણઘાતી થાય, જુઠું બેલીને તેવા પ્રકારના શ્રમણ બ્રાહ્મણને અપ્રાશુક અને નેલણીય આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વહેરાવે, એ રીતે જ અલ્પાયુપણાનું કર્મ બાંધે છે, પણ અપવાદ માર્ગ એટલે બહુ માંદગી વગેરેના પ્રસંગે નહિ નભી શકે, ત્યારે ગચ્છમાં રહી ગુરૂના હુકમ પ્રમાણે વર્તી અશઠ ભાવ રાખી પંચક પરિહણિના ક્રમે કરી પૂરતા જોરથી યતના કરતા મુનિને આતુરના દ્રષ્ટાંત કરી, તે આધાકર્માદિક પણ निर्दोष छे. ने भाटे आगममा छ, નભી શકતું હોય, તે વેળા અશુદ્ધ છે, તે લેનાર ને દેનાર એ બંનેને અદિત Page #220 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. आउरदितेणं - तं चैव हि असंथरणे. तथा जा जयमाणस्स भवे - विराहणा सुत्तविहिसमग्गस्स, सा होइ निज्जरफला - अज्झप्पविसोहिजुत्तस्स (त्ति ) गुर्वाज्ञाकारिणो विशेषतः प्रशंसामाह॥ મૂરું ॥ ता घनो गुरुआणं-न मुयइ नाणाइगुणमणिनि हाणं । सुपसन्नमणो सययं - कर्यनुयं मणसि भावंतो ॥ १२९ ॥ ( ટા ) यस्माद्गुर्वाज्ञा गरीयसे गुणाय तस्माद्धेतोर्धन्योगुर्वाज्ञां न मुंचति કત્તા છે, પણુ અસ`સ્તરણુમાં એટલે જ્યારે નહિ નભી શકે, ત્યારે આતુરના દ્રષ્ટાંતે તેજ તિકત્તા ગણાય છે. વળી કહ્યું છે કે, સૂત્રની વિધિ પ્રમાણે યતના કરનાર, અને આત્મ વિશુદ્ધિ સાચવીને વર્તનારાને જે વિરાધના ાય છે, તે નિર્જરારૂપ મૂળ આપે છે. ગુરૂની આજ્ઞા માનનારની વિશેષે પ્રશંસા કરે છે. મળના અર્થ. તે માટે ધન્ય પુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મિની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતા નથી, પણ હંમેશાં આન ંદિત મન રાખે છે, અને પેાતાને કૃતજ્ઞ ભાવે છે. [ ૧૨૯ ] ટીકાના અર્થ. જે માટે ગુરૂની આજ્ઞા માટે પ્રાયદા કરે છે, તે માટે ધન્ય પુરૂષ ગુરૂની આ Page #221 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. २०७ मुवतिशयेन प्रसन्नमना निर्मलमानसो निष्टुरमपि शिक्षितो न कुप्यति-न कलुपयति चातःकरणं-न च वहति प्रद्वेषं स्मरन् . कुंतलदेवीज्ञातं, केवलं जं मे बुद्धाणुसासंति-सीएण फरूसेण षा, मम लाभुत्ति पेहाए-पय भो तं पडिस्सुणे. कथं ? सततमनवरतं कृतज्ञतामुपकाराविस्मृतिरूपां मनसि हृदये भावयन् व्यवस्थापयं-स्तद्यथा, टोलु ब्व दुलदुलंतो-अहयं विनाणनाण निलएण । देवु ब वंदणिज्जो-कओ म्हि गुरुमुत्तहारेण ॥ इत्थं भूत एव धन्यो भवति-धर्मधनात्वादिति. शरण ।। શાને છોડતું નથી, અને સુપ્રસન્ન મન એટલે અતિશય નિર્મળ મન રાખતા હોવાથી નિબુર રીતે ગુરૂએ શીખામણ આપતાં પણ ગુસ્સે થતો નથી, તથા અંતઃકરણને કલુષિત કરતું નથી, તેમજ કુતળદેવીને દ્રષ્ટાંત યાદ કરીને પ્રોષ વહેતો નથી, કિંતુ એમ વિચારે છે કે, સમજવાન ગુરૂ ઠંડા અથવા ગરમ વચનવડે જે કંઈ મને શીખામણ આપે છે, તે મારેજ લાભ જઈને આપે છે, એમ વિચારી તે પ્રયત્ન પૂર્વક સ્વીકારે છે. આ રીતે તે કહે છે કે, નિરંતર ઉપકાર નહિ વિસરવારૂપ કૃતજ્ઞતાને હદયમાં स्थापाने, ते भारीते : વિજ્ઞાન અને જ્ઞાનના ભંડાર ગુરુરૂપ વધારે પત્થરની માફક રખડતા મુજને દેવની માફક વદનીય કરેલ છે. આવે હય, તેજ ધર્મરૂપ ધનને લાયક હોવાથી ધન્ય ગણાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पूर्वसूचितं कुंतलदेवीज्ञातं पुनरिदं. अवणिपुर मत्थि अवणी - वरमहिला भालफलयतिलयं व । तत्थ निवो जिससू - पडुपयडपयाव जियसत्तू ॥ १ ॥ २०८ तस्सा सि पिया कुंतल - देवीनामा सहावकूरमणा । अन्नावि તેવો-મુમરેંગ સંતિ થાબો ॥ ૨ ॥ જાતિ તાઃ ૩નુંગ-લિંગसिंगाई कणयकलसाई | जिणनाहचेइयाई - नियएणं दविणजाएण || ३ || अह मच्छरभरभरिया - कुंतलदेवीवि सेसहितो । सविसेसं चेइहरं - हरगिरिधवलं करावेइ ॥ ४ ॥ तत्थ च्छेरयभूयं पूयं कारे गीयनहाई । વાયાવડ ગાયને–ભનો સખિય મામુઝે ॥ ૧॥ બન્નેત્તુ યકૃતિ— पूयं आनयाण घणघोसं । मुणिउं कुणइ पओसं - दूमिज्जइ तकहाए વિ ॥ ૬ ॥ પૂર્વે સૂચવેલ કુ ંતલદેવીનું ઉદાહરણ આ છે. પૃથ્વીરૂપ મહિલાના કપાળમાં તિલક સમાન અનપુર નામે એક નગર હતું. ત્યાં અતિ પ્રગટ પ્રતાપથીજ શત્રુઓને જીતનાર જિતશત્રુ નામે રાજા હતા. ( ૧ ) તેને કુંતલદેવી નામે સ્વભાવથીજ ક્રૂર મનવાળી એક રાણી હતી, તથા બીજી સારી મતિવાળી પણ ઘણી રાણીએ હતી. [૨] તે રાણીએ પોતાનાં દ્રવ્યથી ઉંચા ટુંકના જેવી શિખરવાળાં અને સેાનાનાં કળશવાળાં જિનમ ંદિરે કરાવ્યાં. [૩] ત્યારે મત્સરથી ભરાઇને કુંતલદેવીએ તેમનાથી વિશેષ શેશભાવાળુ હીમાચળ જેવું ધાળુ મંદિર કરાવ્યું. ( ૪ ) ત્યાં તે આશ્ચર્યકારક ગીત નૃત્ય કરાવતી, તથા સાંભળ્યાથી તુરત અચ પમાડનાર વાજા વગડાવતી. ( ૫ ) પણ તે ખીજાં મદિરામાં થતી પૂજા બ્લેઇ તથા વાજાને ગભીર અવાજ સાંભળી દ્રેષ ધારતી, અને તેની વાત સાંભળીને પણ દૂણાતી હતી. (૬) Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. २०५ सेस सवित्तीणं पुण-अकूरहिययाण जिणमयरयाण । परमत्थ चिं. तिगाणं-न होइ थेवो विहु पओसो ॥ ७ ॥ सुमहंतजलंतपओस-जलणजालालि दधम्मवणा । कुंतलदेवी कइया-रोगार्यकेहिं परिभूया ॥ ८॥ तो से निवेण धित्तुं-आभरणाईणि निययभंडारे । खित्ताई तओ धणियंसा पडिया अट्टझाणंमि ॥ ९॥ मरिऊण ऊणपुना-कूरा सा कुक्कुरी तहिं जाया । नियजिणभवणदुवारे-पुन्बब्भासेण चिठेइ ॥ १० ॥ कइयावि तत्थ पत्तो केवलनाणी नमेवि अह पुछो । अंतेउरीहिं भयवंकत्थ गया कुंतला मरिउं ? ॥ ११ ॥ __पभणइ गुरूवि तीसे-पओसकरणाइवइयरं सव्वं । जा संजाया मुणिया-धुणियामलदुलहसम्मत्ता ॥ १२ ॥ इय निसुणिऊण ताओगरुयं वेरग्ग मुन्वहंतीओ । परिसाइ उठ्ठियाए-गंतु जिमभवणदारंमि ॥ १३ ॥ पिच्छंति तयं सुरमं-परमं करुणारसं पवनाओ। बलिपूय પણ તેની બીજી શેકો અક્કર મનવાળી, જિન મતમાં રત અને પરમાર્થને વિ. ચારનારી હતી, તેમને લગારે પ્રદૈષ નહિ આવે. [૭] હવે ભારે જળતા પ્રષિરૂપ અગ્નિની જવાળાઓથી ધર્મરૂપ વનને બાળી નાખનાર કુંતલદેવી એક વેળા બહુ માંદી પડી. [૮] ત્યારે રાજાએ તેના દાગીના વગેરે લઇને પોતાના ભંડારમાં રાખ્યા, તેથી તે અતિશય આ ધ્યાનમાં પડી. ( ૯ ) બાદ તે ઓછાં પુણ્યવાળી કર રાણી મરણ પામીને ત્યાં કૂતરી થઈ, તે પૂર્વના અભ્યાસથી પોતાનાં બનાવેલાં જિન મંદિરના દરવાજાપર બેઠી રહતી. [ ૧૦ ] ત્યાં કોઈક વેળા કેવળજ્ઞાની પધાર્યા, તેમને નમીને અંતઃપુરની રાણીઓએ ५७यु , उ भगवन् ! कुंतला राणी भरीने यांग छे ? (११) ત્યારે ગુરૂએ પણ તેણીને પ્રષિ કરવા વગેરેને સર્વ વ્યતિકર કહીને કહ્યું કે, તે દુર્લભ નિર્મળ સમ્યકત્વને દૂર કરીને કૂતરી થઈ છે. [ ૧૨ ] એમ સાંભળીને તેઓ ભારે વૈરાગ્ય પામી પર્વદા ઉઠતાં જિન ભવનને દરવાજે જઈ તે કૂતરીને જોવા લાગી, એટલે તેમને બહુ કરૂણ આવી, તેથી તેણીઓએ તેના આગળ બળિ તથા પૂરી વગેરે २७ Page #224 -------------------------------------------------------------------------- ________________ २१० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. लियापमुहं-खिवंति तीए पुरो ताओ ॥ १४ ॥ पभणंति महाभागेधंमपराएवि जं तया तुमए । नय चत्तं कूरसं-तेण इमा दुग्गइ पत्ता ॥ १५ ॥ ता संपर्यपि एयं-वणं व अक्कूरभावजलणेण । दहिऊण कुणसु अपं-समभावजलेण संसित्तं ॥ १६ ॥ हे सरमे, दुहविरमे-जिणधमे माणसं निवेसेसु । चयसु सयावि पओसं-वहेसु हिययमि संतोसं ॥ १७ ॥ इच्चाइ ताण संभम-मसमं पिच्छिय गिराउ तह मुणिउं । मुणिया सा संभंता-पुणो पुणो चिंतइ किमेयं ? ॥ १८ ॥ बहुयं विचिंतयंती-जाई सुमरित्तु फुरियवेरग्गा । भुज्जो झुज्जो निदइ-पुब्बकडं दुकडं सर्व ॥ १९ ॥ सिद्धसमक्ख मणसणं-पडिवज्जिय पूरिउ नियय माउं । जाओ वेमाणिसुरो-लहिही परमं पयं कमसो ॥ २० ॥ एवं कुंतलदेव्याःप्रवेषजुषो निशम्य कटुकफलं । नामी. ( १३-१४ ) तेम। तेने वा साना, मोटर सायवाणी ! ते ते वेगा ધર્મમાં તત્પર થઈને પણ ક્રરપણું નહિ મેલ્યું, તેથી આ દુર્ગતિને તું પામી છે. [ ૧૫ ] માટે હજુ પણ એ દૂરપણને અદૂર ભાવરૂપ અગ્નિથી વનની માફક બાળીને પિતાને સમभा५३५ पाथा सियित ४२. [१६] હે કૂતરી ! દુઃખને ટાળનાર જિન ધર્મમાં મન રાખ. હમેશાં પ્રવને મુક, અને હૃદયમાં સતિષ રાખ [ ૧૭ ] આ વગેરે તેમની ભારે ઉતાવળ જે, તથા વાણી સાંભળીને તે કૂતરી ભડકીને વારંવાર ચિંતવવા લાગી કે, આ શું છે? [ ૧૮ ] તે ઘણું વિચારતાં વિચારતાં જાતિ સ્મરણ પામી, તેથી વૈરાગ્ય સ્પરતાં સઘળાં પૂર્વત દુષ્કતને વારંવાર નિંદવા લાગી. (૧૯) બાદ તેણી સિદ્ધની સાખે અણસણ લઈ આયુ પૂરું કરી વૈમાનિક દેવપણું પામી, અને ક્રમે કરી મુક્તિએ જશે. [ ૨૦ ] એ રીતે પ્રદેશ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૨૧૧ भव्या भवभयभीताःप्रसन्नमनसो भवत सततं ॥ २१ ॥ છે રૂતિ કુંતવાત છે आह-कि योपि सोपि गुरुर्गुणसंपत्तये सेवनीय आहोश्वित् कश्विविशिष्ट एवेति प्रश्ने प्रतिवचनमाह. गुणवं च इमो सुत्ते-जहत्यगुरुसहभायणं इहो । गुणसंपया दरिहो-जहुत्तफलदायगो न. मओ ॥ १३० ॥ - (21) च शब्दस्यावधारणार्थत्वाद्गुणवानेव गुणगणालंकृत एवायमिति । ધરનાર કુંતલદેવીને થએલું કડવું ફળ સાંભળી, હે ભવ્ય ! તમે સંસારના ભયથી કરીને નિરંતર પ્રસન્ન મન રાખો. આ રીતે કુંતલટવીનું ઉદાહરણ છે. કોઈ પૂછશે કે, શું જે તે ગુરૂ ગુણ સંપત્તિ માટે સેવ કે કોઈ વિશિષ્ટ ગુરૂ સેવ ? એને જવાબ કહે છે. મળનો અર્થ સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણેલ છે; બાકી ગુણમાં દરિદ્ર હોય, તે યક્ત ફળને દેનાર નથી ગણ્યા. [ ૧૩૦ ] ટીકાને અર્થ ચ શબ્દ અવધારણા હેવાથી ગુણગણુથી અલંકૃતજ ગુરૂ સત્રમાં એટલે સિદ્ધાં– Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, गुरुः सूत्रे सिद्धांते यथार्थ सान्वयो गुरुशब्दस्तस्य भाजनमाधार इष्टो - મિત્રેત-સ્તથાદિ. પુરોચ— ૧૨ धम्मन्नू धम्मकत्ता य सया धम्मपरायणो । सत्ताणं धम्मसत्थस्स - देसओ भन्नए गुरू || इत्यन्वयः -- स च श्रुतधर्मोपदेशकस्य चारित्रधर्मविधायकस्य संविन गीतार्थगुरोरेव युज्यते. तस्य च गुणाः प्राधान्येन— वयछकं कायछकं२ - अकप्पो१३ गिहिभायणं १४ । पलियंक५ निसिज्जाणं २६- सिणा १७ सोभवज्जणं८ ॥ इत्यष्टादश - एभिर्विना गुरुत्वाभाव एव तंतुभिर्विना पटाभाववत्, तथाचोक्तं श्री शय्यं भवसूरिपादैः તમાં યથાર્થ એટલે અન્વયવાળા ગુરૂ શબ્દનું ભાજન, એટલે આધાર સ્વીકારેલ છે. તે આ રીતે કેઃ— ધર્મને જાણુ, ધર્મને કરનાર હમેશાં ધર્મમાં તત્પર રહેનાર, અને જીવાને ધર્મ શાસ્ત્રના ઉપદેશ દેનાર હોય, તે ગુરૂ કહેવાય. એમ ગુરૂ શબ્દના અન્વયાર્ચ છે, તે અન્વ યાર્ચ શ્રુત ધર્મના ઉપદેશક, અને ચારિત્ર ધર્મના વિધાયક સવિગ્ન ગીતાર્થ ગુરૂત્તેજ લાગુ પડી શકે છે. તે ગુરૂના મુખ્યત્વે કરીને નીચેના અઢાર ગુણ છે:—— છ વ્રત, છકાયની રક્ષા, અને અકલ્પ— ગૃહિ ભાજન~~ પલ ક— નિષદ્યા—— સ્નાન અને શોભા એ છ બાબતને ત્યાગ. એ અઢાર મુખ્ય ગુણો વિના ગુરૂપણાને અભાવજ જાણવા. જેમ તાંતણાએ વગર પટ [ વસ્ત્ર ]ના અભાવ રહે છે, તેમ અને એજ રીતે શ્રી શય્ય'ભવસૂરિ મહારાજે કહેલું છે કેઃ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. २13 दस अट्ठय ठाणाइ-जाई बालो वरज्झई । तत्थ अन्नयरे ठाणे-निग्गंथत्ताउ भस्सई ॥ ( इति ) शेषास्तुपडिरूवो तेयस्सी-जुग्गपहाणागमो महुरवको । गंभीरो धीमंतो-उवएसपरो य आयरिओ ॥ १ ॥ अपरिस्सावि सोमो-संगहसीलो अभिग्गहमई य । अविकत्थणो अचवलो-पसंतहियओ गुरू होइ ॥ २ ॥ इत्यादयो-" देसकुलजाइरुवी " —त्यादयो विशेषगुणा-स्ते कादाचित्काः-पटस्य रक्तत्वादिवत्. तत्रेह प्रधानगुणैर्युक्तो गुणवानभिप्रेतःकार्यसाधकत्वात्. सत्सु तेषु शेषगुणसंप्रयोगोपि वरीयानेवेति. विपर्यये पुनः किंस्यादित्याह-गुणसंपदा सद्गुणविभूत्याकरणभूतया દશ અને આઠ એટલે અ ર સ્થાનોમાં જે કોઈને બાળ પુરૂષ વિરાધે, તે તે સ્થાનમાં નિગ્રંથપણાથી ભ્રષ્ટ થાય. બાકીના ગુણો જેવા કે, प्रति३५ ( ३५वा ), तेथी , युगप्रधानाम, मथुपाय, नीर, घामान , ने उपशमा तत्५२ होय, ते पायार्थ पो. तथा अपरिश्रावी, सौम्य, संग्रहशा, अमिडना भतिवाणी, अविश्त्यन, अय५, अने प्रशांत यवान होय, ते २३ वाय. [ ૧-૨ ] ઇત્યાદિક તેમજ દેશકુળ જાતિરૂપ વગેરે એ બધા વિશેષ ગુણ છે, અને તે કાદાચિક અનિયમિત ] છે, પટની રક્તતા માફક. તેથી હાં પ્રધાન ગુણવડે જે યુક્ત હેય, તે ગુણવાન લે; કેમકે તે ગુણોથી કામ ચાલે છે. અને તેઓની સાથે શેષ ગુણો जाय, तो पधारे सा३ 2. એથી વિપર્યયમાં શું થાય તે કહે છે–ગુણસંપદા એટલે સગુણપ દિથી Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ दरिद्रो दुर्गतो यथोक्तं गुरुसंप्रयोगे फलंतस्यदायकः संपादयिता न मतो नैव संमतो जिनप्रवचनवेदिना,-मतो न निर्गुणो गुरुः सेवनीय इति. ननु सांप्रतं कालानुभावादेव दुर्लभा सर्वगुणसंपद्-यतः कोपि कुतोपि केनापि गुणेनहीनोप्यन्येनाधिक इति तारतम्यभेदेनानेकधा गुरवउपलभ्यते, ततस्तेषु के गुरुमाश्रयामहे, कं वानेति दोलायमानमानसानामस्माकं किमुचितमिति शिष्येण सप्रणयं पृष्टांगुरुराह. મુર્ણ मूलगुणसंपउत्तो-न दोसलवजोगओ इमो हेओ । महुरोवकमा पुण–पवत्तियव्वो जहुत्तमि ॥ १३१ ।। જે દરિદ્ર હેય, તેને ગુના સંપ્રયોગના યક્ત ફળને સંપાદક જિનાગમના જાણુ પુરૂષોએ બિલકુલ નથી માન્ય, માટે નિર્ગુણ ગુરૂ સેવે નહિ. કોઈ પૂછશે કે, હમણાં કાળના પ્રતાપથી સર્વ ગુણની સંપ મળવી દુર્લભ છે, જે માટે કઈ પુરૂષ કોઈ કારણે કોઈક ગુણમાં હીન હેય છે, તે બીજા ગુણમાં અધિક હોય છે, એમ તરતમ ભેટે કરી અનેક પ્રકારના ગુરૂઓ રહેલા છે. તેથી તેઓમાં કેને ગુરૂ તરીકે સેવ, અને કોને નહિ, એ બાબતમાં અમારું મન દેલાય છે, માટે અમારે શું કરવું ? એમ શિષ્ય પ્રીતિપૂર્વક પૂછતાં ગુરૂ કહે છે. . મૂળને અર્થ મૂળગુણથી સહિત ગુરૂ દષિલવના ગે છોડવા લાયક નથી. તેને તે મીઠી રીતે યકત ગુણેમાં ચડાવ. (૧૩૨) Page #229 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ( ટીજા ) मूलगुणा: पंचमहाव्रतानि व्रतषट्ककायषट्कादयोवा तैः सम्यक् सद्बोधप्रधानं प्रकर्षेणोद्यमातिशयेन युक्तोन्वितो मूलगुणसंप्रयुक्तो गुरुरिति प्रकृतत्वात्संबध्यते न दोषाणामाशुकोपिल – वचनापाटव- मंदता-मनाकू प्रमादिताप्रभृतीनां लवालेशा दोषलवास्तद्योगात्तत्संबंधादयं गुरुर्देयः परिસા તથાનામઃ यावि मंदि ति गुरुं विइत्ता - डहरे इमे अप्पसुयत्ति नच्चा 1 हालंति मिच्छं पडिवज्जमाणा - कुणंति आसायण ते गुरूणं ॥ पग मंदावि इवंति एगे - डहरावि जे सुयबुद्धोववेया । आयारमंता गुणसुट्ठियप्पा - जे हीलिया सिहिरिव भासकुज्जा ॥ - ૨૧૫ ટીકાને અર્થે. - મૂળગુણ તે પાંચ મહાવ્રત અથવા છ વ્રત. છકાય વગેરે. તેવર્ડ કરીને સમ્યક્ એટલે સદ્ભાષપૂર્વક પ્રકર્ષે કરી એટલે અતિશય ઉદ્યમવાન્ન થઇને જે યુક્ત હેાય, તે મૂળગુણ પ્રયુક્ત ગુરૂ, આશુકૅપિત્ત્ર ( જલદી ગુસ્સે થવું ), વચનાપાટવ [ ખેલવામાં ખેંચાવું], મંદતા, મનાપ્રમાદિતા [ જરાક પ્રમાદિપણું ] વગેરે દોષોના લવાના યાગથી હેય એટલે ખેડવા લાયક નથી. જે માટે આગમમાં આ રીતે કહેલ છે: જેએ ગુરૂને મૌંદ, ડાસો કે ચેડુ' ભલે જાણીને હીલે છે, તે મિથ્યાત્વમાં પડી ગુરૂની આશાતના કરે છે. કેમકે કેટલાક સ્વભાવે કરીનેજ મંદ પ્રકૃતિના હાય છે, વળી ડાસા થયા છતાં પણ તે શ્રુતની બુદ્ધિથી યુક્ત છે, તથા [ થાડું ભણેલા છતાં પણ ] આચારવાન્ અને ગુણમાં સુસ્થિત રહેલા છે, માટે તેમને હીલતાં તે અગ્નિ માક્ક ભસ્મ કરે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ जेयावि नागं डहरंति नचा-आसायए से 'अहियाय होइ । एवायरियं पिहु हीलयंतो-नियर्छई जाइपहं खु मंदे ॥ गुरुगुणरहिओ य इह-दव्यो मूलगुण विउत्तो जो । नहु गुगमित्तविहूण ति-चंडरुद्दो उदाहरणं ॥ इत्यागमवचनान्यनुसृत्य मूलगुणशुद्धो गुरुर्नमोक्तव्यः कदाचित् किंचित्प्रमादवांस्तु-मधुरोपक्रम इति तृतीयार्थे पंचमीततो मधुरोपक्रमेण सुखदोपायेन प्रियवचनांजलिप्रणामपूर्वक-" मनुपकृतपरहितरतैर्भवद्भिः सुष्टु वयं मोचिता गृहवासपाशात्-तदिदानीमुत्तरोत्तरमार्गप्रवर्त्तनेन निस्तारयतास्माभीमभवकांतारा "-दित्यादिप्रोत्साहनेन पुनर्भूयोपि प्रवर्तयितव्यो यथोक्तमार्गानुसारिण्यनुष्टाने इति. किमित्येवमुपदिश्यत इत्याह. . જેઓ નાગને બુટ્ટો થય જીણી છંછેડે, તે તેમને અહિત ભણી થઈ પડે છે, તેમ આચાર્યને હીલતાં પણ મંદ જનો જન્મમાર્ગમાં પડે છે. ઈહાં ગુરૂ ગુણ રહિત તે જે મૂળ ગુણોથી રહિત હેય તે જાણવે, બાકી કોઈક ગુણથી હીન હોય ને નહિ ગણાય. ઈહ ચંડરૂદ્ર આચાર્યનું ઉદાહરણ છે. આ રીતનાં આગમનાં વચનને અનુસરી જે મૂળગુણશુદ્ધ ગુરૂ હોય તે નહિ છે . બાકી કેઈ વેળા ગુરૂ કાંઈક પ્રમાદી જણાય, તો મધુર ઉપક્રમથી એટલે સુખકર ઉપાયથી અર્થાત અંજલિ જેડી પ્રણામ કરીને પ્રિયવચન બોલવા કે—“ વિના ઉપકારે પરહિત કરનાર તમેએ અમને ઘરવાસના પાશમાંથી છટા ક એ બહુ સારું કર્યું, માટે હવે ઉત્તરોત્તર આકરે માર્ગ પ્રવર્તાવી, આ ભયંકર ભવકાંતારથી અમને પાર પમાડ”— એમ ઉત્તેજિત કરીને તેને ફરીને યક્ત માર્ગનુસારિ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવો. એમ કેમ કહે છે તેનું કારણ કહે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ( મૂર્છા) पत्तो सुसीससद्दो- एव कुणतेण पंथगेणावि । गाढप्पमाइणोवि - सेलगसूरिस्स सीसेण ॥ १३२ ॥ B ૨૧૭ ( ટીજા ) प्राप्तो लब्धः सुशिष्य इतिशब्दो विशेषणमेवं गुरोर्भूयोपि चारित्रे प्रवृत्ति कारयता पंथकेन पंथकनाम्ना सचिवपुंगवसाधुना - पिशब्दादन्यैरपि तथाविधैर्यतोभाणि— सीइज्ज कयावि गुरू- तंपि सुसीसा सुनिउणमहुरेहिं, मग्गे वंति पुणरवि-जह सेलगपंथगो नायं. तमेव विशिनष्टि - गाढप्रमादिनोप्यतिशयशैथिल्यवतोपि शैलकसूरेः शिष्येणेति व्यक्तमेवेति गाथाक्षरार्थो - भावार्थः कथानकादवसेयः. મળને અર્થ. ગાઢ પ્રમાદિ શૈલકસૂરિના શિષ્ય પથકે પણ એમ કરતાં થકાં સુશિષ્ય શબ્દનો ઇલકાબ મેળવ્યા. [ ૧૩૨ ] ટીકાના અર્થ. પ્રાપ્ત કર્યું એટલે મેળવ્યા સુશિષ્ય એવા શબ્દ એટલે વિશેષણ——તે એવી રીતે એટલે કરીને પણ ચારિત્રમાં પ્રવૃત્તિ કરાવતાં પથકે એટલે પથક નામના મત્રિપુગવ સાધુએ પણ—અપ શબ્દથી તેના જેવા ખીજાએ પણ તે વિશેષણુ મેળવ્યું. જે માટે કહેલુ` છે કેઃ— જો કદાપિ ગુરૂ સીદાય તે તેને પણ સુશિષ્યો યુક્તિવાળા મધુર વચનેથી પુરીને માર્ગમાં આણે છે. હાં શૈલક અને પંથકનું ઉદાહરણ છે. તેનું જ વિશેષણ આપે છે—ગાઢ પ્રમાદિ એટલે અતિશય શિથિલ શૈલકસૂરિના તે શિષ્ય હતા. આ રીતે ગાથાને અક્ષરાર્થ છે,ભાવાર્થ કથાનકપરથી જાણવા. ૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ २१८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तच्चदं. कविकुलकलाविकलियं-सेलगपुर मत्थि सेलसिहरंव । तत्थ प्पयावसियकित्ति-सेलओ सेलओ राया ॥ १ ॥ सद्धम्मकम्मवाज्जिय-छउमा पउमावई पिया तस्स । सन्नीइनागवल्लीइ-मंडवो मडगो पुत्तो ॥ २ ॥ चउसुद्धबुद्धिसंसिद्धि-पंथगा पंथगाइणो आसि । रजभरधरणसज्जा-सुमंतिणो पंचसयसंखा ॥ ३ ॥ थापच्चासुयगणहर-समीवपडिवनसुद्धगिहिधमो । सेलगराया रज्जं-तिबग्गसारं चिरं कुणइ ॥ ४ ॥ अन्नदिणे थावच्चा-सुयपहुपयवत्तियगुरुसभीवे । पंचहि मंतिसहि-पंथगपमुहेहि परियरिओ ॥ ५ ॥ मड्डगपुत्ते रज-उपिऊणं गिण्हए वयं राया । इक्कारस अंगाई-अहिन्जिओ वज्जियावज्जो ॥ ६ ॥ पंथगपमुहाण तओपंचमुणिसयाणनायगो ठविओ। मुयमुणिवरेण सेलग-रायरिसी जिणसमयविहिणा ॥ ७ ॥ શકિપંથકનું કથાનક આ છે. પર્વતના શિખર મારક કવિ કુળરૂપ કલાપિ (મોરો )થી કલિત શૈલપુર નામે નગર હતું. ત્યાં પ્રતાપ અને સ્વચ્છ કીર્તિને શેલ [ પહાડ ] સમાન શિક્ષક નામે રાજા હતું. [ 1 ] તેની સદ્ધર્મના કામમાં નિષ્કપટ પદ્માવતી નામે રાણી હતી, અને સન્નીતિરૂપ नागपेसाना समान भ नामे पुत्र हतो. [२] તેના પંથક વગેરે પાંચ મત્રિ હતા, તેઓ ચારે શુદ્ધ બુદ્ધિની સંસિદ્ધિના પંથ સમાન હતા, અને તેથી રાજ્યભાર ઉપાડવામાં તમતૈયાર રહેતા. [ ૩ ] તે શૈલક રાજા થાવસ્યાકુમાર આચાર્યના પાસેથી ગૃહિધર્મ સ્વીકારીને ચિરકાળ ત્રિવર્ગ સાધી રાજ્ય કરે. [૪] બાદ એક વેળા થાવચ્ચકુમાર પ્રભુના પદવર્તિ શુક ગુરૂના પાસે પંથક વગેરા પાંચસો મંત્રિઓથી પર ધકો મચ્છુક પુત્રને રાજ્ય આપી દીક્ષા લઈ પાપ ટાળી અગ્યાર અંગ શીખ્યો. [ ૫-૬ ] ત્યારે શુક મુનીશ્વરે જિન સમયની વિધિથી તેને પંથક વગેરે पायसे भुनियानी नाय २थाप्यो. (७) Page #233 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. २१० मुयसूरी उ महप्पा-समए आहारवज्जणं काउं । सिरिविमलासहरिसिहरे-सहस्ससहिओ सिचं पचो ॥ ८ ॥ अह सेलगरायरिसि-अणुचियभत्ताइभोगदोसेण । दाहनराईतविओ-समागओ सेलगपुरंमि ॥ ९ ॥ उज्जाणंमि पसत्थे-मुभूमिमार्गमि तं समोसरियं । सोऊण पहिष्ठमणोविणिग्गओ मड्ड ओ राया ॥ १० ॥ कयवंदणाइकिच्चो-सरीरवत्तं वियाणिउं गुरुणो । विनवइ एह भंते-मम गेहे जाणसालासु ॥ ११ ॥ भत्तोसहाइएहि-अहापंवत्तेहिं तत्थ तुम्हाणं । कारेमि जेण किरियं-धम्मसरीरस्स रक्खडा ॥ १२ ॥ तथाचोक्तं. शरीरंधर्मसंयुक्त-रक्षणीयं प्रयत्नतः । शरीराच्छ्वते धर्मः-पर्वतात्सलिलं यथा ॥ १३ ॥ परिवन मिणं गुरुणा-पारद्धा तत्थ उत्तमा किरिया। निद्धमहुराइएहिं-आहारोहिं मुविज्जेहिं ॥ १४ ॥ विज्जाण कुसलयाए-पत्थोसहपाणगाइधुक्लामा । थेवदियहहिं एसो-आओ निरुओ બાદ મહાત્મા શુસૂરિ સમય આવતાં આહાર ત્યાગ કરીને શ્રી વિમલાચળ પર એક હજાર મુનિઓ સાથે મુક્તિએ પહોંચ્યા. [ ૮ ] હવે શેલકરાજર્ષિ અનુચિત આહાર વગેરે વાપરવાના દોષથી દાહજવરથી તપીને શૈલપુરમાં આવ્યો. [૯] ત્યાં પ્રશસ્ત ઉદ્યાનમાં સારા ભૂમિ ભાગમાં તેને સમોસલે સાંભળીને હર્ષથી મડ઼કરાજા તેને વાંદવા નીકળ્યો. ( ૧૦ ) તે તેને વંદન વગેરે કરી શરીરની વાત જાણીને વીનવવા લાગ્યો કે, હે પૂજ્ય! મારા ઘરે યાનશાળામાં પધારે, કે જેથી હું જોઈશ આહાર, પાણી તથા અષધોથી તમારા ધર્મ શરીરની રક્ષા માટે ચિકિત્સા કરાવી શકે. (૧૧-૧૨ ) જે માટે કહેલું છે કે, ધર્મ સહિત શરીરને સંભાળવી રાખવું, કેમકે પર્વતથી જેમ પાણી ઝરે છે, તેમ શરીરથી ધર્મ ઝરે છે. (૧૩) ગુરૂએ તે વાત માન્ય રાખી, એટલે સારા ઉદ્યાએ સ્નિગ્ધ મધુરાદિક આહારથી ઉત્તમ ચિકિત્સા શરૂ કરી. [૧૪] જેની કુશળતાથી તથા પથ, ઔષધ, પાણી સરખી રીતે મળી શકવાથી છેક દિવસમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ २२० શ્રી ધર્મ રતન પ્રકરણ - य बलवं च ॥ १५ ॥ नवरं सिणेहपेसल-आहाराईसु मुच्छिओ धणियं । सुहसीलयं पवनो-निच्छइ गामंतरविहारं ॥ १६ ॥ बहुसोवि भणिज्जतो-विरमइ नो जाव सो पमायाओ । ताहे पंथगवज्जा-मुणिणो मंतंति एगत्थ ॥ १७ ॥ कम्माई नूण घण चिक्कणाई कुडिलाई वज्जसाराइ । नाणढ यंपि पुरिसं-पंथाओ उप्पहं निति ॥ १८ ॥ नाऊण सुयवलेण-करयलमुत्ताहलं व सुवणयलं । अहह निवडंति केविहु-ओपिच्छह कम्मबलियत्तं ॥ १९ ॥ मुचूण रायरिदि अक्खत्थी ताव एस पव्वइओं । संपइ अइप्पमाया-विम्हरियपओयणो जाओ ॥ २० ॥ काले न देइ मुत्तं-अत्यं न कहेइ पुच्छमाणाणं । आवस्सगाइ तत्ति-मुत्तुं बहुमन्नए निई ॥२१॥ सारणवारणपडिचोयणाइ न मणंपि देइ गच्छस्स । नय सारणाइरहिएगच्छे वासो खणंपि खमो ॥ २२ ॥ તે નિરોગી અને બળવાન થયું. [ ૧૫ ] પરંતુ તે ચિકાશદાર આહાર વગેરેમાં ખુબ મછિત થઈ સુખશીળ થઈ પડે, અને પ્રામાંતરના વિહાર કરવા તૈયાર થયે નહિ. [૧૬] તેને ઘણી વાર કહેતાં, પણ તે પ્રમાદથી વિરમે નહિ, ત્યારે પંથક શિવાય બાકીના મુ| मिया मे४॥ २४, या प्रमाणे विया२९॥ ४२५॥ साया. [ १७ ] કમ ઘણું ચીકણું, વાંકાં અને વજ જેવાં સખત હોય, તે ખરેખર જ્ઞાનવંત પુરૂષને પણ ઉન્માર્ગે દેરે છે. [ ૧૮ ] કર્મોનું બળવાપણું જુઓ કે, શ્રુતના બળે કરી હથેળીમાં રહેલાં મેતી માફિક જગતને જાણતાં થકાં, પણ તેમાં પડે છે. [ ૧૮ ] રાગ જઋદ્ધિ છેડી મેક્ષાર્થી થઈ, એ પ્રજિત થયો છે, છતાં હમણાં અતિ પ્રમાદથી તે પ્રયોજનને વિસરી ગયા છે. [ ૨૦ ] એ સૂત્રના અવસરે સૂત્ર નથી આપતા. પૂછનારાઓને અર્થ નથી કહેતો, અને આવશ્યકાદિકની ચિંતા મેલી ઉધને વધુ પસંદ કરે છે. [ ૨૧ ] તેમજ ગચ્છને સારણ, વારણ, પ્રતિ મેદના વગેરે જરા પણ કહેતા નથી, માટે સારણ रिहत 9 क्षगुमर रहे युग ना. ( २२) Page #235 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૨૨૧ તયાયામઃ नहि नत्थि सारणा वारणा य पडिचोयणा य गच्छमि । सो उ अगच्छो गच्छो- संजमकामीहि मुत्तव्वो || २३ || उबगारी य दढ़ मिमोअम्हाणं धम्मचरणहे उत्ता । मुत्तुं वित्तुं च इमं - जुत्तत्ति फुडं न याणामो ॥ २४ ॥ अहवा किं अम्हाणं कारणरहिएण नीयवासेण । गुरुणो वेयावच्चे-पंथगसाहुं निरंजिता ॥ २५ ॥ एयंचि पुच्छित्ता - विहरामो उज्जयावयं सव्वे | कालहरणंपि कीरइ-जा वेयइ एस अप्पाणं ॥ २६ ॥ सामत्थिऊण एवं पंथगसाहुं ठवित्तु गुरुपासे । ते सव्वेविहु मुणिणोઅન્ય મુદ્દે વિવુ ॥ ૨૭ ॥ पंथगणीवि गुरुणो-वेयावच्चं जहोचियं कुणइ । असवतजोगजुશો—પયા અનં ૬ નિક્રિષિ ॥ ૨૮ ॥ દરિયપાત્રમાસે મૂतूण निद्धमहुराई । परिहरियसयलकिच्चो -सुत्तो नीसह सव्वंगो ॥ २९ ॥ જે માટે આગમમાં કહ્યું છે કે, જ્યાં સારણા, વારણા, અને પ્રતિમેાદના ન હોય, તે ગચ્છને અગચ્છ ગણી સયાર્થિઓએ છેડી દેવા. ( ૨૩ ) તેમ આ આપણા ધર્માચરણના હેતુ હાવાથી ઘણા ઉપકારી છે, માટે એને છેોડવુ કે, પકડી રહેવું યુક્ત છે, તે આપણે સ્પ ષ્ટપણે જાણી શકતા નથી. ( ૨૪ ) અથવા કારણ વિના નિત્ય વાસ કરવાનું આપણને શું કામ છે ? માટે એ ગુરૂના વેયાવચ્ચ સારૂ પંથક સાધુને છઠ્ઠાં રાખી, અને એની રજા લઇ આપણે બધા ઉદ્યત થઇ વિચરીએ, અને જ્યાં સુધી એ પેાતાને ઓળખે, ત્યાં લગણ કાળ હરણ કરવું ઘટે છે. ( ૨૫-૨૬ ) એમ વિચારી પ્થક સાધુને ગુરૂ પાસે મેલી, તે સર્વે મુનિએ અન્ય સ્થળે સુખ સાથે વિચરવા લાગ્યા. [ ૨૭ ] હવે પંથક મુનિ પણ ગુરૂનુ યથેાચિત વેયાવચ્ચ કરū, તથા ઉત્તમ યોગમાં યુક્ત રહી પેાતાની ક્રિયા પણ હમેશ પરીપૂર્ણ રીતે કરતા રહેતા. (૨૮ ) બાદ કાર્તિક ચોમાસાના દિને આચાર્ય સ્નિગ્ધ મધુર ખાઇને સંધળાં કામ હોડી સર્વાગે લાં થઇને તા. ( ૨૯ ) એવામાં આવશ્યક કરતાં ખામણા નિમિત્તે પંથક સાધુ વિનય નીતિમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. आवस्सगं कुणंता-पंथगसाहूवि खामणनिमित्तं । सीसेण तस्स पाए-आघट्टइ विणयनयनिउणो ॥ ३० ॥ तो कुविओ रायरिसि-जंपइ को एस अज्ज निल्लज्जो । पाए आघतो-निहानिग्घे मह पयट्टो ? ॥ ३१ ॥ रुठं दटुं सूरि-महुरगिरं पंथगो इय भणेइ । चाउम्मासियखामण-कए मए दूमिया तुजवे ।। ३२ ।। ता एगं अवराह-खमह न काहामि एरिसं बीयं । हुंति खमासीलच्चिय उत्तमपुरिसा जओ लोए ॥ ३३ ॥ इय पंथगमुणिवयणं-आयन्नतस्स तस्स सरिस्स । सूरुग्गमे तमंपिव-अन्नाणं दूर मोसरियं ।। ३४ ॥ बहुसो निंदिय अप्पं-सविसेस जायसंजमज्जोओ । खामेइ पंथगमुर्णिपुणो पुणो सुद्धपरिणामो ॥ ३५ ॥ बीयदिणे मड्डगनिव-मापुच्छिय दोवि सेलगपुराओ । निक्खंता पारद्धा-उग्गविहारेण विहरेउं ॥ ३६ ॥ अवगय तव्वुत्ता-संपता सेसमंतिमुणिणोवि । विहरिय चिरं मुविहिणाआरूढा पुंडरीयगिरिं ॥ ३७ ॥ નિપુણ હેઈ માથાવડે તેના પગે અડો. [ ૩૦ ] ત્યારે રાજર્ષિ ગુસ્સે થઈ બોલ્યો કે, આજે આ કોણ નિર્લજ મારા પગે અડકી મારી ઉંઘમાં ખલલ કરવા તૈયાર થયો છે ? [ ૩૧ ] ત્યારે સૂરિને ગુસ્સે થએલ જોઈ મધુર વાણીથી પંથક બેલ્યો કે, માસી भाभय ४२५॥ भाटे में तभने एमव्या छे. (३२) માટે એક અપરાધ માફ કરો, ફરીને એવું નહિ કરું, કેમકે જગતમાં ઉત્તમ પુર રૂષે ક્ષમા શીળજ હેય છે. (૩૩) એમ પંથક મુનિનું વચન સાંભળતાં, તે સરિને સૂર્ય ઉગતાં અંધારું નાશે, તેમ અજ્ઞાન દૂર નાઠું. [ ૩૪] હવે તે પિતાને બહુબહુ નિંદી વિશેષ સંયમમાં ઉઘુકત થઈ શુદ્ધ પરિણામે પંથક મુનિને ફરી ફરીને ખમાવવા લાગે. [ ૩૫ ] બાદ બીજે દિને મગ રાજાને પૂછી, તે બંને શૈલકપુરથી નીકળી ઉપ્રવિહારે વિચારવા લાગ્યા. (૩૬) તે વૃત્તાંત જાણતાં શેષ મુનિઓ પણ તેમને આવી મળ્યા. હવે તેઓ વિધિપૂર્વક ચિરકાળ વિચરીને પુંડરીકગિરિ [ સિદ્ધગિરિ ] પર या. (३७) Page #237 -------------------------------------------------------------------------- ________________ नाव. साधु. २२3 manisans - दोमासकयाणसणा-सेलेसि काउ सेलगमहसी । पंचसयसमणसहिओ-लोयग्गठियं पयं पत्तो ॥ ३८ ॥ एवं पंथकसाधुवृत्तममलं श्रुत्वा चरित्रोज्वलंसज्ञानादिगुणान्वितं गुरुकुलं सेवध्वमुच्चैस्तथा । . भो भो साधुजना गुरोरपि यथा सत्संयमे सीदतोनिस्ताराय कदाचन प्रभवत स्फुर्जद्गुणश्रेणयः ॥ ३९ ॥ ॥ इति पंथकसाधुकथानकं ॥ (छ ) एवं कुर्वतः साधोर्गुणमाइ. ॥ मूलं ॥ एवं गुरुबहुमानो–कयन्नुया सयलगच्छगुणवुढ्ढी । अणवत्था परिहारो हुंति गुणा एवमाईया ॥ १३३ ॥ ત્યાં બે માસનું અણસણ કરીને શૈલક મહર્ષિ શેલેષીકરણ કરીને પાંચસે સાધુઓ સાથે મુક્તિપદ પામ્યો. [ ૩૮ ] એ રીતે ઉજવળ ચરિત્રવાળું પંથક સાધુનું નિર્મળ વૃત્તાંત સાંભળીને તે સાધુ જન ! તમે સમ્યફ જ્ઞાનાદિક ગુણવાળા ગુરૂકુળને એવી રીતે બરાબર : સેવન કરે છે, જેથી ખરા સંયમમાં લથડતા ગુરૂને પણ કોઈ વેળા ઝળકતા ગુણેની છે. शिवाणा / पार ५मा २५. [ ३८ ] , એ રીતે પંથક સાધુનું કથાનક છે. એમ કરતાં સાધુને શો ફાયદે થાય, તે કહે છે – भूगनी अर्थ. એમ કરતાં ગુરૂનું બહુ માન, કૃતજ્ઞતા, સકળ ગચ્છમાં ગુણની વૃદ્ધિ, અને અનવસ્થાને પરિહાર, એ વગેરે ગુણ थाय . ( १३३ ) Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ( टीका ) एवं मूलगुणसमन्वितं गुरुमहुंचता सन्मार्गोद्यमं च कारयता यतिना गुरुवहुमानो मानसप्रीत्यतिशयः कृतो भवति, तथा कृतज्ञता चाराधिता भवति. – प्रधानश्चायं पुरुषस्य गुणो लोकेपि गीयते, तथाहि २२४ स कलाकलापकुशलः - स पंडितः सकलशास्त्रवेदी सः । निःशेषगुणगरिष्टा - कृतज्ञता यं समाश्रयते || लोकोत्तरेप्येकविंशतिगुणमध्येपतित एवेति. तथा सकलगच्छस्य गुणानां वृद्धिराधिक्यं कृतं भवति, तथाहिसम्यगाज्ञावर्त्तिनो गच्छस्य गुरुर्ज्ञानादिगुणान् वर्द्धयत्येव यदि पुनस्ते शिष्याः वाइया संगहीया य - भत्तपाणेहि पोसिया । जायपक्खा जहाहंसा— पक्कमंति दिसो दिसिं ॥ ટીકાના અર્થ. એમ એટલે કે મૂળ ગુણુ સહિત ગુરૂને નહિ મૂકતાં, તથા તેને સન્માર્ગમાં ઉદ્યમ કરાવતાં તિએ ગુરૂનું બહુ માન એટલે માનસિક પ્રીતિના ઉભરા દર્શાવેલા થાય, તથા કૃતજ્ઞતા થઈ ગણાય, અને પુરૂષના આ એ ગુણુ લાકમાં પણ પ્રધાન ગવાય છે, જે भाटे उपाय छे :--- તેજ કળા કુશળ છે, તેજ પાંડિત છે, અને તેજ સફળ શાસ્ત્રને જાણુ છે કે, જેને બધા ગુણામાં મોટી કૃતજ્ઞતા વળગી રહે છે. વળી લેાકેાત્તરમાં પણ એ ગુણ એકવીશ ગુણામાંજ આવેલા છે. વળી સકળ ગચ્છના ગુણોની વૃદ્ધિ એટલે વધારા કર્યો ગણાય. તે આ રીતે —— રૂડી રીતે આજ્ઞામાં વર્તનાર ગુચ્છના જ્ઞાનાદિ ગુણાને ગુરૂ વધારેજ, પણ જો તે શિષ્યા ભણાવ્યા, ગણાવ્યા, તથા ભાત પાણીથી પાખ્યા છતાં પાંખ આવેલા સની માક Page #239 -------------------------------------------------------------------------- ________________ સાવ સાધુ. ततस्तान् खलुकमायानवबुध्य न केवलं न शिक्षयति गुरु, स्त परित्यागं च विधत्ते -कालिकाचार्यवदिति. तथा अनवस्था मर्यादाहानिस्तस्याः परिहारः कृतोभवति. – अयमभिप्रायो-य एकं गुरुं मूलगुणमहाप्रासादधरणस्तंभसंनिभमप्यल्पदोषदुष्टत्वेन मुंचति तस्मै अन्योपि न रोचते - कालानुभावादेव सूक्ष्मदोषाणां प्रायः परिहर्तुमशक्यत्वा, - ततश्चात्यरोचकतया ww २२५ इकस्स कओ धम्मो — सच्छंद गईमईपयारस्स | किंवा करे इक्को — परिहरऊ कह मकज्जं वा ॥ १ ॥ कत्तो सुत्तत्थागम - पडिपुच्छण चोयणा व इक्कस्स । विणओ वेयावच्चं - आराहणया मरणंते ॥ २ ॥ पिल्लिज्जे सण मिको-पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणोवि अकज्जं -न तरइ काऊण बहुमज्झे ॥ ३ ॥ દશે દિશાઓમાં ભાગી જાય તેા, તેમને ખલુક જેવા ગણીને ક્ત ગુરૂ શીખાવે નહિ, એટલુજ નહિ, પણ તેમના ત્યાગ પણ કરે છે. કાલિકાચાર્યની માર્ક. વળી અનવસ્થા એટલે મર્યાદાની હાનિ, તેને પરિહાર કરેલા થાય, એટલે કે, જે એક ગુરૂને તે મૂળ ગુણુરૂપ મહા પ્રસાદ ધરી રાખવાને સ્તંભરૂપ હોવા છતાં અલ્પ ાષથી દુષ્ટ હેવાના કારણે છોડી દે છે, તેને બીજો પણ નહિ રૂચે. કેમકે કાળના અનુભાવજ એવા છે કે, સૂક્ષ્મ દોષો પ્રાયે પરિહરવા મુશ્કેલ છે, તેથી તે અતિ અરોચકપણાથી. સ્વચ્છંદ ગતિ અને મતિથી ચાલતા એકલાને ધર્મ ક્યાંથી હોય, વળી એકલા તે शुं पुरी राडे, तथा अपने प्रेम तक राडे ? ( १ ) વળી એકલાને સૂત્રાર્થ ક્યાંથી આવે, તથા પ્રતિસ્પૃચ્છના કે માદના કયાંથી મળે ? તેમજ વિનય, વૈયાનૃત્ય, તથા મરણાંતે આરાધના પણ તે કેમ કરી શકે ? ( ૨ ) એકલા કરે, તે એષણાને ભાંગે, અને છુટી પૂરતી કેલી સ્ત્રીઓને તેને નિત્ય ભય રહે, પણ ઝાઝામાં રહેતાં કાર્ય કરવા મન કરે, તેાપણુ તેને કરી શકે નહિ. ( ૩ ) २५ Page #240 -------------------------------------------------------------------------- ________________ २२६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. उच्चारपासवणवंत-पित्तमुच्छाइमोहिओ इक्को । सहवभाणविहत्थो-निक्खिवइ व कुणइ उडाई ॥ ४ ॥ एगदिवसंमि बहुया-सुहाय अमुहाय जीवपरिणामा । ... इको असुहपरिणओ-चइज्ज आलंबणं लब्धं ॥५॥ इत्यादिना निषिद्धमप्येकाकित्वमालंबते,-तं च स्वेच्छाचारमुखितमालोक्यान्योपितदेवांगीकरो-त्येवंप्रकारानवस्था परिहृता भवति गुरुसेवकेनेति.-भवंति जायते गुणा एवमादयोन्येपि गुरुग्लानबालवृद्धादीनां विनयवैयावस्यकरणादयः सूत्रार्थागमस्मरणादयो भूयांस इति. एतद्विपर्यये पुनः किंस्यादित्याह. એકલો ખરચુ પિશાબમાં, વમનમાં અને પિત્તના ઉછાળાથી આવેલી મૂછમાં મુંઝાઈ પડે, તેમજ હાથમાં પીગળેલી ચીજનું વાસણ ઉપાડતાં કાંતો પાડી નાખે, અથવા તે ઉડ્ડાહ કરાવે. [૪] વળી એકજ દિવસમાં જીવને શુભ અશુભ પરિણામ આવતાં રહે છે, માટે भशुम परिणाम यतां मेला ,तो मामन ५४९१२ (सयभने ५९५ १५ते) छ। है. (५) ઇત્યાકિક પ્રમાણથી નિષેધેલા એકાદિપણને પણ જો પકડે તો, તેને ચારથી સુખી થએલો જઈ બીજો પણ તેમજ કરવા લાગે, એવી રીતની અવસ્થા ગુરૂ સેવક થવાથી દૂર થાય છે. એ વગેરે બીજા પણ ગુરૂ ગ્લાન બાળવૃદ્ધાદિકના વિનય વેયાવચ્ચ વગેરે, તથા સૂત્રાર્થની પ્રાપ્તિ અને સ્મરણ વગેરે ઘણું ગુણો થાય છે. પણ એથી ઉલટી રીતે ચાલતાં શું થાય, તે કહે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ भाष साधु. २२७ ॥ मूलं॥ इहरा वुत्तगुणाणं-विवज्जओ तहय अत्तउक्कस्सिो । अप्पचओ जणाणं-घोहिविघायाइणो दोसा ॥ १३४ ॥ ( टीका ) इतरथा महाव्रतमहाभारोद्धारधौरेयकगुरुत्यागेनेत्यर्थः उक्तगुणानां गुरूबहुमानादीनां विपर्ययोऽबहुमानाकृतज्ञता सकलगच्छगुणावृध्ध्यनवस्थादिदोषसद्भावः स्थादित्यर्थः ____तथात्मोत्कर्षश्वात्मान सौष्टवाभिमानश्चानथपरंपराकारणं गुरूकुलत्यागिनः स्यात्. तथाऽप्रत्ययोऽविश्वासश्च जनानां लोकानां साधुविषयेस्या-घदुत परस्परविभिन्नानामन्योन्यानुष्टानदूषकाणामेतेषां न ज्ञायते कोपि सत्यवा भूजनो अर्थ. ઇતરથા ઉક્ત ગુણેને વિપર્યય થાય છે, પિતાને ઉત્કર્ષ થાય છે, જેને અવિશ્વાસ થાય છે, અને બેધિને વિધાતા थाय छ-ये वगैरे दोष थाय छे. [ १३४ ] Alan अर्थ ઈતરથા એટલે મહા વ્રતરૂપ માટે ભાર ઉપાડવામાં ધરી એવા ગુને ત્યાગ કરતાં ઉક્ત ગુણોને વિપર્યય થાય છે, એટલે અબહુમાન, અકૃતજ્ઞતા, સકળ ગચ્છના ગુશોની અવૃદ્ધિ અને અનવસ્થા વગેરે દે થાય છે, તથા આત્મત્કર્ષ એટલે પિતામાં હુશીયારીપણાનું અભિમાન, કે જે અનર્થની પરંપરાનું કારણ છે, તે ગુરૂકુળ ત્યાગને २हे छे. તથા લેકેને સાધુઓમાં અપ્રત્યય એટલે કે આ એ પરસ્પરમાં જુદા પડેલા, અને Page #242 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ चलीकवादी वेति. ततश्च को दोष इति चे-दुच्यते, बोधिविधातः प्रेत्यजिनधर्मावाप्त्यभावः तेषां व्यलोकभाजां-तन्निमित्तभूतस्य यतेरपि. आदिशब्दाद्भावपातश्च सम्यग्दर्शनग्रहणाभिमुखानां चारित्रग्रहणाभिमुखानां यस्मा, देते दोषा दूषणानि गुरुत्यागकारिणां भवंतीति. किंच यदि स्वल्पेपि प्रमादजनिते दोषलवे गुरवः परिहरणीया स्ततः सर्वेषामपि वर्जनीयत्वमायातं यतः प्रवचनेनिग्रंथाः पंचविधाः प्रરપિતા-સ્વાદિ___गंथो मिच्छत्ताई धणाइओ अंतरो य बज्झो य । दुविहाउ तओ जे निग्गय ति ते इंति निग्गंथा ॥ १ ॥ मिच्छत्तं वेयतियं-हासाई छक्कयं च१० नायव्यं । कोहाईण चउकं१४–चउदस अभितरा गंथा ॥२॥ धण! धन्नर खित्त कुवियं४-वत्थु दुपयः कणय रुप्पट चउचरणा । भव बाहिरया गंथा-एवं ते इंति पुण पंच ॥ ३ ॥ એકમેકના અનુષ્ઠાનને દેષિત ઠરાવનારાઓમાં કોણ સાચે, અને કોણે ખોટ તે, તે જણાતું નથી, એમ અવિશ્વાસ થાય છે. વારૂ, તેથી શે દોષ છે ? તેને એ જવાબ છે કે, તેથી બધિ વિધાન એટલે પરભવે જિન ધર્મની પ્રાપ્તિનો અભાવ તે જુઠાને સેવનારાઓને થાય છે, તથા તેના નિમિત્તભૂત પતિને પણ બોધિ વિઘાત થાય છે. આદિ શબ્દથી સમ્યકત્વ લેવા અભિમુખ અને ચારિત્ર લેવા અભિમુખ થએલાને ભાવપાત થાય છે [ ભાવ પડી જાય છે], એ દેશે ગુરૂ ત્યાગકારીને થાય છે. વળી જે પ્રમાદજનિત થોડા એક ડેષ લવથી ગુરૂ પરિહરણીય થતા હોય, તો સઘળાઓને વર્જનીયપણું પ્રાપ્ત થશે. જે માટે પ્રવચનમાં પાંચ પ્રકારના નિર્ચથ કહેલા છે. તે આ રીતે કે – અંતરને ગ્રંથ તે મિથ્યાત્વાદિક છે, અને બાહ્ય ગ્રંથ તે ધનાદિક છે, તે બેથી જે નિર્ગત હોય, તે નિગ્રંથ છે. [ 1 ] મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ પક, અને ક્રોધાદિ ચતુષ્ક, એમ ચદ અત્યંતર ગ્રંથ છે. [ ૨ ] ધન, ધ્યાન, ક્ષેત્ર, કુપ, વસ્તુ, દ્વિપદ, સેનું, રૂપું, ચતુષ્પદ, એ નવ બાહ્ય ગ્રંથ છે, અને પાંચ નિગ્રંથ તે આ રીતે છે – Page #243 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૨૨૯ होइ पुलाओ? बउसो'-तहा कुसीलो नियंठय सिणाओ' । तत्थ पुलाओ दुविहो-लद्धिपुलाओ तहा सेवे ॥ ४ ॥ अन्यत्राप्युक्तंधन्न मसारं भन्नइ-पुलायसदेण जस्स तेण समं । चरणं सोहु पुलाओ-लद्धीसेवाहिं सोय दुहा ॥ ५ ॥ तत्र, - लद्धिपुलाओ संघाइ-कज्जओ चकिसिन्नमवि चूरे । सो हरिसमअहियसिरी व होइ इयरो उ पंचविहो ॥ ६ ॥ दंसणनाणपुलाओसंकाकालाइएहि त मसारं । मूलुत्तरगुणसेवं-चरणपुलाओ पुण करेइ ॥ ७ ॥ लिंगपुलाओ निकारणं तु जो गिण्हए य परलिंगं । किंचि पमाया मणसा अकप्पगहणे अहासुहुयो ॥ ८ ॥ उवगरण सरीरेसुंबउसो दुविहो दुहावि पंचविहो । आभोग मणाभोगेर-संवुड मस्संखुडे [ 3 ] Y॥४, ०५४१, ४२६, निथ अने स्नात. यां पुा मे मारने छ:पुझा अने आसेवन! पुरा. ( ४ ) બીજા સ્થળે પણ કહ્યું છે કે-- અસાર ધાન્ય તે પુલાક કહેવાય છે, માટે તેના સરખું જેનું ચરિત્ર હોય, તે પુલાક જાણ. તે લબ્ધિ અને આવનાથી બે પ્રકારે છે. (૫) ત્યાં લબ્ધિ પુલાક સંધાદિના કામે ચક્રવર્તિના સૈન્યને પણ ચૂરી નાખે, અને ઇન્દ્ર भा५४ अधि श्री [ sila ] पाणी डाय छे. आसेवना पुरा पाय रन छ:-[१] દર્શન પુલાક દર્શનને શંકા વગેરેથી અને જ્ઞાન પુલાક જ્ઞાનને કાળાદિકથી અસાર કરે છે, અને ચરણ પુલાક મૂળ તથા ઉત્તર ગુણની પ્રતિસેવા કરે છે. [ 9 ] લિંગ પુલાક તે એ કે, જે નિષ્કારણ પરાયું સ્વીકારે, અને યથાસૂમ પુલાક તે એ કે, જે કાંઈક પ્રમાદથી મનવડે અકલ્પનું ગ્રહણ કરે છે. [ 2 ] ઉપકરણ બકુશ અને શરીર બકુશ, એમ બકુશ બે પ્રકારે છે, તે બેના વળી પાંચ પ્રકાર છે. -આભોગ, અનાગ, સંવત, અસં Page #244 -------------------------------------------------------------------------- ________________ २३० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मुहुमे ॥ ९ ॥ आसेवणा कसाए-दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसणचरणे-तवे य अहसहुमए चेव ॥ १० ॥ इइ नाणाइकुसीलो-उवजीवं होइ नाणमाईणि । अहसुहुमो पुण तुस्सं-एस तवस्सित्ति संसाए ॥ ११ ॥ उवसामगो य खवगो-दुहा नियंट्ठो दुहावि पंचविहो । पढमसमओ। अपढमोरे-चरमा चरमो" अहासहुमो५ ॥ १२ ॥ याविज्जइ अहसयं [ १०८ ]-खवगाणुवसामगाण चउपना [ ५४ ] उक्कोसो जहन्नेणिक्को व दुगं व तिगं महेवा ॥ १३ ॥ मुहझाणजलविसुद्धो-कम्यमलाविक्खया सिणाउ ति । दुविहोय सो सजोगी-तहा अनोगी विणिद्दिठो ॥ १४ ॥ मूलुत्तरगुणविसया-पडिसेवा सेवए कुसीलले य । उसरगुणेसु लउसो-सेसा पडिसेवणा रहिया ॥ १५ ॥ [ इति ] एषु च नियमेनाप्रमादिनोनिग्रंथाः स्नातकाश्च. किंतु ते कदाचि વૃત, અને સૂક્ષ્મ. (૮) આસવના કુશળ અને કષાય કુશળ એમ કુશળના બે ભેદ છે, તે બેના વળી પાંચ પ્રકાર છે—જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ, અને યથા सूक्ष्म. (१०) ઈહાં જ્ઞાનાદિ કુશળ જ્ઞાન વગેરેથી આજીવિકા કરે છે, અને યથા સમ તે જે " मा त५२५ छ. ” मेवी प्रशसाथी २७ याय, ते वो(११) शाम અને ક્ષમક એમ નિગ્રંથ બે પ્રકારે છે, તે બેના પ્રાંચ પ્રકાર છે—પ્રથમ સમય, અપ્રથમ, ચરમ, અચરમ, અને યથા સમ. (૧૨) ક્ષમક ઉત્કૃષ્ટ એકસે આઠ હોય, અને ઉ. પશામક ચેપન હેય. જઘન્યથી એક, બે કે ત્રણ હેય. [ ૧૩ ] શુભ ધ્યાનરૂપ જળથી કર્મ મળને ક્ષય કરી વિશુદ્ધ થાય, તે સ્નાતક તે બે પ્રકારે છે– સગી અને અગી. [ ૧૪ ] કુશળ મૂળ અને ઉત્તર ગુણ એ બંનેની પ્રતિસેવા સેવે છે, બકુશ ઉત્તર ગુણમાં પ્રતિસેવા સેવે છે, અને બાકીના પ્રતિસેવા રહિત છે. [ ૧૫ ] એઓમાં નિગ્રંથ અને સ્નાતક નિયમ અપ્રમાદિ હોય છે. પરંતુ તેઓ કદાચજ Page #245 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ૨૩૧ देव श्रेणिमस्तकारोहणे सयोग्ययोगिगुणस्थानकयुगल च संभवंतीति न तीर्थप्रवाहहेतवः पुलाकोपि कदाचिदेव लब्धिसद्भावे संभवती-त्येते च त्रयोपि संप्रतिव्यवच्छिन्ना-स्ततो बकुशकुशीला एवं निरंतरतीर्थप्रवाहहे. तव-स्तथाचोक्तं. निग्गंथसिणायाणं-पुलागसहियाणं तिण्ह बुच्छेओ, सयणा वउसकुसीला-जा तित्थ ताव होहिंति. तेषां चावश्यंभाविनः प्रमादजनिता दोषलवा-यदि तैः साधुर्वर्जनीय-स्ततः सर्वेषामपि परिहरणीयता समायातेत्येतदेव चेतस्याधाय પુત્ર પ્રા. बकुसकुसीला तित्थं-दोसलवा तेसु नियमसंभाविणो। जइ तेहि बजणिज्जो-अवज्जणिज्जो तओ नत्थि ॥ १३५ ॥ હોય છે, એટલે કે શ્રેણિપર ચડતાં, અને સાગિ અગિરૂપ બે ગુણ ઠાણામાં હેય છે, તેથી તેઓ તીર્થ વહેવાના હેતુ નથી. પુલાક પણ કયારેકજ લબ્ધિ હોય, ત્યારેજ હોય. માટે એ ત્રણે હાલ વિચ્છિન્ન થયા છે, તેથી બકુશ અને કુશળજ નિરંતર તીર્થે પ્રવાહના હેતુ છે. તે માટે જ કહેવું છે કે – નિર્ચથ, સ્નાતક, અને પુલાક એ ત્રણને વિચ્છેદ છે. બકુથ, કુશળ સાધુઓ તીર્થ પર્યત થતા રહેશે. હવે એમને તે પ્રમાદજનિત દોષ અવશ્ય લાગે છે, માટે જે તેથી સાધુ વર્જનીય હોય, તે બંધા વર્જનીય થઈ પડશે. એ વાત મનમાં લાવીને સૂત્રકાર કહે છે – મળને અર્થ. - બકુશ અને કુશળ તીર્થ છે, અને તેમાં તે દેષના લવ અવશ્ય સંભવે, માટે જે તેમનાવડે તે વર્જનીય હોય, તે અવર્જનીય કેઇજ રહેશે નહિ. (૧૩૫) Page #246 -------------------------------------------------------------------------- ________________ २२२ ઘા ધર્મ રત્ન પ્રકરણ. [ ] बकुशकुशीला व्यावर्णितस्वरुपा:-तिस्थंति भामा सत्यभामेति न्यायात्-सर्वतीर्थकृतां तीर्थसंतानकारिणः संभवंति अतएवदोषलवाः सूक्ष्मदोपास्तेषु बकुशकुशीलेषु नियमसंभविनो, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अंतर्मुहूतकालावस्थायिनी. तत्र यदा प्रमत्तगुणस्थानके वर्ततेतदाप्रमादमादसद्भावादवश्यंभाविनः सूक्ष्मा दोषलवाः साधोः परं यावत् सप्तमपायश्चित्तापराधमापनीपद्यते तावत् स चारित्रवानेव-ततःपर માત્ર ચા–તથા વતં– जस्स हु जा तवदाणं-ता वय मेगांप नो अइक्कमइ, एग अइक्कमंतो-अइक्कमे पंच मूलेणं. ( इति ) तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवा, यदि तैर्वर्जनीयोयतिः स्या, दवर्जनीय स्ततोनास्त्येव. तदभाव तीर्थस्याप्यभावप्रसंगइति.. ટીકાને અર્થ. ઉપર વર્ણવેલાં બકુશ અને કુશળ તીર્થ એટલે– ભામાં તે સત્યભામા, એ ન્યાયે સર્વ તીર્થકરોના તીર્થ સંતાન કરનાર સંભવે છે, એટલા માટે જ તેઓમાં દેશલવ એટલે સૂમ દોષ નિયમ સંભવે છે. કેમકે તેમના પ્રમત્ત અને અપ્રમત્ત નામે અંતર્મુહૂર્ત કાળના બે ગુણ સ્થાનક છે, ત્યાં જ્યારે પ્રમત્ત ગુણ સ્થાનમાં વર્તતાં હોય, તે વેળા સા ધુને પ્રમાદને છાક કાયમ હેવાથી સૂક્ષ્મ દષલવ અવશ્ય લાગે છે, પણ જ્યાં લગી સાતમે પ્રાયશ્ચિતને અપરાધ હેય, ત્યાં લગી તે ચારિત્રીજ છે, ત્યાર બાદ અચારિત્રી થાય. જે માટે કહેવું છે કે–જેને જ્યાં લગી ત: પાયશ્ચિત આવે, ત્યાં લગી તે એક વ્રતને પણ અતિક્રમ નથી, પણ મૂળ પ્રાયશ્ચિત આવતાં એક વ્રતને અતિક્રમતાં, પણ પાંચે વ્રતને અતિક્રમે જાણ. - એ રીતે બકુશ અને કુશળમાં દેવલવ નિયમભાવિ છે, તેથી જો તે વડે પતિ વર્જિનીય હોય તે, અવનીય કોઈ રહેશેજ નહિ. અને તેના અભાવે તને પણ અભાવ થઈ પડશે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. अस्योपदेशस्य फलमाह. ॥ મૂર્છા इय भावियपर मत्था - मज्झत्था नियगुरुं न मुचति । सव्वगुणसंपओगं- अप्पाणमि वि अपिच्छंता ॥ १३६ ॥ ૨૩૩ [ 2 ] इति पूर्वोक्तप्रकारेण भावितो मनसि परिणामितः परमार्थो यथावस्थितपक्षो यैस्ते भावितपरमार्था मध्यस्था अपक्षपातिनो निजगुरुं धर्माचार्य मूलगुणमुक्तामाणिक्यरत्नाकरं न मुंचति नैव व्युत्सृजति सर्वगुणसंप्रयोगं समग्रगुणसामग्री मात्मन्यप्यपश्यतोऽनवलोकयंत इति. अन्यच गुरुत्यागकारी निश्चितं गुरोरवज्ञां विधत्ते - ततश्वानर्थमागमस्मरणेन दर्शयन्नाह. આ ઉપદેશનું પૂળ કહે છે. મૂળના અર્થ. આ રીતે પરમાર્થને સમજેલા મધ્યસ્થ જના પોતાના ગુરૂને મૂકતા નથી. કેમકે સર્વ ગુણાના ચાગ પોતામાં પણ તેઓ દેખતા નથી. [ ૧૩૬ ] ટીકાના અર્થ, આ રીતે એટલે પૂર્વાકત્ત પ્રકારે પરમાર્થ એટલે ખરેખરી વાતને ભાવનાર એટલે મનમાં પરણુમાવનારા અને મધ્યસ્થ એટલે અપક્ષપાતિજને પોતાના ગુરૂ જે મૂળ ગુણરૂપ માતીના દરે છે, તેને બિલકુલ નથી છેડતા. (કેમકે) સર્વ ગુણ સપ્રયે!ગ એટલે સધળા ગુણની સામગ્રી પોતામાં પણ નથી દેખાતી. વળી ગુરૂને ત્યાગ કરનાર નિયમા ગુરૂની અવજ્ઞા કરે છે, અને તેથી અનર્થ થાય છે, તે આગમના પુરાવાથી ખતાવે છે. ૩૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. તે પૂરું एवं अवमनंतो-वुत्तो सुत्तमि पावसमणु त्ति । महमोहबंधगो विय-खिसंतो अप्पडितप्पंतो ॥ १३७ ।। - ( Iિ ) ( 1 ) | ___एतं प्रस्तुतगुरुमवमन्यमानो हीलयन् साधुरिति गम्यते भणित उक्तः सूत्रे सिद्धांवे श्रीमदुत्तराध्ययन इत्यर्थः पापश्रमणः कुत्सितयतिरिति रुपदर्शने. __तच्चेदं सूत्र. . आयरियउवज्झाएहि-मुयं विणयं च गाहिए । ते चेव खिसइ बालो-पावसमणु त्ति वुच्चइ ॥ १ ॥ મૂળને અર્થ. એવા ગુરૂને હીલનાર, નિંદનાર, તથા તેની સંભાળ નહિ લેનારને સૂત્રમાં પાપશ્રમણ તથા મહા મોહન બાંધનાર કહે છે. (૧૩૭) ટીમને અર્થ. એને એટલે પ્રસ્તુત ગુરૂને અવમાનનાર એટલે હીલનાર, સાધુ સૂત્રમાં એટલે શ્રી ઉત્તરાધ્યયનમાં પાપભ્રમણ એટલે નીચ યતિ કહેલ છે. ને મૂત્ર આ છે. જે આચાર્ય અને ઉપાધ્યાયએ શ્રત અને વિનય શીખવ્યા, તેમને જે બાળ ખિસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. ૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. आयरियउवज्झायाणं- सम्मं नो पडितप्पड़ । • अपरिपूयए थद्धे - पाचसमणु ति बुचइ ॥ २ ॥ ૨૩૫ तथा महामोहबंधकः प्रकृष्टमिध्यात्वोपार्जकथा- पिशब्दः सूत्रांतरं सूचयति - किं कुर्वन् ? - त्रिसंतो त्ति निंदां कुर्वन्, अपडित पंतुति तेषां वैयावृत्य [दावादरम कुर्वमिति सूत्रांतरे चावश्यके त्रिंशत्सु मोहनीयस्थानेष्वेवं पठयते. आयरिय उवज्झाए - खिंसह मंदबुद्धिए । तेसिमेवय नाणीणं - संमं नो पडितप्प | (क्रियापदं चांते " महामोहं पकुव्वइ त्ति भणितमिति ). 77 आह - गुरोः सामर्थ्याभावे यदि शिष्योधिकतरं यतनातपः श्रुताध्य यनादि करोति तत्कियुक्तमा होश्विद् गुरोलीघवहेतुत्वान्नयुक्त : मित्यत्रोच्यते. આચાર્ય અને ઉપાધ્યાયની જે રૂડી રીતે સેવા ભક્તિ નદ્ધિ કરે, પૂજા નહિ કરે, અને સ્તબ્ધ બની રહે, તે પાપથમણુ કહેવાય છે. ૨ વળી તેમની ખિસા એટલે નિદા કરતા થકા, તથા પ્રતિતર્પણુ એટલે. વેયાવચ્ચ વિગેરેમાં આદર નહિ કરતા થા મહામેાહ એટલે ભારે મિથ્યાત્વ પણ ખાંધે છે. અપિ सूत्रांतरी पुरावा मतावे छे.. જે માટે સૂત્રાંતરમાં એટલે આવશ્યક નિયુક્તિમાં ત્રીશ મહા માહનીયના સ્થાનમાં આ રીતે કહેવાય છે. જે મદ મુદ્ધિ પુરૂષ આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે, તથા તે જ્ઞાતિઓની ३डी रीते वेयावस्य लति नहि उरे, ते ( महामोह मधे छे ). મહામેાહ બાંધે છે, એ ક્રિયાપદ ત્યાં અંતમાં કહેલ છે. કાઇ પૂછશે કે, ગુરૂ અસમર્થ છતાં તેને શિષ્ય જો અધિકતર યતના, તપ, તથા શ્રુતાધ્યયન વગેરે કરે, તે તે યુક્ત છે, કે ગુરૂની લઘુતા થવાનાં કારણુથી અયુક્ત છે ? Page #250 -------------------------------------------------------------------------- ________________ २३६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. गुर्वनुज्ञया युक्तमेव-गुरोर्गौरवहेतुत्वाद्-भवति च गुणाधिके विनेये गुरोगौरवं, श्रीवज्रस्वामिनि सिंहगिरिगुरोरिव. તથા पुरा सिंहगिरेः सूरे-विनेयो विनयास्पदं । अज्ञानगुरुभूमीभृ-दाभो वज्र इत्यभूत् ॥ १॥ अबालधीः स बालोपि-संयत्युपाश्रयाश्रयी । एकादशांगीमध्येष्ट पदानुसृतिलब्धियुक् ॥ २ ॥ अष्टाब्दो गच्छमध्यस्थो-यवत् पूर्वगताद्यपि । पापव्यमानमश्रौषीतत्तज्जग्राह लीलया ॥ ३ ॥ पठेति स्थविराः प्राहु-यदि वज्रं तदा च सः । उद्गृणन्नस्फुटं किंचित्-शुश्राव पठतो परान् ॥ ४ ॥ परेद्यवि दिवामध्ये-भिक्षार्थ भिक्षवो ययुः । बहिर्भूमौ गुणग्राम-गुरवो गुरवो प्यगुः ॥ ५ ॥ तस्थौ तु वन्न एकाकी-वसतौ सोथ वेष्टिकाः । वि તેને ઉત્તર એ છે કે, ગુરૂની અનુજ્ઞાએ તે યુક્તજ છે. કેમકે તે તે ગુના ગૌરવનું જ કારણ છે. જે માટે શિષ્ય અધિક ગુણી થતાં ગુરૂનું શૈરવજ થાય છે. શ્રીજ સ્વામિ થતાં સિંહગિરિ ગુરૂની માફક. વજસ્વામિની કથા આ રીતે છે, પૂર્વે સિંહગિરિરિને વિનીત અને અજ્ઞાનરૂપ મહાપર્વતને તેડવા વજ સમાને વજ નામે શિષ્ય હતો. (૧ ) તે બાળક છતાં બાળ બુદ્ધિ રહિત હેઈ, સાધ્વીઓના અપાસરે રહે છે પદાનુસારિ લબ્ધિથી અગ્યાર અંગ શીખે. (૨) તે આઠ વર્ષનો થતાં ગ૭માં રહી જે જે પૂર્વગાદિક ભણતું સાંભળતો, તે રમતમાં શીખી લે. [ ૩ ],વજને જ્યારે સ્થવિરે “ત્રણ” એમ કહેતા, ત્યારે તે કંઇક અછુટ ઉચ્ચાર કરતે થકા બીજા ભણનારાઓને સાંભળતા. (૪) એક વેળા દિવસના વખતે સાધુઓ ભિક્ષાર્થે ગયા હતા, અને ગુણકામથી મહાન ગણાતા ગુરૂ પણ બહિમિએ ગએલા હતા. (૫) તેવામાં તે વસતિમાં વજ એકલે હતો, એટલે તેણે Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. न्यस्य साधुमंडल्यां - स्वयं मध्ये निषद्य च ॥ ६ ॥ एकादशानामंगाना - मपि पूर्वगतस्य च । वाचनां दातुमारेभे - मेघगंभीरया गिरा ॥ ७ ॥ ૨૩૭ व्याघुट्य सूरयेथागुः श्रुत्वा गहगहस्वरं । दध्युरित्यात्तभिक्षाका:किमीयुर्मभिः ? ॥ ८ ॥ विमर्श च वितन्वानाः - क्षणादज्ञाशिषन् ચા | યે નમુન૨ેષ-વાસનાં તો ધ્વનૈઃ ॥ સ્ || વુમને દિमेतेना - ध्यापि गर्भस्थितेन वा । एवं व्यचिंतयन्मौलि - धुन्वाना विस्मयाમુદ્દુ: || શ્॰ ॥ ગયા મંગળાચ્છા-મામૂાિતિ વિવિત્ય તે। अपसृत्य शनैरुचै-कुनैषेधिक ततः ॥ ११ ॥ तामाकर्ण्य सुनंदासूत्युत्थाय विष्टरात् । कृतहस्तोऽमुचत् सर्वाः स्वस्वस्थानेषु वेष्टिकाः ।। ૧૨ માં – समेत्य च गुरोर्दड - माददेहीममार्ज च । प्राशुकेनाथ नीरेण - स्वयं प्राक्षालयत् पदौं || १३ || एवं च दध्युराचार्या विद्यावृद्धोप्यसौ । વીંટણાઓને સાધુમ`ડળીમાં પાથયા, અને પોતે તેમના વચ્ચે બેસીને, [ ૬ ] તે મેધની માક ગંભીર વાણીથી અગ્યાર અંગ તથા પૂર્વગત શ્રુતની વાચના દેવા લાગ્યો. [૭ ] એવામાં આચાર્ય વળી આવ્યા, તેએ ગલબલ થતી સાંભળીને વિચારવા લાગ્યા કે, શું ભિન્નુ ભિક્ષા લઇ જલદી આવી પહોંચ્યા છે કે ? ( ૮ ) એમ વિચાર કરતા થકા તરતમાં તેમને માલમ પડયુ. કે, અરે એ તે વાચના આપતા વજ્રમુનિની ધ્વનિ છે. [ ૯ ] શું એ પૂર્વ ભવે શીખ્યા હશે, કે ગર્ભમાં રહી શીખ્યા હશે ? એમ વિસ્મયથી વારંવાર માથું ધુણુાવતા થકા ચિંતવવા લાગ્યા. [ ૧૦ ] બાદ તેમણે વિચાર્યું કે, અમારા સાંભળવાથી એને ગભરાટ મ થાએ, એમ વિચારી ધીમેથી પાછા હડી ઉંચા સ્વરે તેમણે નિસ્સીહી કરી. [ ૧૧ ] તે સાંભળીને સુનંદા સુત [ વજ્ર ] ઝટ હાથે સધળા વીંઢણાઓ જ્યાં હતાં, ત્યાં મેલતે હવેા. ( ૧૨ ) આસનથી ઉઠી ચાલાક બાદ તે સામે આવી ગુરૂના દાંડા લઇ પગ પ્રમા લાગ્યા. [ ૧૩ ] ત્યારે આચાર્ય વિચાર કરવા લાગ્યા કે, આ પ્રાશુક પ્રાણીથી પખાળવા બાળક છતાં પણ વિદ્યાવૃદ્ધ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. अजानद्भ्योन्यसाधुभ्यो-रक्ष्योवज्ञास्पदीभवन् ॥ १४ ॥ एवं विमृश्ययामिन्यां-शिष्येभ्योऽकथयन्निति । गंतास्मः श्वोमुकं ग्राम-द्वित्राहं तत्र नः स्थितिः ॥ १५ ॥ अथोचुर्मुनयो योग-प्रपन्ना, वाचनप्रदः । को नो भावीत्यथो सूरि-र्वज्र इत्यादिशत् पुनः ॥ १६ ॥ ऋजवस्ते विनीताश्चतत्तथैव प्रपेदिरे । न संतो जातु लंघते-गुर्वाज्ञां भद्रदंतिवत् ॥ १७ ॥ ___प्रातः कृत्वानुयोगस्य सामग्री ते गते गुरौ । वर्षि गुरुवद्भक्त्यानिषद्यायांन्येषदयन् ॥ १८ ॥ ततो वज्रमनिर्ज्ञान-कंदकंदलनांबुदः । आनुपूर्व्या महर्षीणां तेषामालापकान् ददौ ॥ १९ ॥ ये मंदमेधसस्तेव-प्यभूद्वजे ह्यमोघवाक् । तीक्ष्य नव्यमाश्चर्य-गच्छः सर्वो विसिष्मिये ॥ २० ॥ आलापन्मुनयः पूर्व-पठितान् निस्तुषानमि । संवादहेतवेऽपृच्छन्-सोपि व्याख्यात्तथैवतान् ॥ २१ ॥ ये यावत् सूरितो नेक-वाचनाभिरधीयिरे । पेठुवज्राच्छ्रतं ताव-देकवाचनयापि ते ॥ २२ ॥ છે, માટે બીજા સાધુઓ અજાણતા રહી એવી અવજ્ઞા કરે, તેમ ન થવું જોઈએ. [ ૧૮ ] એમ વિચારીને તેમણે રાતે શિષ્યને કહ્યું કે, કાલે અમારે અમુક ગામે જવું છે, અને ત્યાં બે ત્રણ દિન રહેવું થશે. [ ૧૫ ] ત્યારે યોગ વહેનાર મુનિઓ બોલ્યા કે, ત્યાં લગણ અમને વાચના કેણ આપશે ? આચાર્યે ફરમાવ્યું કે, વજ આપશે. [ ૧૬ ] તે મુનિઓ સરલ અને વિનીત હોવાથી ગુરૂની તે વાતને તહત કરી કબુલતા હવા. કેમકે ભદ્ર હાથીની માફક સજજને ગુરૂની આજ્ઞાને કદાપિ ઉધંધતા નથી. ( ૧૭ ) હવે ગુરૂ રવાના થતાં પ્રભાતે અનુગની સામગ્રી કરી, તેમણે વર્ષિને ગુરૂ માફક ભક્તિથી નિષદ્યા (આસન) પર બેસાડો. [ ૧૮ ] ત્યારે વજમુનિ જ્ઞાનરૂપ કંદને વધારવા મેઘ સમાન હેઈ, અનુક્રમે તે મહર્ષિઓને આલાવા દેવા લાગ્યો. [ ૧૮ ] ત્યારે જે મંદ બુદ્ધિવાળા હતા, તેમના પ્રત્યે પણ વજની વાણી સફળ થવા લાગી. તે નવું આર્ય જોઈને તમામ ગચ્છ વિસ્મય પામે. ( ૨૦ ) આ વેળા મુનિઓ પૂર્વે શીખીને ચેખ કરેલા આલાવાઓને સંવાદ જેવા ખાતર પૂછવા લાગ્યા, ત્યારે જ તેમની તેજ રીતે વ્યાખ્યા કરી. (૨૧) વળી જેઓ આચાર્ય પાસેથી જેટલું અનેક વાચનાઓ વડે Page #253 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. अथोचूः साधवो हृष्टा-विलंबेत गुरूयदि । वज्रांतिक तदाश्त्रे-બુત સમાત ૨૩ ધજા wા તઝત્યા -gષાન્યુजागराणि नः। यदेष · वाचनाचार्यो-वज्राऽस्माभिरलभ्यत ॥ २४ ॥ श्रीमंतो गुरवोस्माक-मेते धन्यतमा भुवि । शिष्यायं विजयी येषां-स श्रुतनिवासभूः ॥ २५ ॥ विनयेना मुना दत्त-हस्तालंबा शनैः शनैः । श्रीमद्गुरोः प्रद्धापि-कीर्तिभ्राम्यतु विष्टपे ॥ २६ ॥ अथैयद्भिर्दिनैवज्रो-भावी ज्ञातगुणः खलु । मुनीनामपि, मत्वेयु-र्मुदितास्तत्र मूરા: ૨૭ .. मुनयस्तानवंदंत-भक्तिभाजोऽथ सूरिभिः । पृष्टाः स्वाध्यायनिर्वाહૃ-શાંgવથારિયd | ૨૮ / નવાપૂ તે શિષ્યા પુર્ષિ - जिज्ञपन् । भगवन् वाचनाचार्यो-वज्र एवास्तु नः पुनः ॥ २९ ॥ गुसर्वभाषे सर्वेषा-मेष भावी गुरुः क्रमात् । किंतु मान्योऽधुनाप्युच्च-गु ભણ્યા હતા, તેઓ વજમુનિ પાસેથી તેટલું એક વાચનામાં શીખવા લાગ્યા. (૨૨) હવે સાધુઓ હર્ષિત થઈ અરસપરસમાં કહેવા લાગ્યા કે, જે ગુરૂ મેડા આવે, તે વજીના પાસે આ શ્રુતસ્કંધ જલદી સમાપ્ત થઈ જાય. [ ૨૩ ] વળી આપણે ધન્ય અને કૃતકૃત્ય થયા છીએ, અને આપણાં પુણ્ય જાગતાં છે કે, જેથી આપણે આ વા વાચનાચાર્ય મેળવ્યું છે. (૨૪) વળી આ પૃથ્વી પર આપણુ શ્રીમાન ગુરૂ તે સૌથી વધુ ભાગ્યવાન છે કે, જેમને આ સર્વ શ્રુતને નિવાસ ઘર અને વિજયી શિષ્ય છે. (૨૫) આ શિષ્યના હાથને ટેકે પામીને શ્રીગુરૂની વૃદ્ધ થએલી કીર્તિ, હવે હળવે હળવે (આખા) જગતમાં ભમશે. [ ૨૬ ] હવે ગુરૂએ ધાર્યું કે, આટલા દિવસોમાં મુનિએને વજીના ગુણ જણાઈ રહ્યા હશે, એમ ધારી તેઓ આનંદિત રહી, ત્યાં પાછા આવ્યા. ( ર૭) છે ત્યારે ભક્તિ ધરીને મુનિઓએ તેમને વાંધા એટલે સૂરિએ સ્વાધ્યાયના નિર્વાહ માટે પૂછતાં, તેઓએ જેમ બન્યું હતું, તેમ કહ્યું. [ ૨૮ ] અને ફરીને ગુરૂને નમીને તેઓ વીનવવા લાગ્યા કે, હે ભગવન ! વજજ અમારા વાચનાચાર્ય થાઓ. [ ૨૮] ગુરૂ બોલ્યા કે, વખત આવતાં એ સર્વેને ગુરૂ થશે, અને હાલમાં એ બાળક છે, છતાં Page #254 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી ધર્મ રત્ન પ્રકરણ पद्धोऽर्भकोपि हि ॥ ३० ॥ अतएव वयं ग्रामे-गमामायं च वोऽपितः । मुरियथाहि जानीथ-यूयमस्येदृशान् गुणान् ॥ ३१ ॥ नत्व स्य वाचनाचार्य-पदवी युज्यतेऽधुना । कर्णश्रुत्या ददेनेन-श्रुतं यन्न ગુવાર છે રૂ ततश्च श्रुतसारज्ञः श्रुतमर्थसमान्वितं । अध्यापयद्गुरुवज्र-विधायोत्सारकल्पकं ॥ ३३ ॥ साक्षीकृतगुरुज-मुनिर्गुपितं श्रुतं । मातृकापવાત નઝાર કુશાગ્રઈ / રૂ૪ . તથા અછૂત -થા સિંहगिरेरपि । चिरसंदेहसंदोह-रजःपवनतां ययौ ॥ ३५ ॥ क्रमादासादिताचार्य-वैभवो भवनाशनः । कुमतध्वांतविध्वंस-हंसः सल्लब्धिसेवધિર ૨૬ રાપૂર્વથતાધાર श्रीमान् वज्रमुनीश्वरः। પણ ગુણથી વૃદ્ધ હવાથી ખાસ કરીને માનવા ગ્ય છે. [ ૩૦ ] એથી કરીને જ અમે ગામડે ગયા હતા, અને એ જ તમને આચાર્ય તરીકે સેવો હતો કે, જેથી તમે એના એવા ગુણોને જાણે. [ ૩૧ ] છતાં હમણાં એને વાચનાચાર્યની પદવી આપવી ઘટે નહિ. કારણ કે, એણે હજુ ગુના મુખથી કાનોકાન શ્રુત ગ્રહણ કર્યું નથી. (૩૨) બાદ શ્રુતના સારને જાણનાર ગુરૂ “ અમુક વયે શીખાડવું કલ્પ ” એ કલ્પને છોડીને તેને અર્થ સહિત કૃત શીખાડવા લાગ્યા. [ ૭૩ ] ત્યારે ગુરૂની સાખે, કુશાગ્ર બુદ્ધિ વજમુનિ ગુરૂએ આપેલાં સર્વ શ્રુતને માતૃકાના પદની માફક (વર્ણમાળાની માફક) ગ્રહણ કરવા લાગ્યા. (૩૪) એ રીતે વજકુમાર શ્રુતના એવા જાણનાર થયા છે, જેથી તે સિંહગિરિના પણ લાંબા વખતના સંદેહરૂ૫ રજને હરવા પવન સમાન થઈ પડયા. (૩૫) બાદ વખત આવતાં આચાર્ય પદ મેળવીને ભવને નસાડનાર કમતરૂપ અધારાને વિધ્વંસ કરવા સૂર્ય સમાન, રૂડી લબ્ધિઓના ભંડાર, અને દશ પૂર્વના ધરનાર, શ્રીમાન Page #255 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. भृशं प्रभावयामास सुचिरं जिनशासनं ॥ ३७ ॥ છે ફતિ શ્રી વઝસ્વામિથા तदेवं गुणाधिके विनेयेस्यादेवगुरोर्गौरवं.-किंतु तेन शिष्येण गुणाधिकेनापिहीन इति कृत्वा न गुरुरवमान्य, इत्येतदेवाह. (મૃ૪) सविसेसपि जयंतो तेसि मवन्नं विवजए संमं । तो दंसणसोहीओ-सुद्धं चरणं लहइ साहू ॥ १३८ ॥ [ ટી ] सविशेषमपि शोभनतरम-प्यास्तां समं हीनं वेत्यपेरों यतमान- . . વજુ મુનીશ્વર ચિરકાળ લગી જિન શાસનને ખુબ દીપાવવા લાગ્યાં. ( ૩૬-૩૭) એ રીતે વજ સ્વામિની કથા છે. એ રીતે ગુણાધિક શિષ્યમાં ગુરૂનું ગૈરવ રહે છે, છતાં તે શિષ્ય ગુણાધિક હે ઇને પણ ગુરૂ પિતાથી હીન છે, એમ ધારી તેની અવમાનના ન કરવી, તેજે કહે છે – મૂળનો અર્થ સવિશેષપણે ઉઘત થતું, પણ જે શિષ્ય તેમની અવજ્ઞાનું રૂડી રીતે વજન કરે, તે દર્શન શુદ્ધિ થવાથી તે સાધુ શુદ્ધ ચારિત્ર પામે છે. ( ૧૩૮) ટીકાને અર્થ. . સવિશેષપણે એટલે સરસ રીતે પણ [ અપિ શબ્દથી સરખી રીતે કે, હીન રી Page #256 -------------------------------------------------------------------------- ________________ २४२ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. स्तदावरणकर्मक्षयोपशमात् सूत्रार्याध्ययनतपश्चरणप्रभृतिसदनुष्टाने प्रयनवान् तेषां गुरूणामवज्ञामभ्युत्थानाधकरणरूपां वर्जयति परिहरति सम्यक् शुद्धपरिणामो भावसाधुरिति प्रकृतं,-ततश्च दर्शनशुद्धेहेतोः शुद्धमकलंक चरण चारित्रं लभते प्रामोति साधुर्भावमुनिरिति.. . अयमत्राशयः-सम्यक्त्वं ज्ञानचरणयोः कारणं-यतएवमागमः . ता दंसणिस्स नाणं-नाणेण विणा गहुँति चरणगुणा । अगुणस्स नथि मुक्खो-नत्थि अमुक्खस्स निव्वाणं ॥ ( इति ) तच्च गुरुबहुमानिन एव भवत्यतो दुःकरकारकोपि तस्मिन्नवज्ञां न विदध्यात्-तदाज्ञाकारी च भूयाद्यतउक्तं.. . छष्मदसमदुचालसेहिं मासद्धमासखमणेहिं । ...' अकरतो गुरुवयणं-अणंतसंसारिओ भणिओ ॥ ( इत्यादि ) તેની વાત તો દૂર રહો. ] યતમાન એટલે તદાવરણી કર્મના ક્ષયોપશમથી સૂત્રાર્થના અધ્યયનમાં તથા તપશ્ચરણ વગેરે સારાં અનુષ્ઠાનમાં પ્રયત્ન કરનાર શુદ્ધ પરિણામવાળો ભાવ સાધુ તે ગુરૂની અભ્યથાન વગેરે નહિ કરવારૂપ અવજ્ઞા રૂડી રીતે વર્જે છે, અને તેથી દર્શન શુદ્ધિના કારણે તે ભાવ મુનિ અકલંક ચારિત્રને પામે છે. હો આશય એ છે કે, સમ્યકત્વ એ જ્ઞાન અને ચારિત્રનું કારણ છે. જે માટે भागमभा आ रीत डेगुं छे: સમ્યકત્વવંતનેજ જ્ઞાન હોય છે, અને જ્ઞાન વિના ચારિત્રના ગુણ હોતા નથી. અરુણિને મોક્ષ નથી, અને મોક્ષ વગરનાને નિર્વાણ નથી. - હવે તે સમ્યકત્વ તે ગુરૂને બહુ માન કરનારને જ હોય છે, એથી કરીને દુકરકારી થઈને પણ તેની અવજ્ઞા નહિ કરતાં, તેના આજ્ઞાકારી થવું. જે માટે કહેવું છે કે - છઠ, આઠમ, દ્વાદશ તથા અર્ધ માસખમણ અને માસખમણુ કરતે થક, પણ જો ગુરૂનું વચન નહિ માને, તે અનંત સંસારી થાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુ. ર૪૩ अथ साधुलिंगनिगमनपूर्वकं तत्फलमभिधित्सुराह. ને મૃત્યું છે इय सत्तलक्खणधरो-होइ चरित्ती तओ य नियमेण । कल्लाणपरंपरलाभ-जोगओ लहइ सिवसुक्खं ॥ १३९ ॥ इति रुपप्रदर्शने पूर्वोपर्शितप्रकारेण सकलामार्गानुसारिणी क्रिया -- श्रद्धाप्रवराधर्मे२- प्रज्ञापनीयत्वमृजुभावात्-क्रियास्वप्रमादः४-आरंभः शक्यानुष्टाने ५-गरीयान् गुणानुरागः:-गुर्वाज्ञाराधनं परम-मिति सप्तसंख्यया लक्षणधरो भवति चास्त्रिी: भावसाधुः. . तउ त्ति सकः-च शब्दोऽवधारणे-स एव-नान्यः-कल्याणपरंपरा હવે સાધુનાં લિંગોનું નિગમન કરતા થકા, તેનું ફળ કહેવાની ઈચ્છાથી કાંઈક કહે છે. મૂળનો અર્થ. એ રીતે સાત લક્ષણને ધરનાર ચારિત્રી થાય છે, અને તેજ નિયમ કલ્યાણની પરંપરાના લાભના યોગે કરીને શિવ સુખ પામે છે. [ ૧૩૯ ] ટીકાને અર્થ. ઈતિ શબ્દ ઉપપ્રદર્શનાર્થે છે, તેથી એમ એટલે પૂર્વે બતાવેલી રીતે સકળ માર્ગનુસારિણી ક્રિયા-ધર્મમાં પ્રવર શ્રદ્ધા– સરળ ભાવથી પ્રજ્ઞાપનીયતા–ક્રિયામાં અપ્રમાદ, શક્યાનુનને આરંભ– સખત ગુણાનુરાગ અને પૂરતી રીતિ ગુરૂની આજ્ઞાનું આરાધન. એ સાત લક્ષણને ધરનાર હેય, તે ચારિત્રી એટલે ભાવ સાધુ થાય છે. ને ભાવ સાધુજનહિ કે, બીજે– કલ્યાણ. પરંપરા એટલે સુદેવપણું સુમનુષ્યપણું" Page #258 -------------------------------------------------------------------------- ________________ २४४ श्री धर्भ रत्न ४२९. सुदेवत्वमनुजत्वादिरूपा तस्यालाभः प्राप्तिस्तद्योगात्तत्संबंधालभतेऽवामोति शिवसौख्यं सिद्धिशर्मेति. उक्तं श्रावकसाधुसंबंधभेदाविधा धर्मरत्न,--मिदानी कः कीदृगिदं कर्तुं शक्नोतीत्येतदाह. (मूलं) दुविहंपि धम्मरयणं-तरइ नरो चित्तु मविगलं सोउ । जस्से गवीसगुणरयण-संपया सुत्थिया अस्थि ॥ १४० ॥ ( टीका ) द्विविधमपि द्विप्रकारमपि-न पुनरेकतरमेवेत्यपिशब्दार्थः-धर्मरत्नं पूर्वोक्तशब्दार्थ तरइ ति शक्नोति-शकेश्चयतरतीरपारा इतिवचनात्-नर इति जातिनिर्देशा-नरी नरजातीयो जंतु-नं पुनः पुमानेवेति-गृहीतु વગેરારૂપ તેને લાભ એટલે પ્રાપ્તિ તેના યોગથી એટલે સંબંધથી શિવ સુખ એટલે સિદ્ધિ सुम पामे छे. શ્રાવક અને સાધુ સંબંધી એમ બે પ્રકારનું ધર્મરને કહ્યું. હવે કોણ, કેવા એને २ छ, ते . . મૂળને અર્થ. બંને પ્રકારના ધર્મરત્નને પૂરતી રીતે તેજ માણસ ગ્રહણ કરી શકે છે, જેના પાસે એકવીશ ગુણની સંપદા કાયમ હેય. [૧૪] अर्थ. - એક પ્રકારના નહિ, પણ બંને પ્રકારના ધર્મરત્નને અવિકળ એટલે સંપૂર્ણપણે તેજ નર (ઇહાં નર શબ્દ જાતિ વાચક છે, તેથી પુરૂષ જ નહિ લેતાં નરજાતિને પ્રાણી - એમ સમજવું. ) ગ્રહણ કરી શકે છે, જેને શ્રી પ્રભુ મહારાજાની માફક એકવીશ ગુણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, ૨૪૫ मुपादातुमविकलं संपूर्ण सएव तु शब्दस्यावधारणार्थत्वात्-यस्य किमित्याह, यस्य श्रीप्रभमहासजस्येवैकविंशतिगुणरत्नसंपत् “ अक्खुद्दो रूववं घगइसोमो ” इत्यादि शास्त्रपद्धतिप्रतिपादितगुणमाणिक्यविभूतिः सुस्थिता दुर्बोधाद्यदूषितत्वानिरुपद्रवास्ति विद्यते इति. ननु पूर्वमुक्तमेवैकविंशतिगुणसमृद्धो योग्यो धर्मरत्नस्येति, तकि पुनरिदमुच्यते ? ___ सत्यं-पूर्व योग्यतामात्रमुक्तं, यथा चालत्वेपि वर्तमानो राजपुत्री राज्याई उच्यते,-संपति करणशक्तिरप्यस्याभिधीयते-यथा प्रौढीभूती राजपुत्रः कत्तुं शक्नात्यतावद्वया राज्यमिति. श्रीप्रभमहाराजकथा चेय. सौधोज्वलप्रभाभि-निरंतरप्रसृतधूपधूम्याभिः । जितसुरसरिदर्कसुतासंगास्ति पुरी विशालेति ॥ १॥ सुरलोकावधि विदल-द्विचकिल રત્ન સંપત એટલે “અકખુદ્દો રૂવવું પગઈસમો ” ઈત્યાદિ શાસ્ત્ર પદ્ધતિમાં કહેલ એકવીશ ગુણરૂપ માણિક્યોની વિભૂતિ સુસ્થિત હોય, એટલે કે દુબોધ વગેરેથી અદૂષિત હેવાથી ખલેલ વગરની હોય. કોઈ પૂછશે કે એકવીશ ગુણવાળો હોય, તે ધર્મરત્નને ગ્ય છે. એ તે પૂર્વે युं छे, तो ५२१ मा म हे। छ। ? ખરી વાત, પણ પૂર્વે ફક્ત યોગ્યતાજ કહી છે. જેમ કે બાળપણામાં પણ રહેલો રાજપુત્ર રાજ્યને યોગ્ય કહેવાય છે, અને હમણું એને સમર્થ કરવા પણ જણાવે છે. જેમકે મેટો થએલ રાજપુત્ર આટલી ઉમ્મરે રાજ્ય કરી શકે છે श्री प्रम महाजनी था मा छे. ના રાજમહેલની ઉજળી પ્રભા તથા નિરંતર પસરી રહેલા ધૂપની ધૂમાડીવડે ગંગા અને યમુનાના સંગમને જીતનારી વિજ્ઞાળા નામે નગરી હતી, (૧ ) ત્યાં જેનું કરેલી Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कलिकामलं यशो यस्य । प्रबलबलशत्रुसंहति-कुलक्षयावधि सदा शौर्य ॥ २ ॥ त्यागस्तर्कुकजनवांछितावाधिः सागरावधिर्वसुधा । श्रीजिनपति पदकमल-द्वयप्रणामावधिभक्तिः ॥ ३ ॥ शेषः पुनर्गुणगणो-निरवधिरवधीरितान्यदोषभरः । स श्रीचंद्रनरेंद्र-स्ता नगरी पालयामास ॥ ४ ॥ क्षितिपतिह्रदयकुशेशय-शया सदाचरणरागपरिकलिता । शुद्धोभयपक्षा जनि-हंसी हंसीव तस्य जनी ॥ ५ ॥ तनयो तयोरभूतां परिभूताखिलविपक्षसंदोहौ । ज्येष्टः श्रीप्रभसंज्ञ-स्तथाकनिष्टः प्रभाचंद्रः ॥ ६ ॥ तत्र ज्येष्टो गांभीर्य-सागरो', रूपविजितरतिकांतः२ । सौम्याकृतिः प्रकृत्या-लोकप्रियगुणमणिकरंडः ॥ ७ ॥ अक्रूरचित्तपरिणति-निर्जरजंबालिनीहिमानीभृत्५ । शिवमुखघातकपातक-भीरुत्वसरोजदिननाथः ॥ ८ ॥ शठतालवालवित्रं, दाक्षिण्य જાયના ફૂલની કળીકાના જેનું નિર્મળ યશ દેવલેક સુધી [ પહોંચતું ] હતું, તથા જેનું શૌર્ય હમેશાં જોરાવર શત્રુઓના કુળક્ષય પર્યત ( પહોંચતું ) હતું. [ ૨ ] જેનો ત્યાગ ( દાન) માયણ જનના વાંચ્છિત સુધી પહોંચ, તથા જેની જમીન દરિયા સુધી પહોંચતી, અને જેની ભક્તિ શી જિનેશ્વરના બે ચરણ કમળ નમવા સુધી પહોંચતી હતી, (૩) અને જેના બીજા દેના જેને તેડનાર બાકીના ગુણો નિરવધિ [ હદ વિનાના ] હતા, એવો તે શ્રીચંદ્ર રાજા તે નગરીને પાલન કરતો હતો.. [૪] કમળમાં રહેનારી હમેશાં રાતાં ચરણવાળી અને બે ઉજળી પાંવાળી હંસની માફક રાજાના હદયરૂપ કમળમાં રહેનારી સદાચરણ [ રૂડાં આચરણ ના રાગવાળી અને ઉભય પક્ષથી પવિત્ર હંસીનામે તેની રાણી હતી. [ પ ] તેમને સઘળા દુશ્મનોને હરાવનાર બે પુત્ર જા, તેમાંના મેટાનું નામ શ્રી પ્રભ અને નાનાનું નામ પ્રભાચંદ્ર હતું. (૬) તેમને માટે કુમાર ગાંભીર્ય ગુણ સાગર હત ૧, રૂપથી કામને જીતનાર હતો ૨, સ્વભાવેજ સમ્પાકાર હતો ૩, અને જોકપ્રિય ગુણરૂપ મણીને કરડ કિરંડિયે હતે. (૭) અપૂર પરિણતિરૂપ નિઝરણાવાળી નદીને હિમાલય હતો ૫, શિવસુખના ઘાતક પાતકના ડરરૂપ કમળને વિકસિત કરવા સૂર્ય સમાન હતો . [૮] શતારૂલતાને કાપવા Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ર૪૭ हिरण्यमेरुमिरिसदृशः८ । संततमकार्यलज्जा-स्फुरदलिनीकमलिनीतुल्या ૨ | નવયૌવળ-રારા પારણિતધ્યા1િ | Tणरागजनवतंसः१२-साधुकथाकथनपथपाथः१३ ॥ १० ॥ जिनधर्मदक्षसत्पक्ष-कक्षसेवनपयोधरमतिमः१४ । स्फूर्जदुरुदीर्घदर्शित्व-तारकातारकामार्गः१५ ॥ ११ ॥ जिनपरिदृढगदितागम-विशेषविज्ञत्वकेलिधामसमः । सबुद्विद्धजनसेवन कसरसीवरमराल:१७ ॥ १२ ॥ विनयनयबद्धचेताः।८-कृतज्ञताकूलिनीधुनीनाथ:१८ । परहितकरणप्रवणः२०-सुलब्धलक्ष्यश्च कृत्येषु२१ ॥ १३ ॥ तत्रापरेछु रागात् केवलकलितो गुरुर्भुवनभानुः । तं नंतुमगान्नृपतिः-सुतसामंतादिपरिकलितः ॥ १४ ॥ कृत्वा प्रदक्षिणात्रय-मानम्य गुरुं गरिष्टया भक्त्या । उचितस्थानेन्यषद-यतिपतिरथ देशनां चक्रे ॥ १५ ॥ इह भवगहनेनंते દાતરડા સમાન હતો ૭, દાક્ષિયરૂપ સેનાને મેરૂ હો ૮, અકાર્યથી હમેશાં લજજારૂપ ચળકતી ભમરીને રહેવા કમલિની સમાન હતા. ૯ લિ] જીવદયારૂપ કુમુદિનીના માટે ચંદ્ર સમાન હત ૧૦, માધ્યય્યરૂપ હાથીને વિંધ્યાચળ હત ૧૧, ગુણરાગિ જનેને મુગટ હતો ૧૨, સારી કથા કહેવાના માર્ગને વટેમાર્ગ હતો ૧૩, જિનધર્મમાં કુશળ એવા સારા પક્ષરૂપ કક્ષ[ ઘાસ ] ને વધારવામાં મેઘ સમાન હતો ૧૪, અતિ મોટા દીર્ધદર્શિત્વરૂપ તારાઓનો આકાશ હતો ૧૫, [૧૦-૧ ] જિનેશ્વર પ્રણીત આગમના વિશેષ વિજ્ઞાનને ક્રીડાધર સમાન હતો ૧૬, સારી બુદ્ધિવાળા વૃદ્ધ જનેના સેવનરૂપે સરોવરમાં હંસ સમાન હતો ૧૭, વિનય નીતિમાં ચિત્ત રાખનાર હતો ૧૮, કૃતજ્ઞતારૂપ નદીનો દરિયો હતો ૧૯, પરહિત કરવામાં તૈયાર રહેનાર હતો ૨૦, અને કરવાના કામમાં બરોબર લક્ષ આપનાર હતો ૨૧. [ ૧૭ ] ત્યાં એક દિવસે ભુવનભાનુ નામે કેવળજ્ઞાની ગુરૂ પધાર્યા, તેમને નમવાને રાજા, પુત્ર, અને સામંતાદિકને સાથે લઈને ત્યાં આવ્યો. [ ૧૪ ] તે ત્રણ પ્રદક્ષિણું કરી ગુરૂને મોટી ભક્તિથી નમીને ઉચિત સ્થાને બેઠે, એટલે યતીશ્વર દેશના દેવા. લાગ્યા. [ ૧૫ ] આ છેડા વગરના ભવરૂપ જંગલમાં ભટકતો જીવ અનેક દુઃખ સહેતો Page #262 -------------------------------------------------------------------------- ________________ २४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. भ्राम्यन् जीवः सहन्नसातभरं । जातिकुलप्रभृतियुतं-कथमपि लभते मनुजजन्म ॥ १६ ॥ तदवाप्य भव्यलोका-जिनधर्म कुरुत सकलदुःखहरं । स पुनर्देधा प्रोक्तो-यतिगृहिधर्मप्रभेदेन ॥ १७ ॥ तत्राद्य पंच यमाः-प्रत्येकं पंच भावनाः पाल्याः । हिंसा-लीकर, તે-ત્ર--વિપતિપરંપાર ?૮ . ___ विविधैर्नियम विधानैः-प्रत्याख्यानैर्निरंतरं मतिमान् । आलोच्य भाषणेनापि-भावयेत् सूनृतं च यमं ॥ २० ॥ याचनमवग्रहस्या'-लोच्या वग्रहविमार्गणं च भृशं । सततं समनुज्ञापित-भक्तान्नाभ्यवहृतेः करणं ॥ २१॥ साधर्मिकतो याचन-मवग्रहस्योच्चकै स्तथास्यैव । मर्यादाकरण५ કિપ-૨ માંવના પંર . રર થકે જાતિ અને કુળ વગેરેથી યુકત મનુષ્ય ભવને મહા મુશ્કેલી પામે છે. [૧] તે પામીને હે ભવ્ય ! તમે સકળ દુ:ખ હરનાર જિન ધર્મ કરે. તે ધર્મ બે પ્રકારે કહેલ છે— યતિધર્મ અને ગૃહિધર્મ. [ ૧૭ ] - ત્યાં પહેલા યતિધર્મમાં પાંચ યમ મિહા વ્રત છેતે દરેકની પાંચ પાંચ ભાવનાઓ પાળવાની છે, તે પાંચ યમ આ પ્રમાણે છે – હિંસાને ત્યાગ અલીકને ત્યાગ, તેમને ત્યાય, અબ્રહ્મનો ત્યાગ અને પરિગ્રહને ત્યાગ. (૧૮) જાતજાતના નિયમ અને પ્રત્યાખ્યા વડે કરીને તથા વિચારીને ચનાવડે કરીને મતિમાન પુરૂષે બીજાસતરૂપ એમને ભાવવું. [ ૨૦ ] અસ્તેયરૂપ યમની પાંચ ભાવના આ છે—અવગ્રહમાગવે, બેબર જોઈ તપાસી વિચારીને અવગ્રહ માગ ૨, નિરંતર ગુરૂની અનુજ્ઞા લઇ ભાત પાણી વાપરવાં છે. [૨૧] સાધર્મિ પાસેથી અવગ્રહ યાચો ૪, અને તેની મર્યાદા [ મુદત ] કરવી ૪. એમ પાંચ ભાવના છે. [ રર ] Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર. ૨૪૯ 3 नारीपंडक पशुम-निवासकुड्यांतरासनोज्झनतः १ । स्त्रीरम्यांगनिरीक्षण-निजांगसंस्कारपरिहारात् ॥ २३ ॥ स्निग्धात्यशनत्यागात् - सरागयोषित्कथाविवर्जनतः ४ । पूर्वरतास्मरणेन - ब्रह्म सदा भावयेद्धीमान् ॥ २४ ॥ स्पर्शे रसे च गंधे - शब्दे४ रूपे शुभाशुभे सततं । रागद्वेषत्यागो हि - भावना: पंचमयमे स्युः || २५ || एवं व्रतानि पंचापि - पंचभिः पंचभिः सुवास्य भृशं । सद्भावनाभिरगम - नसुमंतः शिवरदमनंताः ॥ २६ ॥ गृहमेधिनां तु धम्मै- निशम्य सम्यक् सुसाधुगुरुपार्श्वे । ज्ञात्वा तथा गृहीत्वा व्रतानि परिपालनीयानि ॥ २७ ॥ 3 आयतनसेवनाद्यं'-शीलं परिशीलनीयमनवरतं । सद्भिः समर्जनीयः - स्वाध्यायप्रभृतिविभवभरः ॥ २८ ॥ व्यवहारशुद्धिरनिशं - भव्यै व्याजभावनैः कार्या४ | गुरवश्चरणविहंगमतरवः शुश्रूषणीया च ॥ २९ ॥ भाव्यं प्रवचन कौशल - सुपेशलैर्गलितसकलपापमलैः । स्त्रीणां वश्यवश्यं સ્ત્રી—પડક— પશુવાળી વસતિ, યાંરિત વસતિ, અને એક આસન ત્યાગ કરવાં ૧, સ્ત્રીનાં રમ્ય અંગ જોવાનેા તથા પોતાનાં અંગે રાણુગાર કરવાને પરિહાર કરવા ૨, સ્નિગ્ધ ભાજન તથા અતિ ભાજનને ત્યાગ કરવા ૩, રાગથી સ્ત્રીની કથા નહિ કરવી ૪, તથા પૂર્વની ક્રીડા નહિ સ’ભારવી ૫. એ પાંચ ભાવનાથી બુદ્ધિમાને બ્રહ્મચર્યને હमेश लाव. ( २३-२४ ) शुभाशुभ स्पर्श, रस, गंध, शम्, भने ३५मां हमेशां रागद्वेष છેડવાં, એ પાંચમા યમની ભાવના છે. [૨૫] એ રીતે પાંચ પાંચ ભાવનાઓથી પાંચે વ્રત ખરાબર ભાવીને અનંત જીવે. શિવપદ પામ્યા છે. ( ૨૬ ) ગૃહસ્થના ધર્મમાં સુસાધુ ગુરૂની પાસે રૂડી રીતે ત્રતા સાંભળી, જાણી, તથા લઈને પાળવાં નેઇએ. [૨૭] આયતન સેવવું, ૧ નિરંતર શીળ પાળવું, ૨ અને સજ્જતાએ સ્વાધ્યાય વીગેરે વિભવ ઉપાર્જન કરવા. ૩ ( ૨૮ ) વળી ભવ્ય જતેાએ નિષ્કપટ ભાવ રાખીને વ્યવહાર શુદ્ધિ કરવી, ૪ તથા ચારિત્રરૂપ પક્ષિના તસમાન ગુરૂની શુશ્રુષા કરવી. પ [ ૨૯ ] સઘળા પાપમળ ગાળીને પ્રવચનની કુશળતાથી શાલતા થવુ, અને કદાપિ પોતાને સ્ત્રીની ૩૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ રૂપે શ્રી ધર્મ રત્ન પ્રકરણ नात्मा कार्यः कदाचिदपि ॥ ३० ॥ सुज्ञानश्रृंखलाभि-हृषीकरुपयः समंततो रोध्याः२ । गृद्धिर्नचार्थसाथै-क्लेशायासाकरे कार्याउ ॥ ३१ ॥ निर्वेदः संसारे-दुःखागारे सदा विधातव्यः । विषयाः कुनृपाधिष्टित विषया इव दुरतस्त्याज्याः५ ॥॥ ३२ ॥ तीव्रारंभा दंभा इव निर्दभैः कदापि नहि सेव्याः । संकलक्लेशनिवासे-न गेहवासे रतिः कार्या ॥ ३३ ॥ धार्य निरतीचार-सुदर्शनं स्थगितदुर्गति द्वारं । मोहनृपविजयभेरी-न लोकहेसै मनो धेयं ॥ ३४ ॥ शुद्धागमविशदविधिः समस्तकल्याणशेवधिः सेच्या० । दानाવિશ્રાદ્ધ-ઘર્ષ શિવકૃત ૧ રૂપ / ચા કે કૃૌ– विमुग्धहसितेवधारणा धेया१२ । हेयौ रागद्वेषौ-भवभाविषु सफलभावे'पु१३ ॥ ३६ ॥ धर्माधर्मविचार-श्वित्यो माध्यस्थ्यसुस्थचेतोभिः१४ । स्वजनधनादिषु निविडः प्रतिबंधो नो विधातव्यः१५ ॥ ३७ ॥ વશ નહિ થવા દે[ ૩૦ ] સમ્યજ્ઞાનરૂપ સાંકળથી ઇંદ્રિયરૂપ વાંદરાને બરોબર બાંધી રાખવા, અને કલેશ અને મહેનતના આકર સમાન ધન દોલતમાં વૃદ્ધિ નહીં કરવી [ ૩૧ ] દુઃખના ઘર સંસારમાં હમેશાં નિર્વેદ ધાર, અને વિષયોને ભૂંડ રાજાના ' વિષય [ દેશ ] ના માફક દૂરથી તજવા." [ કર ] નિર્દભ રહીને દંભના માફક તીવ્ર આરંભોને ક્યારે પણ નહિ સેવવા તથા સકળ લેશના નિવાસ સમાન ઘરવાસમાં રતિ નહિ રાખવી. (૩૩) દુર્ગતિના દરવાજાને ઢાંકનારૂં નિરતિચાર સુદર્શન [ સમ્યકત્વ ધરવું ૮, અને મેહરાજાના વિજયની ભેરી સમાન લેકહેરી [દેખાદેખી ] માં મન નહિ ધરવું ૯, (૩૪) સમસ્ત કલ્યાણની ખાણ એવી શુદ્ધ આગમની નિર્મળ વિધિ સેવવી ૧૦, અને શિવસુખ આપનાર દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરતા રહેવું ૧૧, [ ૩૫ ] ન્યાયના માર્ગે ચાલતાં મુગ્ધ હસે, તે પર બે દરકાર રહેવું ૧૨, અને સઘળા સાંસારિક બનવામાં રાગ દ્વેષ નહિ કરવા ૧૩, [ ૩૬ ] વળી ધર્મધર્મને વિચાર મધ્યસ્થપણે સુસ્થ ચિત્ત રાખીને કર ૧૪, અને સગાસ્નેહિ તથા ધનમાં આકરી પ્રીતિ નહિ બાંધવી ૧૫, [ ૩૭] Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, ૨૫૧ -- --- - - -- ------ -- - भोगोपभोगतृष्णा-कृष्णाहिविनिग्रहे प्रयतितव्यं । सततं यतिधर्मधुरो-द्धरणोध्धुरकंधरैर्भाव्यं१७ ॥ ३८ ॥ एवं श्रमणोपासक-धर्म विधिना विधाय विमलमनाः । सुचरित्रमाप्यलभते-भवाष्टकस्यांतरपवर्गः ॥ ३९ ॥ इत्याकर्ण्य श्रीचंद्र-नरपतिर्भुवनभानुगुरुमूले । श्रीमभमुतादिसहितो-जगृहे. गृहमेधिनां धर्म ॥ ४० ॥ अथ नत्वागुरुचरणौ-निजधाम जगामः वसुम-. तीनाथः । विजहार हारनिर्मल-गुणोच्चयः सूरिरन्यत्र ॥४१॥ अपरेधुः श्रीचंद्र-क्षितीशितुः सविनयं तनूजाभ्यां । संवाह्यमानचरण-दयस्य मुकु-- પારક્ષમ છે કર છે. मौलिमणिरुचिररोची-रचितसद सदनभूरिहरिचापैः । भक्या परःसहस्र-रवनिधवैः सेव्यमानस्य ॥ ४३ ॥ राज्यभरभवनधरण-स्तंभैः सद्बुद्धिभिर्विगतदंभैः । शतशः सचिववरिष्टै-रलंकृतासन्नदेशस्य ॥४४॥ ભોગપભેગની તૃષ્ણારૂપ કાળી નાગણને પકડવા તૈયાર રહેવું ૧૬, અને નિરંતર યતિધર્મની ધુરા ઉપાડવામાં તમતૈયાર થઈ રહેવું ૧૭, (૩૮) એ રીતે વિધિપૂર્વક શ્રાવકને ધર્મ કરી, નિર્મળ મનવાળો પુરૂષ ચારિત્ર પામી, આઠ ભવના અંદર મેક્ષ પામે, છે. [ ૩૯ ] એમ સાંભળીને શ્રી ચંદ્રરાજાએ શ્રીપ્રભ વિગેરેની સાથે ભુવનભાનુ ગુરૂ પાસેથી ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. [ ૪૦ ] હવે ગુરૂના ચરણે નમી, રાજા. પિતાના મુકામે આવ્યા, અને નિર્મળ ગુણવાન આચાર્ય અન્ય સ્થળે વિચરવા લાગે. [૪૧) એક દિવસે શ્રીચંદ્રરાજાને તેના બે પુત્રો વિનયપૂર્વક પોતાના કમળ કરકમળથી પગચંપી કરતા હતા, અને પોતાના મુગટોની મણિઓની સુંદર કાંતિથી સભા સ્થાનમાં અનેક ઇન્દ્રધનુષ્યો બનાવતા હજારે રાજાઓ તેને ભક્તિપૂર્વક સેવતા હતા, તથા રાજ્યભારરૂપ ભવનને ધરવા સ્તંભ સમાન, સદ્દબુદ્ધિવાળા, નિષ્કપટ સેંકડો મંત્રીશ્વરે તેની આસપાસ બેઠા હતા; વળી ઘણી ભારે લડાઈમાં મળતી સંપતમાં લંપટ રહેનાર કેડે સેનિકેથી તે પરિવરાયો હતો, તેવામાં હાથમાં સેનાને દંડ પકડનાર છડીદાર તેને આ રીતે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી ધર્મ રત્ન પ્રકરણ. बहसमसमरसप-ल्लंपटभटकोटिभिः परिवृतस्य । करकलितकनकदंडो-वि. ज्ञापयामास वेत्रीति ॥ ४५ ॥ __(चतुर्भिः कलापकं ) देव दिक्षुर्वैरिंगमल्लनामा नटाग्रणी रुद्धः । संक्षेपनिबद्धसन-त्कुमारनाट्यप्रबंधोस्ति ॥ ४६ ॥ लघु मुंचेत्युक्तेसति-महीभुजा वेत्रिणा स आनायि । कृत्वात्रिपात्रकिंकर-मित्याशिषमथनृपस्यादात् ॥ ४७ ।। तद्यथापखंडामवनि, निधीन्नव, चतुःषष्टिं सहस्राणि च-स्त्रीणां, शोणिभुजां तदर्द्धमपरं द्विःसप्त रत्नानि च । यस्त्यक्त्वा तृणवद्भवातिविधुरो जैनं व्रतं शिश्रिये-राजर्षिः स सनत्कुमार इहते भूपाल भूयाच्छ्येि ॥ ४८ ॥ अथ नाटकावलोकन-कौतुकरसविवशमानसं सकलं । निजतनयमभृतिजनं-नृपतिर्विस्पष्टमैक्षिष्ट ॥ ४९ ॥ तस्यानुवृत्तिवशतः सविलासामुज्वलां ततो दृष्टिं । तदभिनयकृते । . स कृती-नटनेतरि पातयांचक्रे ॥ ५० ॥ बुध्ध्वाथो नृपहृदयं-ह्रदयंग विनासाय. ( ४२-४३-४४-४५ ) [ L यारे गाया मानुसा५४ छ. ] હે દેવ ! વૈરિંગમલ નામે મેટે નટ સકુમારના નાટય પ્રબંધને સંક્ષેપમાં તૈયાર કરી તમને ભેટવા આવે છે, તેને મેં અટકાવે છે. (૪૬) રાજાએ ફરમાવ્યું કે, તેને જલદી અંદર મોકલાવ, એટલે છડીદાર તેને ત્યાં લાવ્યા, એટલે તેણે ત્રણ પાત્રોની ગિર [ બેના ઉપર ત્રીજે ઉભો રહે તેવો દેખાવ ] કરીને આ પ્રમાણે રાજાને આશિષ દેવા લાગે. (૪૭) છ ખંડવાળી પૃથ્વી, નવ નિધાન, ચોસઠ હજાર રાણીઓ, બત્રીશ હજાર રાજાઓ, અને ચંદ રત્નોને તણખલા માફક છેડીને સંસારના દુઃખથી ગભરાઈ જેણે જનની દીક્ષા લીધી, તે સનસ્કુમાર રાજર્ષિ, હે ભૂપાળ! તને શ્રીસંપદાદાયક થાઓ. [૪૮ ] હવે નાટક જોવાના કૌતુક્ના રસમાં પિતાના પુત્રો વગેરે તમામ જનેને તેણે ખુલી રીતે આતુર મનવાળા જોયા [૪૯] એટલે તેમની અનુવૃત્તિના વશે તે ચતુર Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉપમ હાર. गमया गिरागृणात् सोपि । भो भो पार्षद्यजनाः श्रीचंद्रनरेश्वरममुखाः ! ॥ ५१ ॥ क्षणमेकमेकतानी - भूय श्रृणुत तुर्यचक्रिणश्चरितं । इति जल्प ઉંચ-તામનનું સુમા૨ેમ ! ૧૨ तथाहि ૫૩ 1 श्रीहस्तिनापुरपतेः - सनत्कुमारस्य नृपतितिलकस्य । पखंडभरतभर्तुः प्राज्यं साम्राज्यमनुभवतः ॥ ५३ ॥ अप्रतिमरूपलक्ष्मी-विलोकनोत्पन्नविस्मयोत्कर्षः । मध्येसभं निलिंपान् सुरपतिरिति निगदतिस्म मुदा ।। ५४ ।। भो भो अमराः पश्यत - सनत्कुमारस्य सार्वभौमस्य । पूर्वार्जितशुभ निर्माणकर्मनिर्मित सन्मूर्त्तेः ॥ ५५ ॥ सा कापि रूपलेखा - वरेण्यलावण्यकांति રિણિતા !! સુસવનસ્મિતાપ—યા માયો નૈવ સમર્થાત ।। ૧૬ / अश्रद्धधताविति सुरपतेर्वचो विजयवैजयंताख्यौ । क्षिप्रं वसुंधरायां-द्वा मृतभुजाववातरतं ॥ ५७ ॥ રાજાએ તે નટનાયકને તે સનત્કુમારના અભિનય કરી બતાવવા ખાતર તેના તરર્ ઇસારા કરવા સાથે ઉજળી નજર ફેરવી. [ ૫૭ ] ત્યારે રાજાના અભિપ્રાય સમજી જઈ, તે નટ મને હર વાણીથી ખેલ્યા કે, હે શ્રીચંદ્રનરેશ્વર પ્રમુખ સભાજને ! થાડા વખત એકતાન થઇને ચોથા ચક્રવર્ત્તનું ચરિત્ર સાંભળેા, એમ ખેલીને તે નટનાયક તેને અભિનય કરવા લાગ્યા. [ ૧૧-૧૨ ] તે આ રીતે છે. શ્રીહસ્તિનાપુરના સ્વામિ, છ ખંડવાળા ભરતક્ષેત્રના ઉપરી, મહાત્ સામ્રાજય ભોગવનાર સનકુમાર નરેશ્વરની અત્યુત્તમ રૂપલક્ષ્મી જોવાથી અતિ વિસ્મય પામીને સાધર્મઇંદ્ર પોતાની સભામાં રહેલા દેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા. [ ૫૩-૫૪ ] હે દેવ ! પૂર્વે ઉપાર્જન કરેલા શુભ નિર્માણ નામ કર્મથી બનેલા ઝળકતા શરીરાકારવાળા સાર્વભામ મહારાજા સનત્કુમારની કેવી રૂપરેખા છે, તે જીવા કે, જે અહીં દેવલાકમાં જન્મેલાઓને પણ પ્રાયે હશે નહિ. ( ૫૫.૫૬ ) આ રીતે ઈંદ્રે કહેલા વચનપર શક લાવીને વિજય અને વૈજયંત નામના એ દેવા જલદી પૃથ્વી તરફ્ ઉતરી પડયા. [ ૫૭ ] Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ધર્મ રતન પ્રકરણ ___ अत्रांतरे च सर्वेपि-विस्मयस्मेरलोचनालोकाः । किमितो भवितेत्यवहित-चित्ता आकर्णयामासुः ॥ ५८ ॥ तौ तदनु विप्ररूपेण-भूपरूपावलोकनसतृष्णौ । द्वारसमीपेस्थातां प्रासादद्वारि भूमिभुजः ॥ ५९॥ आसीत् सनत्कुमारो-मुक्तालंकारसारनेपथ्यः । प्रारब्धमज्जनोभ्यंग-संगमंगे वहन्नुच्चैः ॥ ६० ॥ दौवारिकेण तो विप्रपुंगवौ द्वारसंस्थितौ कथितौ । भावीविषत्तदाप्येष-चक्रवर्ती सनयवर्ती ॥ ६१ ॥ अप्रतिरूपं रूपं-तौ दृष्ट्वा तस्य राजराजस्य । मौलिं विधूनयंतौ-दथ्यतुरिति विस्मितौ मनसि છે દૂર છે. एतस्य भालपटोय-मस्तशस्ताष्टमीरजानजानिः । नीलोत्पलजपयपत्रेनेत्रे काँतविश्रांते ॥ ६३ ॥ दंतच्छदयुगमभिभूत-पकविवीफलच्छवि વિજાપાં ગિતશુત્તિશુતપુરી—તાં પવનન્યથી | ક છે ( આ વખતે સર્વે સભાસદો વિસ્મયથી વિકસેલી આંખો વડે જોતા થકા “ હશે. પછી શું બનશે ” તે જાણવા ખાતર ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. ) [ ૧૮ ] તે બે દે ત્યાર બાદ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજાનું રૂપ જોવા આતુર થઈ, રાજમહેલના બારણે. દરવાજા પાસે ઉભા રહ્યા. (૫૮) આ વેળા સનકુમાર પિતાના અલંકાર અને કપડાં ઉતારીને અંગે ખુબ અભંગ [ તેલ અત્તર ] લગડાવી સ્નાન કરવા બેઠો હતો, તેટલે દ્વારપાળે દરવાજે બે બ્રાહ્મણે ઉભેલા જણાવ્યા. ત્યારે ન્યાયશાળી તે ચક્રવર્તીએ તે વખતે પણ તેમને અંદર બોલાવી લીધા. [ ૬૦-૬૧ ] ત્યારે તે રાજરાજેશ્વરનું અનુપમ રૂપ જઈને વિસ્મિત થઈ, માથું ધુણવતા થકા તે બે દેવો મનમાં આ રીતે વિચારવા લાગ્યા. – (૬ર) એનું આ કપાળ અજવાળી આઠમના ચંદ્રને ભુલાવી દે છે, અને કર્ણના છેડા સુધી પહોંચેલી એની આંખ નીલેલને જીતે તેવી છે. [ ૬૩ ] એના બે હોઠ પાકેલી ગળની કાંતિના વિકાસને હરાવે છે, એ કાન છીપને જીતે તેવા છે, અને આ કંઠ પાંચજન્ય શંખને વિજય કરે છે [ ૧૪ એની બે ભુજાએ હસ્તિ રાજની સુંઢના આકારને Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. ૫૫ स्तंवेरमराजकरा- कारतिरस्कारकारिणौ बाहू । वक्षःस्थलममराचल-पृथुलशिलाश्रीटाकं ॥ ६५ ॥ कटरे करचरणतलं - तर्जितकांफिल्लिपल्लवપ્રચય । શિક્ષરમમુલ્ય સોળ નાદ ગૌષરો વષૉ ॥ ૬૬ ॥ જોવस्याही लावण्यसtितपूरो निरर्गलो येन । जानीमोनाभ्यगं – भविभामित्र વાસંત્રિય ! ૬૭ ॥ वर्णयतिस्म यथेंद्र-स्तथेदमाभाति समधिकं चापि । न कदाचनापि मिथ्या वदति वाचं महात्मानः ॥ ६८ ॥ किमिहागतौ भवंता विति पृष्टौ चक्रिणाथ तौ जगदुः | अप्रतिमं तवरूपं - त्रिजगत्यां गीयते સૂત્ર | ૬૧ || પૂરા િતત્ જીવા-ગિતામુ જાતુસમુદ્રો ! ગયા वितुमिहा वा - मायाव नरेंद्रशार्दूल ॥ ७० ॥ व्यावर्ण्यमानमतुलं - तवरूपं ગુજીને યથા એજે । નવર તોપ સાચોષ-મેતાજોયતેમામિઃ || ૭o || તિરસ્કૃત કરે છે, તથા વક્ષ:સ્થળ મેરૂની પહેાળી શિલાએની શોભાને લુટે તેવી છે. [૬૫] એના હાથ પગનાં તળ ખરેખર અશેકના પલાને તરછોડી નાખે તેવાં છે, ખીજું વધુ શુ કહીએ ? એનાં સઘળાં અગાની શાભા વાણીને અગાચર છે. [ ૬૬ ] એનાં લાવણ્યરૂપ નદીના કાણુ જાણે કેવા છુટ વહેતા પૂર છે કે, જેના લીધે ચંદ્રિકામાં જેમ તારાની જ્યેાતિ ન દેખાય, તેમ એના શરીરે કરેલુ અભ્યગ પણ જાણી શકાતુ નથી. [ ૬૭ ] ઇંદ્રે જેમ એનુ રૂપ વર્ણવ્યુ હતુ તેવુંજ, બલ્કે તેથી વિશેષ અધિક તે લાગે છે. ખરી વાત છે કે, મહાત્મા કાઇ વખતે પણ મિથ્યા વાણી ખેલતા નથી, એમ દેવા વિચારવા લાગ્યા ). [ ૧૮ ] હવે ક્રિએ તેમને પુછ્યું કે, તમા શા પ્રયેાજને ઇંડાં આવેલા છે ? ત્યારે તેઓ ખેલ્યા કે, હે ભૂપ ! ત્રણે જગમાં તારૂક રૂપ અનુપમ ગવાય છે, તે સાંભળીને અમે ભારે કૈાતુક પામી, હે નરેદ્ર શાર્દૂલ ! તમને જોવા માટે દુરથી ઇğાં આવ્યા છીએ. [ ૬-૭૦ ] હે નરેશ્વર ! લેાકમાં જેવું તારૂ રૂપ અતુલ વર્ણવાય છે, તેના કરતાં પણ વિશેષ અમે જોઇએ છીએ. ( ૭૧ ) આ રીતે તે બ્રાહ્મણનું વચન Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ श्रुत्वेति विप्रवचन-स्मितविच्छरिताधरो नृपः प्रोचे । कांतिरिय किल कियती-परितोप्यंगे कृताभ्यंगे ॥ ७२ ॥ क्षणमात्रमितो भूत्वा-भो भो द्विजसत्तमौ प्रतीक्षेथां । मज्जनकक्षण एपोऽस्माभिनिर्वयेते यावत् ॥ ७३ ॥ रचितविचित्राकल्प-विभूषितं भूरिभूषणगणेन । रूपं मम पश्येतं-सरत्नमिव कांचनं भूयः ॥ ७४ ॥ तदनुस्नातविलिप्तो-लंकृतिनेपथ्यभूषितो भूपः । अध्यासामास सदः-सदनं गगनं गगनमणिवत् ॥ ७५ ॥ समनुज्ञातो भूयोपि-भूपरूपं द्विजौ प्रपश्यंती । दवदग्धकीचकाविव विच्छायौ झगितितौ जातौ ॥ ७६ ॥ [अहह किमेतदिति सर्वेपि सभ्याः साकूतं परस्परमुदीक्षामासुः ] - अनलंकृतेपि पूर्व-मपिदृष्टे हर्षितौ युवां विभो । समलंकृतेपि संपतिदृश्येथे किमिति सविषादौ ? ॥ ७७ ॥ इति चक्रभृता पृष्टौ-भूदेवौ तौ जजल्पतुर्भूप । अधुना तावकदेहे-संक्रांता व्याधयः सप्त ॥ ७८ ॥ तद् સાંભળી હાસ્યથી હઠ ફરકાવીને રાજા બોલ્યો કે, અત્યંગથી સઘળા સ્થળે છવાયેલાં અંગમાં હમણાં આ કાંતિ તે શી ગણત્રીની હેય. ( હર ) હે ભલા બ્રાહ્મણ ! ક્ષણભર બહાર જઇને તમે ઉભા રહે, એટલે અમે નહાવાને પ્રસંગ પતાવી લઈએ. બાદ તરેહવાર કપડાંથી સજેલું અને ઘણાં ભુષણથી શણગારેલું મારું રૂપ રત્નથી જડેલા સેના માફક [पाने थशे, मेटले ] तमे शने नेने. ( ७३-७४ ) मा ते न्हायो र કાર તથા નેપથ્ય (ડ્રેસ )થી શણગારેલ થઈ, આકાશમાં જેમ સૂર્ય પ્રકાશે, તેમ સભાસ્થાનમાં આવી બેઠે. ( ૭૫ ) હવે બ્રાહ્મણને રજા મળતાં ફરીને તેઓ રાજાનું રૂપ જોતા થકા દવથી બળેલા વાંસની માફક ઝટ ઝંખવાણું પડી ગયા. [ ૭૬ ] - (भा मते सपा समासही यमाने ' अरेरे ! ते शु शे' એમ ચિંતવી ઈસારા સાથે અરસપરસ જેવા લાગ્યા.) - ત્યારે ચક્રવર્તી તેમને પૂછવા લાગ્યો કે, પૂર્વે શણગાર વગરના મને જોઈને પણ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૨૫૭ शविनश्यदतुलांग-रूपलावण्यवर्णकांतिगुणः । त्वं वर्त्तस इत्यावां प्रतिपन्नौ शोकसंभारं ॥ ७९ ॥ कथमेतद्विज्ञायत-इत्येवं प्रश्चितौ भरतपातना । तो शिष्टयथास्थितसर्वपूर्वसुरराजवृत्तांतौ ॥ ८० ॥ प्रकटितनिजस्वरूपौ-गीर्वाणौ प्रतिगतौ यथास्थानं । वैराग्योपगतमति-चक्रधरोऽचिंतयदथैवं भवनजनयुवतिचतुरंगसंग्रहो यस्य कारणात् क्रियते । तदारुदारुणघुणै-रिव रोगैलृप्यते गात्रं ॥ ८२ ॥ येन विमोहितमतयो-हित महितं चिंतयंति नहि जीवाः । तद्यौवनमिह वनमिव-जरा दवानलशिखा दहति ॥ ८३ ॥ अवलिप्तो येन जनः कृत्याकृत्यं न वेत्ति तद्रूपं । मंक्षु विनश्यति धातु-सोभे हिमपात इव कमलं ॥ ८४ ॥ अद्यश्वोथ विनाशिन-एतस्य शरीरकस्य तदिदानीं । गृह्णाम्यविनश्वरफल-मिति नृ હે વિપ્રો ! તમે હર્ષિત થયા હતા, ત્યારે હમણાં મને શણગાર સજેલો છે, છતાં તમે દિલગીર કેમ દેખાઓ છો ? ત્યારે તે બ્રાહ્મણો બેલ્યા કે, હે ભૂપતિ ! હમણું તમારા શરીરમાં સાત વ્યાધિઓ દાખલ થઈ છે, તેના લીધે તારા અંગનું અતુલ રૂપ, લાવણ્ય, વર્ણ, તથા કાંતિ, ગુણ, એ બધાં નાશ પામતાં જાય છે, એથી અમે દિલગીર બન્યા છીએ. [ ૭૭-૭૮-૭૯ ] ભરતાધિપે પુછયું, એ તમે કેમ જાણું ? ત્યારે તેઓ યથાર્થપણે પૂર્વે કહેલી ઈદની વાત જણાવીને પિતાનું રૂપ દર્શાવી, પિતાના સ્થાને પાછા આવ્યા. હવે સનકુમાર વૈરાગ્યની બુદ્ધિ ધરીને આ રીતે ચિંતવવા લાગ્યો. – ( ૮૦-૮૧ ) જેના કારણે ઘર, સગાં, સ્ત્રીઓ, અને ચતુરંગી લશ્કરનો સંગ્રહ કરાય છે, તે શરીર ભયંકર કીડાઓથી જેમ લાકડું બગડે છે, તેમ રોગોથી બગડે છે. ( ૨) જેણે કરીને મતિ ખોઈ દઈ જીવો હિતાહિત વિચારતા નથી, તે વૈવનને દવાનળની જ્વાળા જેમ વનને બાળે, તેમ જરા બાળી દે છે. ( ૩ ) જેનાથી ગર્વિત થઈને માણસે કૃત્યાકૃત્ય જાણી શક્તા નથી, તે રૂપ હિમ પડતાં જેમ કમળ નાશ પામે, તેમ ધાતુક્ષોભ થતાં ઝટ બગડી જાય છે. [ ૮૪ ] તે માટે આજ કે કાલ નાશ પામનાર આ શરીરનું અવિ ૩૩. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पतिश्चेतसि विभाव्य ॥ ८५ ॥ प्राज्यं साम्राज्यमिदं-विहाय [ लोका अहो निरीक्षध्वं ] । आदत्ते जिनदीक्षां-तारतरी मिव भवांभोधौ ॥ ८६ ॥ રાજા રામોર્નિ વિનિશિતા િ. ( Tश्यत पश्यत पुरतः )-समूलमुन्मूलयत्येपः ॥ ८७ ॥ ( पुरतोवलोकयधं ) मणिरत्नोत्कटकिरीटहारादिः । आभरणसमूहो यं-निर्माल्यमिवा અનાયાબ ! ૮૮ [નિષ્ણાત ] નાયમુર્તાિ-ચંતાજુ કુ વા खरतरसमीरलहरी-प्रकंपितं खगकुलमिवाग्रे ॥ ८९ ॥ हा नाथ नाथ किं वय-मेकपदेप्यशरणास्त्वयात्यक्ताः। एवं विलपंति जना हृतसर्वस्वा ફ [ શકa ] | ૨૦ || - इति तेन भरतभर्तु-निष्क्रमणव्यतिकरस्तथादर्शि । श्रीचंद्रनृपोपि यथा-तत्कालं जातवैराग्यः ॥ ९१ ॥ स्मृतपूर्वभवश्रुतशुद्ध-संयमः पंच નજર ફળ હાલ મેળવી લઉં, એમ ચિત્તમાં વિચારીને [ હે લે ! જુવે ] તે રાજા મોટું રાજ્ય ત્યાગ કરી, ભવસાગરમાં નાવ સમાન જિન દીક્ષા ગ્રહણ કરવા લાગે. [ ૮૫-૮૬ ] ( [ સામે જુવો સામે જુવો ] આ દશમા દ્વારને રોકી રાખનાર હોવાથી જાણે અપરાધી થએલા હેય, તેમ કાળી કાંતિવાળા વાળાને આ રાજા મૂળથી ઉખેડી નાખે છે. [ ૮૭ ] ( સામે જુવે ) મણિ અને રત્નોથી ભરેલા મુગટ તથા હાર વગેરે આ એ આભરણે એણે નિર્માલ્ય માફક તન્યાં છે. [ ૮૮ ] ( જુવો ) ધણીએ મુકી દીધેલું અંતઃપુર દુઃખી અવાજે ઝાડના અગ્રભાગ પર બેઠેલાં પક્ષીઓ સપ્ત પવનના ઝપાટાથી ધ્રુજીને ચીચીયારી પાડે તેમ રડે છે. [ ૮૮ ] [ જુવો ] હે નાથ, હે નાથ ! અમે અને શરણેને તું એકદમ કેમ મેલી જાય છે ? એમ લુંટાયેલાઓની માફક લેકે વિલાપ કરે છે. (૯૦ ) એ રીતે નટનાયકે ભરતાધિપતિ મનકુમારના નિષ્ક્રમણને બનાવ એવી રીતે દર્શાવ્યો છે, જેથી શ્રીચંદ્ર રાજા પણ તત્કાળ શૈગ્ય પામી, પૂર્વભવના શ્રુત સંયમને સં Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. ૨૫૯ મુષ્ટિધ્રુતટોપ | મુત્તસાધુવેજો-વિનિયેયો રાગëવિત્તઃ || ૧૨ || નટविलसितमिमेदखिलं - निर्नायानाथ मास्म नस्त्याक्षीः । एवं रुदत्यपि जने - विहृतः स ऋषिर्यथाभिमतं ॥ ९३ ॥ अथपितृवियोगविद्दल- चित्त मनिच्छंतमश्रुपूर्णाक्षं । श्रीप्रभमुच्चै राज्ये - कौमारे च प्रभाचंद्रः ॥ ९४ ॥ विनिवेश्य विनयनम्रैः सामंतैः सचिवपुंगवैश्वोक्तं । अस्तोकशोकशंकू-द रणप्रवणैरिदं वचनैः ॥ ९५ ॥ 1 मा देव कृथाः - स्वपितुः - शोकमशोच्यो ह्यसौ महाभागः । खलमहिलेव विमुक्ता - येन समग्रापि राज्यश्रीः ॥ ९६ ॥ को नाम प्रारभते - दुःकरमेवंविधं श्रमणधर्म्म । प्रायो वैराग्यमतिः-क्षण मेकं मतिमतामपि यत् ॥ ९७ ॥ शोच्यास्तएव ये काल - धर्मतामुपगता अकृतसुकुताः । यैरुद्यत मतिधर्मे - ते भुवने पंचषाः पुरुषाः ॥ ९८ ॥ निशमयति को न समयं १ – कः सर्व नेते क्षणविनाशि १ । प्रतिसमयभावि ભારી, પાંચમુષ્ટિથી લેાચ કરી, દેવેાથી સાધુને વેષ પામી, રાજમ ંદિરથી નીકળી પડયા. C > ( ૯૧-૯૨ ) · આ એ બધું નષ્ટનું વિલસિત છે, માટે હે નાથ ! અમાને નાથ વગરના કરી છેડી નહિ જા. એમ તેને પરિવાર રડતાં છતાં પણ તે ઋષિ પોતાની પૃચ્છા પ્રમાણે વિહાર કરવા લાગ્યા. [ ૯૩ ] હવે બાપના વિયોગથી વિષ્ફળ બનેલા, અને આંસુ ભરેલી આંખાવાળા શ્રીપ્રભકુમારને તેની ઇચ્છા નહિ છતાં પણ વિનયથી નમેલા સામતા તથા મત્રિશ્વરાએ એસાપ્યા, અને પ્રભાયદ્રકુમારને યુવરાજપદે સ્થાપ્યા, અને ભારે શેકરૂપ શકું કહાડવામાં હુશીયાર તે લેાકાએ તેમને વચનેાથી આ રીતે કર્યું. ( ૯૪–૯૫ ) હે દેવ ! તમે તમારા પિતાના શેક મ કરા, કેમકે મહાભાગ તે અશેાચ્યજ છે કે, જેણે કપટી સ્ત્રીના જેવી સઘળી રાજ્યલક્ષ્મીને છેડી છે. [ ૯૬ ] આવેા દુઃશ્કર શ્રમણધર્મ કાણુ ઉપાડી શકે ? કેમકે બુદ્ધિવ તેને પણ વૈરાગ્યની બુદ્ધિ ક્ષણભજ રહે છે. [ ૯૭ ] શાક ઢે તેમના કરવા જોએ કે, જેઓ સુકૃત કર્યા સિવાય મરણ પામે. બાકી જે ધર્મશાં ખુબ ઉદ્યમ કરે, તેવા જગમાં પાંચ છજ પુરૂષા હોય છે ( ૯૮ ) કાણુ. શાસ્ર નથી સાંભળતા ? ક્રાણુ સધળુ ક્ષણ વિનાશી છે, એમ નથી જોતા ? પ્રતિ સમયે પ્રાણિઓનુ Page #274 -------------------------------------------------------------------------- ________________ २६० શ્રી ધર્મ રત્ન પ્રકરણ मरणं-शरीरिणां को न भावयति ? ॥ ९९ ॥ को वा हृदि नहि धत्तेगुरूपदेशं सदा सुखनिवेश ? । कस्य नवाप्रियमक्षय-मनंतमसदृशममृतसौख्यं ? ॥ १०० ॥ ___ किंतु चलचित्तभावा-त्तदनुष्टाने भृशं गतोत्साहाः । गिरिगुरुका अपि पुरुषा-अवसर्पतो विलोक्यते ॥ १०१॥ देवेन पुनस्तकिमपि साहसं व्यवसितं महामतिना । यदसमसाहसिकानामपि चेतः खलु चमकुरुते ॥ १०२ ॥ एषोपि देवपरमो-पकारिभावेन नाटकविधाता । सद्धर्मसूरिरिव को विशेषतश्चाचितुंयुक्तः ॥ १०३ ॥ एवं निशम्य राजारंगाचार्य प्रपूज्य विससर्ज । किंचिदुपशांतशोको नीतिलतासजलजलवाहः ॥ १०४ ॥ नीहारहारधवलान्-नव्यविहारा विधापयन् बहुशः । गुरु गौरवेण कुर्वन्-साधर्मिकलोकवात्सल्यं ॥ १०५ ॥ मुग्धजनं सद्धर्मे-स्थिरयन् जिनशासनोन्नतीस्तन्वन् । सामायिक થતું મરણ કોણ નથી વિચારતો ? હમેશાં સુખ આપનાર ગુરૂને ઉપદેશ પિતાના હૃદયમાં કોણ ધારણ નથી કરતા? અને કેને અક્ષય અનત અનુપમ અમૃતસુખ [ મુક્તિસુખ ] प्रिय' नथी ? [ ८५-१०० ] પરંતુ પર્વત જેવા મોટા પુરૂષ પણ ચળચિત્તપણાથી ધર્મના અનુષ્ઠાનમાં ઉત્સાહ છોડી પાછળ પડતા દેખાય છે. (૧૦૧) છતાં તમારા મહા મતિવાળા પિતાએ તે કંઇ એવું सास युं छे 3, रे मला साहसिना भनने ५९५ मत ४२॥ नाणे छ. ( १०२ ) વળી આ નાટક કરનાર તે આપના પિતાને પરમપકારી હોવાથી ખરા ધર્માચાર્યના માફક તમારે વિશેષ પૂજ જોઈએ. [ ૧૦૩ ] એમ સાંભળીને રાજાનો શોક કાંઈક નરમ પડતાં તે નીતિલતા વધારવામાં સજળ મેઘ સમાન રાજા તે નાટક કરનારને બરાબર પૂછને રજા આપવા લાગ્યો. (૧૦૪ ) હવે તે બરફ અને હાર જેવા ધળા અનેક નવા વિહારો [मिEिI ] ४२११५ सायो, मने मारे मस्तिथा साधर्मिवात्सल्य ४२१॥ साध्यो. [ १०५ ] વળી તે જિનશાસનની ઉન્નતિ કરતો થકે ભેળા જનેને ધર્મમાં સ્થિર કરવા Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર. पौषधमुख्य - धर्मनिरतोजनि प्रायः ॥ १०६ ॥ अथ सततं धर्मोद्यत - मजिगीषु श्रीप्रभं नृपं ज्ञात्वा । अरिदमनक्षितिपस्त - देशमुपद्रोतुमारभत ।। १०७ ज्ञात्वे दं चरमुखतः - स भाणितः श्रीप्रभेण दूतेन । किं ननु कतिपयसीम- ग्रामकुटीरकविलुंटनतः ॥ १०८ ॥ पूर्वजविहितप्रणयप्राग्भार मसारमारचय्य भृशं । आहत्यदुर्जनत्वं – विप्रियमेवं मम विधસ્સે || ૧૧ || ૨૬૧ યતઃ ते धन्याः सत्पुरुषा- येषां स्नेहो भिन्नमुखरागः । वृद्धिं गच्छन्नદુનિ—મૂળમિત્ર પુત્રપુ સંચરતિ ॥ ॰ । તસ્માવિત્તોપાધા-સ્થાપરમમયાન તત્તે । શાંત, નાપ્રેરૢ-મવામ્યહં નેતમેવે ॥ ૧ ॥ श्रुत्वेत्यरिदमननृपस्तं दूतं प्रतिहसन्निति जजल्प । भो भो त्वया निजप्रभु - रेवं वाच्यो मदीयगिरा ॥ ११२ ॥ લાગ્યા, અને તે પ્રાયે કરી સામાયિક, પાષધ વગેરે ધર્મમાં ( હમેશાં ) લાગ્યાજ રહેતા. [ ૧૦૬ ] હવે શ્રીપ્રભરાજાને હમેશાં ધર્મમાં લાગેલા અને જીત મેળવવાનો ઇચ્છા વગરના જાણીને અરિદમનરાજા તેના દેશને ઉપદ્રવ કરવા લાગ્યા. ( ૧૦૭ ) તે દૂતના મુખે જાણીને શ્રીપ્રભરાજાએ દૂત મારતજ તેને કહેવરાવ્યું કે, અમારા સીમાડાના કેટલાક ગામડાઓની ઝૂંપડી ફૂટીને, ( ૧૦૮ ) તું આપણા પૂર્વજોએ જમાવેલી હેતપ્રીતને ખુબ બગાડીને રામાટે દુર્જનપણુ આદરીને આવી રીતે શામાટે તું મારૂં અપ્રિય કરે છે? ( ૧૦૯ ) જે માટે કહ્યું છે કે, છે તે સત્પુરૂષાને ધન્ય જાણવા કે, જેમને સ્નેહ કરમાયા વગર પ્રતિદિન વૃદ્ધિ પામતા થકા કરજની માફક પુત્રામાં પણ ચાલુ રહે છે. [ ૧૧૦ ] માટે આ અપરાધથી હજી પણ વેગળા થા. આ તારા ગુન્હા હું માફ કરૂં છું. કેમકે સ્નેહરૂપ ઝાડને તોડી પાડવા હું આગેવાની નથી કરતા. ( ૧૧૧ ) આમ સાંભળીને અરિદમનરાજા તે દૂત પ્રત્યે હસતા ચા ખેલ્યા કે, હું દૂત ! તારે તારા ધણીને મારી તરફથી આ રીતે કહેવુ કે,— [ ૧૧૨] Page #276 -------------------------------------------------------------------------- ________________ २१२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ यथा. तव पार्थिव धर्मार्थ-सविस्तरारब्धकुशलकृत्यस्य । पृथ्व्याः परिपंथनया-कृतमनयानर्थकारिण्या ॥ ११३ ॥ अथ वांछस्येनामपि-तद्रं मुंच धर्मकर्मेदं । एकत्र कथं संभवति-खलति सीमंतसंघटनं १ ॥ ११४ ॥ अथ लोकरंजनामात्र-मेष आरभ्यतत्वया धर्मः । तद्भव निश्चितमना-न हन्मि तव देशमहमधुना ॥ ११५ ॥ पूर्वप्रणयप्रकटन-मवनीशानां परं जिगीषूणां । दूषणमेव गरिष्टं गाढ. मसामर्थ्यमथवापि ॥ ११६ ॥ श्रुत्वेति दूतमुखतः-श्रीप्रभराजः प्रदीप्तकोपाग्निः । किंकरगणेन सहसा-रणभेरी ताडयामास ॥ ११७ ॥ तच्छब्दाकर्णनझगिति-मिलितचतुरंगसैन्यपरिकलितः । शत्रुप्रति प्रतस्थेस्वदेशसीमान्यगात् क्रमशः ॥ ११८ ॥ अरिदमननृपोप्यस्याशु-संमुखं समजनिष्ट रणरसिकः । अलसा न હે પાર્થિવ! તે તે વિસ્તારથી ધર્મનાં કામ શરૂ કર્યો છે, માટે જમીન સંબંધી આ અનર્થકારી માથાફોડ મોકુફ રાખવી જોઈએ. [ ૧૩ ] અગર જે એને પણ તું વાંચ્છતો હોય, તે આ ધર્મકર્મને દૂર મૂક, કેમકે માથું બેડકું કરાવવું, અને કેશ સમારવા, એ બે એક ઠેકાણે કેમ થઈ શકે ? [ ૧૧૪ ] પણ જે તેં ફક્ત લેકને રાજી કરવા ખાતરજ આ ધર્મ આરંભ્યો હોય, તે નિશ્ચિંત રહે, હું તારા દેશને હવેથી નહિ લૂંટીશ. (૧૧૫) વળી પૂર્વના સ્નેહની વાત કરવી, તે તે વિજયના 'ઇષ્ણુ રાજાઓને મોટું દૂષણરૂપ છે, અથવા તે પૂરતું અસમર્થ છે. (૧૧૬) આ રીતે દૂતના મુખેથી સાંભળીને શ્રીષભ રાજાએ ખૂબ ગુસ્સે થઈને કિક મારફત ઓચિંતી રણની ભેરી (નોબત ) વગડાવી. (૧૧૭ ) તેને શબ્દ સાંભળી ઝટ એકઠી થએલી ચતુરંગી સેના લઈ, તે શત્રુ તરફ ચડ્યો, અને ક્રમે કરી દેશના સીમાડે આવ્યું. (૧૧૮ ) ત્યારે રણરસિઓ અરિદમનરાજા પણ તેના સામે ઝટ તૈયાર થયે, કેમકે શરાઓ Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, --- પુષે શુા-વિમા ફર મૌનનાદ છે ? A અ સૈન્યથોરિ– मुभटानां तत्र चित्रशस्त्रभृतां । संफोटो जनि गगने-सविद्युतामिव पयोदानां ॥ १२० ॥ अत्यद्भुतभटवादै-रथमालवभूभुजः सुभटसंधैः । परबलमभज्यतामृत-मुद्यानमिवद्विपैर्मत्तैः ॥ १२१ ॥ अथ रथमध्यारूढो-भग्नं संधीरयन्ननीकं स्वं । उदतिष्टतारिदमनः-समरायास्फालयंश्चापं ॥ १२२ ।। युगपद्विमुक्तशितविशिख-संचयैः सोप्यधत्त रिपुसैन्यं । तटपर्वतमिव जलधेः-प्रसरद्वेलासलिलपुरैः ॥ १२३ ॥ क्षणमात्रादरिदमनः-परसैन्यमदैन्यभुजबलोऽभांक्षीत् । कुटकोटिं लकुट इव-प्रभंजनो वृक्षलक्षमिव ॥ १२४ ॥ निजसैनिकभंगेन-क्रुद्धः श्रीप्रभनृपो विपक्षवलं । उत्तस्थे संहर्तुं-कीनाशस्यानुजन्मेव ॥ १२५ ॥ नैवमनागपि सेहे-मालवपतिरापतन् परानीकैः। भुजगैरिव विनतायाः લડવા માટે આળસુ નહિ હોય, દાખલા તરીકે બ્રાહ્મણો ખાવા માટે આળસુ નહિ હોય. [ ૧૧૯ ] હવે બને સૈન્યના અનેક હથિયારોવાળા સુભટોને આકાશમાં વીજળીવાળા વાદળાંઓને જેમ મેળાપ થાય, તેમ મેળાપ થયો. [ ૧૨૦ ] હવે માળવપતિના અતિ અદભુત ભટવાદવાળા સુભટોએ શત્રુના લશ્કરને મદોન્મત્ત હાથીઓ જેમ ઉદ્યાનને ભાંગે, તેમ ભાંગી નાખ્યું, [ ૧૨૧ ] ત્યારે અરિદમનરાજા રથ પર ચડીને પિતાના ભંગાયેલા લશ્કરને સાંધતે થક, ધનુષ પછાડતે થકે પોતે લવા તૈયાર થયો. (૧૨૨ ) તે સમકાળે તીક્ષ્ય બાણોને વરસાદ મચાવી દરિયાની વધતી વીર પાણીવડે જેમ કિનારાના પર્વતને પકડે, તેમ રિપુ સૈન્યને ધરી રહ્યા. (૧૨૩ ) આ ક્ષણ વારમાં ભારે ભુજબળવાળા અરિદમને લાકડું જેમ ઘડાની કિનારને ભાગે અથવા વાવાઝોડું જેમાં લાખો ઝાડોને ભાંગે, તેમ સામા સિન્યને ભાંગી નાંખ્યું. [૧૨૪] ત્યારે પિતાના લશ્કરનો ભંગ થવાથી કેપેલો શ્રીપ્રભરાજા યમને નાનો ભાઈ હોય, તેમ શત્રુના લશ્કરને પુરું કરવા ઉભો થયો. [ ૧૩૫ ] માલવપતિની સામે શત્રુનું લશ્કર ગરૂડની આગળ સર્પ ન ટકે, અથવા સિંહના આગળ હરણો ન ટકે, તેમ લગાર પણ ટકી Page #278 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सूनुर्हरिणैरिव व्याघ्रः ॥ १२६ ॥ विद्रुतसैन्यं पुरतः-स्थितमरिदमनं नृपं रणायाय । आह्वास्त मालवेशो-बलानुजन्मेव भूरिवलः ॥ १२७ ॥ तदनु विचित्रैः शस्त्रै-रस्त्रैरपितौ नृपावयुध्येतां । वन्येभ्याविव दशनैरन्योन्यवधाभिलाषमती ॥ १२८॥ युध्ध्वा चिरमरिदमनं-गुरुशक्तिर्मालवाधिपश्चक्रे । गतवीर्य गतशस्त्रंभुजगं निर्विषमिव नरेंद्रः ॥ १२९ ॥ अरिदमननृपः श्रीप्रभ-नृपेण कलभो महागजेनेव । परिभूतः पश्चाङ्मुख-मवेक्षमाणः पलायिष्ट ॥ १३० ॥ अथ तस्यश्रियमखिला-रथकड्याश्चीयहास्तिकप्रमुखां । जगृहे श्रीपभराज-स्तस्य श्रीविक्रमो यस्य ॥ १३१ ॥ आपूर्ण इवां बुधरो-निवृत्य रणसागरादवंतीशः । कृतसकललोकतोषो-निजनगरी माजगाम ततः ॥ १३२ ॥ तत्र त्रिवर्गसारं-राज्यश्रियमनुभवन्नसौ नृपतिः । भूयांसमनेहांसं-स्वःसुरपतिवदतिचक्राम ॥ १३३ ॥ ... શક્યું નહિ. [ ૧૨૬ ] ત્યારે વિખરાયેલા લશ્કરવાળા છતાં સામે ઉભા રહેલા અરિદમન રાજાને શ્રીકૃષ્ણ જેવા બળવાન માળવપતિએ લડવા બોલાવ્યો. [ ૧૨૭] બાદ તે બને રાજાઓ અનેક શસ્ત્ર, અને અસ્ત્રથી એક બીજાને મારવાની મતિવાળા જંગલી હાથીઓ म तथा सडे, तेम १७वा साया. ( १२८ ) માળવપતિએ ઘણા વખત સુધી લડીને અરિદમનને ગારૂડી જેમ સપને નિર્વેિષ કરે, તેમ ગતવીર્ય અને ગતિશસ્ત્ર કર્યો (૨૯) ત્યારે મોટા હાથીએ હણેલે હાથીનું બચ્યું જેમ નાસે, તેમ શ્રીપ્રભરાજાએ પરાભવેલ અરિદમન પાછા મુખે જોત કે નાસવા માંડે. [ ૧૩૦ ] હવે તેના રથ, ઘેડા, હાથી, વગેરે સઘળી લક્ષ્મી શ્રીપ્રભરાજાને મળી. કેમકે જેને પરાક્રમ તેની લક્ષ્મી. (૧૩૧ ) ભરાયેલાં વાદળાં માફક માલવપતિ રણસાગરથી નિવત્તને સઘળા લેકોને રાજી કરતે થકે પોતાની નગરીમાં આવ્યા. [ ૧૩૩ ] ત્યાં તે રાજા ત્રિવર્ગ સાધવા સાથે ઇદના માફક રાજ્યશ્રી ભગવતે થકે ઘણે अ पसार ४२५॥ वायो. ( १३3 ) Page #279 -------------------------------------------------------------------------- ________________ सहार. . - तत्र प्रभासगुरवः-समवसृता अन्यदा सुमुनिसहिताः । बंघुपरिवा. रयुक्त-स्तानंतुं निर्ययौ राजा ॥ १३४ ॥ सम्यक् विनम्य मुनिपति'मिलातलाश्लिष्टमस्तको नृपतिः । निषसाद यथास्थानक-मथ गुरुरिति देशनां विवधे ॥ १३५ ॥ . .. इहहि भवसमुद्रे संसरन् भूरिकालंकथमपि मनुजत्वं प्राप्नुयात् कोपि जीवः । तदपि कथमपीह प्राप्य सद्धर्मकर्म क्षमतनुबलमायुर्दीर्घकालाल्लभेत ॥ १३६ ॥ इदमपि समवाप्य प्रौढ मिथ्यात्वलुप्त-स्फुटविशदविवेकः पापतापातिरेकः । (प्र. ९००० ) पुनरपि च भवेत्रानंतशोनंतदुःख-व्यतिकरविधुरो यं संभ्रमी बंभ्रमीति ॥१३७॥इति भवजलराशौ मज्जनोन्मज्जनानिप्रविदधदिह दैवादाप्य भूयोपि नृत्वं । दृढगुणगणलद्धा जैनदीक्षा त ત્યાં એક વેળા સારા મુનિઓની સાથે પ્રભાસ નામના આચાર્ય સમસ. - ત્યારે તેમને નમવા માટે ભાઈ અને પરિવારની સાથે રાજા નીકળે. [ ૧૩૪ ] તે રાજા જમીનપર માથું અડાડી મુનીશ્વરને નમીને ઉચિત સ્થાને બેઠે, એટલે ગુરૂ આ રીતે દેશના દેવા લાગ્યા. (૧૩૫) આ સંસારમાં કઈ પણ જીવ બહુ કાળ ભટકી ભટકીને મહા મુશ્કેલીએ મનુષ્યપણું પામે છે. તે પામતાં પણ ધર્મ, કર્મ કરવા સમર્થ શરીર બળ, અને આયુષ્ય તે બહુ લાંબા વખતે જ મળે છે. [ ૧૩૬ ] એ પામીને પણ ભારે મિથાવથી અતિ નિર્મળ વિવેક ખોઇને પાપ વધારી, ફરીને આ ભવમાં અનંત વાર, અનંતા દુઃખની પીડાથી વિધુર થઈ, આ ઉતાવળીઓ જીવ ભટક્યા કરે છે. ( ૧૩૭') । ( . ४०००) આ રીતે ભવસમુદ્રમાં નીચે બુડતો, અને ઉપર આવતા થકા નશીબોગે ફરીને મનુષ્યપણું પામીને હે ભવ્ય લેકે ! તમે મજબુત ગુણગણથી બાંધેલી નાવ સમાન કલેશને ३४ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ रीव-च्छ्रयत भविकलोकाः क्लेशविच्छेददक्षां ॥ १३८ ॥ किंच__ अत्युत्कटभटकोटी-रथहरिकरिनिकरबलभरसमृद्धाः। यैर्जीयतेरिपवःपरम्शता जगति ते पुरुषाः ॥ १३९ ॥ येन पुनःस्वात्मा सा-वनल्प कुविकल्पकल्पनाकलितः । जीयेत तेन विजितं-त्रिजगदिंद, परमशूरो सौ ॥ १४० ॥ तथाचार्ष. जो सहस्सं सहस्साणं-संगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाणं-एस से परमो जओ ॥ १४१ ॥ एगे जिए जिया पंच-पंच जिए जिया दस । दसहाउ जिणित्ताणं-सव्वसत्तू जिणिज तो ॥१४२ ॥ इत्याकर्ण्य श्रीप्रभ-आनम्य गुरूनुवाच वः पार्थे । प्रवज्यामादास्ये-राज्यंन्यस्य प्रभाचंद्रे ॥१४३॥ देवानुप्रियमास्य व्यधाः प्रमादमिति सारिणा गदिते । નાશ કરનારી જૈન દીક્ષા અંગીકાર કરો. [ ૧૩૮ ] વળી અતિ ઉત્કટ કોડ સુભટ, તથા રથે, ઘોડા, હાથીઓના લશ્કરવાળા દુશ્મનને જેઓ જીતે, તેવા તે જગતમાં સેકડે માણસો મળે છે, પણ જે અનેક કુવિકલ્પની કલ્પના કરતા પિતાના આત્માને જીતે, તેણેજ આ ત્રણ જગતને જીત્યું છે, અને તે જ પરમ શર જાણવો. [ ૧૩૦-૧૪૦ ] જે માટે આગમમાં કહેવું છે કે – * જે સંગ્રામમાં લાખો દુય દુશ્મન છો, ( તેના કરતાં ) જે એક આત્માને જીતે, તેને તે જ્ય મોમ છે. [ ૧૪૧ ] એક જીતતાં પાંચ છતાય છે, પાંચ જીતતાં દશ છતાય છે, દશ છત્યા, એટલે સર્વ શત્રુ છતાયા જાણવા. (૧૪૨ ) એમ સાંભળીને શ્રીપ્રભ રાજા ગુરૂને નમીને બે કે, હું પ્રભાચંદ્રને રાજ્ય સોંપી, તમારા પાસે દીક્ષા લઈશ. [ ૧૩૩ ] ત્યારે આચાર્ય કહ્યું કે, હે દેવાનુપ્રિય ! પ્રમાદ કરતો ના. એટલે રાજા Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. २६७ राजा सपरिवारो-निजधाम जगाम मुदितमनाः ॥ १४४ ॥ अथ सकलरानलोक-प्रत्यक्ष भ्रातरं प्रभाचंद्रं । संस्थाप्य राज्यभारे-प्रददाविति नरपतिः शिक्षां ॥ १४५ ॥ ____ वत्सातंरंगशत्रून्-सदा जये, रविजये यतस्तेषां । विजिता अप्यजिताः खलु बलवंतः शत्रवो बाह्याः ॥ १४६ ॥ परिपालयेः प्रजा-' स्त्वं-मालिक इव सुमनसः प्रयत्नेन । सर्वत्राप्यौचित्यं-हृदये दध्या जिनेंद्रमिव ॥ १४७ ॥ इतरेतराविघातेन-वत्स धर्मार्थकामपुरुषार्थात् । प्रतिलेखनादिचेष्टाः-सुसाधुरिव साधयेः सततं ॥ १४८ ॥ सिचयमिवानलदूषित-मुज्झेनिजमपि नयेन परिहीणं । दुर्दममिंद्रियवर्ग दमये-स्तुरगाहिनिवहमिव ॥ १४९ ॥ परिवर्जयेः कुसंग-द्विदलात्ते घोलभोजनमिवो-. चैः । सेवेथा आर्यजन-धनं यथा चातकसमूहः ॥ १५० ॥ . . बंधो बंधुस्भक्त्या-बंधुमिव श्राद्धलोकमंचेया। रक्षेनेयेन वसुधां હત થઈ, પરિવાર સાથે પિતાના મુકામે આવ્યું. (૧૪૪) હવે સઘળા રાજલોકની, રૂબરૂમાં પોતાના ભાઈ પ્રભાચંદ્રને રાજ્યમાં સ્થાપીને તે રાજા તેને આ રીતે શીખામણ हेवा साध्या. ( १४५ ) डे पस ! तु सतरगना शत्रुभाने हमेश त. भ तथा નહિ છતાયા હશે તે, બહારના બળવાન શત્રુઓ જીતેલા છતાં વગર છલાજ જાણવા.. ( १४६ ) पण तु भागी म ५सोने रामे, तेम तरी प्रजमाने महेनत / पागो,.. તથા હૃદયમાં જિનેંદ્રને ધારીએ, તેમ સઘળા સ્થળે ઔચિત્યપણું ધારજે (૧૪૭), તેમજ સુસાધુ જેમ હમેશાં પડિલેહણા વગેરે ક્રિયાઓને સાથે સાથે સાધે છે, તેમ તું પણ ધર્મ, અર્થ, કામ, એ ત્રણ પુરૂષાર્થને પરસ્પર અવિધ સાધતે રહેજે. ( ૧૪૮). અગ્નિથી બગડેલાં કપડાંની માફક ન્યાયહીન પિતાનાં સગાંને દુર મુકજે, અને ઘોડાઓની માફક દુર્દમ ઈદ્રિયને દમતો રહેજે, દ્વિદળના અન્નમાં ગેરસના માફક કુસંગને વજે, भने यात। म भेधने सेवे, तम आर्यनने सेवर. [ १४४-१५०.] હે બંધુ ! રૂડી ભક્તિથી શ્રદ્ધાવાન્ જનને ભાઈ ગણુને પૂજજે, અને નાગ જેમ Page #282 -------------------------------------------------------------------------- ________________ '२९८ . શ્રી ઘમ રત્ન પ્રકરણ. सुधां यथा भोगिनां भर्ती ॥ १५१ ॥ आधारस्त्वमसि भुवो-नाधार स्तव समस्ति कश्चिदपि । आत्मानमात्मनैव हि-तत्सततं धारयेत्स ॥ १५२ ॥ इत्युक्त्वा तूष्णीकी-भूते श्रीप्रभनृपे प्रभाचंद्रः । एवमिति प्रतिपदे-सर्व भक्त्या नमीवः ॥ १५३ ॥ अथ सुस्नातविलिप्तो-रनालंकारभूषितशरीरः । सदशांशुकसिचयधरो-दददर्थिभ्यो महादान ॥ १५४ ॥ कृतसकलसंघपूजो-भ्रातृविधापितसहस्त्रनरवाह्यां । शिबिकामध्यासामास-पुष्पकं यक्षराज इव ॥ १५५ ॥ चतुरंगचम्युक्तेन-बंधुभूपेन विनयनम्रेण । अनुगम्यमान उच्चैमागधकृतजयजयारावः ॥ १५६ ॥ पुर्यामध्यंमध्येन-निर्ययौनरपतिर्महाभूत्या । गुरुपदपावितमुद्यान-माप्य शिविकात उदतारीत् ॥ १५७ ॥ अथ भूषणसंभारं-विश्वं विश्वभरापतिझगिति । उदतारयदंगाद्भुज-दंडादिव बसुमतीभारं ॥ १५८ ॥ सिद्धांतगदितविधिना-गुरुणाथ श्री અમૃતને સંભાળી રાખે છે, તેમ તું વસુધાને ન્યાયથી રાખજે. [ ૧૫૧ ] તું પૃથ્વીને આધાર છે, તારે આધાર કોઈ નથી, માટે હે વત્સ ! તું પિતાવડેજ પિતાને હમેશ ધારી રાખજે. (૧૫ર ) એમ કહીને શ્રીપ્રભ રાજા ચુપ થયો, એટલે પ્રભાચંદ્ર ભક્તિથી ગળું નમાવી, એ સઘળી શીખામણ કબુલ રાખવા લાગે. ( ૧૫ ) બાદ શ્રીપ્રભરાજા નહાઈ ધોઈ રત્નાલંકારથી વિભૂષિીત થઈ, છેડાવાળાં રેશમી વસ્ત્રો પહેરી યાચકને મહા દાન તે થકો સકળ સંઘની પૂજા કરી, ભાઈએ કરાવેલ હજાર માણસોથી વહતી પાલખીપરપુષ્પક વિમાન૫ર કુબેર ચડે, તેમ ચડી બેઠા. [ ૧૫૪-૧પપ ] બાદ ચતુરંગી સેનાવાળા વિનયનમ્ર ભાઈ તેની પાછળ ચાલવા લાગ્યો, અને માગધ જને ઉંચા સ્વરે જયજય શબ્દ પુકારવા લાગ્યા. (૧૫૬) એ રીતે મેટ્રા આડંબરથી રાજા નગરીની વચ્ચોવચ્ચેથી પસાર થઈ, ગુરૂના ચરણથી પવિત્ર ઉદ્યાનમાં આવતાં પાલખીથી નીચે ઉતર્યો. ( ૧૫ ) હવે તે ભૂપતિએ પોતાના ભુજદંડથી જેમ જમીનને ભાર ઉતાર્યો, વિત્ર પિતાના અંગથી સઘળાં આભૂષણો ઉતાર્યો. [ ૧૫૮ ] બાદ ગુરૂએ સિદ્ધાંતમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ पहा२. प्रभः परित्राज्य । परमांमुदंदधत्सा-भारत्या समनुशिष्ट इति ॥ १५९ ॥ कमलेंदुदर्शनमिव प्राप्यदुरापां जिनाधिपतिदीक्षां । शयनासनादिचेटा-सकलापि हि यतनया कार्या ॥ १६० ॥ यतः यतना सुधर्मजननी-यतना धर्मस्य पालनी नित्यं । तवृद्धिकरी यतना-सर्वत्र मुखावहा यतना ॥ १६१ ॥ एकामेवहि यतना-संसेव्य विलीनकर्ममलपटलाः । प्रापुरनंताः सत्त्वाः शिवमक्षयमव्ययं स्थानं ॥ १६२ ॥ एवं शिक्षांदत्वा-प्रभासगुरवो विजहुरन्यत्र । शारदिकवारिदा इव-तित्येकत्र नहि मुनयः ॥ १६३ ॥ श्रीप्रभराजर्षिरपि-प्रविसमयविशुध्यदमलपरिणामः । यूथपतिनेव कलभः-सततं विजहार सह गुरुणा ॥ १६४ ॥ जिनपरिदृढगदितागम-सूत्रार्थसुधां पिबन्नमर्त्य इव । पंचमहाव्रत કહેલી વિધિથી તેને દીક્ષા આપીને પરમ આનંદ આપનારી વાણીથી આ રીતે શીખામણ આપી. ( ૧૫ ) કાચબાને ચંદ્રનું દર્શન થયું, તે દષ્ટાંતે દુર્લભ જિનદીક્ષા પામીને શયન, भासन कोरे सपणी येष्टा यतना५६७ ४२वी नेयमे, [ ११० ] - જે માટે યતના ધર્મની ઉત્પાદક છે, યતના ધર્મની નિત્ય રક્ષક છે, યતના તેવી વૃદ્ધિ કરનાર છે, અને સર્વ સ્થળે યતનાજ સુખકારક છે. ( ૧૧ ) એક યતનાને સેવીને અનંતા છે કમળ દૂર કરી, અક્ષય અવ્યય શિવપદ પામ્યા છે. [ ૧૬૨ ] એમ શિક્ષા આપીને પ્રભાસગુરૂ બીજા સ્થળે વિચારવા લાગ્યા. કેમકે શરદુઋતુના વાદળાં માફક મુનિએ એક ઠેકાણે રહેતા નથી. [ ૧૬૩ ] શ્રીપ્રભ રાજા પણ પ્રતિસમયે વિશુદ્ધ થતા નિર્મળ પરિણામવાળે થઈને હાથીનું બચ્યું જેમ યૂથપતિ [ શાળાના સરદાર ] હાથી साये ५२, तेम ४३नी साते मेश विय२५सायो. ( ११४ ) . - હવે તે શ્રીપ્રભ મુનિ જિનેશ્વર કથિત આગમના સુત્રાર્થરૂપ અમૃતને દેવની માફક Page #284 -------------------------------------------------------------------------- ________________ રહ૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. મા-ધનીમાનવ સે ક | વંર નિશાત સમિતિ-હૃતबानिव धनुर्धरो बिभ्रत् । तिस्रो गुप्तीः शक्ती-नरपतिरिव धारयन् शुद्धाः ॥ १६६ ॥ मार्गानुसारिणीमिह-कुर्वन् सकलां क्रियां सुपथिइव । श्रद्धां प्रवरां धर्म-तन्वन् मकरंद इव ,गः ॥ १६७ ॥ प्रज्ञापनीयभावेनसंयुतो भद्रवारण इवोच्चैः । साधक इव विद्यासु-प्रमादमुक्तः क्रियासु सदा ॥ १६८ ॥ आद्रियमाणः शक्या-नुष्टाने योग्यमंद इव वैद्यः । हृष्यन् गुणाढ्यसंगे-सरउत्संगे मराल इव ॥ १६९ ॥ आराधयन् गुरुजनं-परमात्मानं यथा परमयोगी । मुचिरं निरतिचार-चरणं परिपालयामास ॥ १७० ॥ अथ वर्गत्रयपालन-परायणस्य प्रभेदुराजस्य । तनयावुभावभूतां-हरिषेणः पद्मसंज्ञश्च ॥ १७१ ॥ तौ सकलकलापूर्णी-पूर्णेद् इव समस्तजनसुखदौ । अपराविव भुजदंडो પીત થકે, પાંચ મહાવ્રતના ભારને શેષનાગ જેમ પૃથ્વીને ભાર ઉપાડે, તેમ ઉપાડતો. થકે – ૧૬૫ ] પાંચ તીણ સમિતિઓને ધનુર્ધારી જેમ હાથમાં પાંચ બાણ ધરે, તેમ ધારો થકે, ત્રણ ગુપ્તિએને રાજા જેમ ત્રણ શક્તિઓ ધારે, તેમ શુદ્ધ રીતે ધારત થકે – ( ૧૬ ) સારા વટેમાર્ગુની માફક સઘળી માર્ગનુસારિણી ક્રિયા કરતો થક, ફૂલના રસમાં ભમ જેમ પ્રીતિ રાખે, તેમ ધર્મમાં શ્રદ્ધા રાખતા થકા – ૧૬૭ ] ભદ્ર હાથીની માફક પ્રજ્ઞાપનીયપણાથી યુક્ત થયે થકે, વિદ્યા સાધક જેમ વિદ્યાઓમાં અપ્રમાદી રહે, તેમ ક્રિયાઓમાં હમેશા પ્રમાદ રહિત રહેતો કે, ૧૬૮ ] વૈદ્ય જેમ યોગ્ય માંદાને સ્વીકારે, તેમ શક્યાનુષ્ઠાનને સ્વીકાર થકે, તળાવના વચ્ચે રહી, હંસ જેમ રાજી થાય, તેમ ગુણવાનના સંગે રાજી થતો થકો – (૧૬૮ ) અને પરમની જેમ પરમાત્માને આરાધે, તેમ ગુરૂજનને આરાધ કે, ચિરંકાળ લગી નિરતીચાર ચારિત્ર પાળવા લાગ્યો. [ ૧૭૦ ] હવે આણીમેર ત્રિવર્ગ પાળતા પ્રભાચંદ્ર રાજાને હરિષણ અને પદ્મનામે બે પુત્ર થયા. (૧૭૧ ) તે બે સકળ કળાઓથી પૂર્ણ થઈ, પૂનમના ચંદ્ર માફક સમસ્ત જનને સુખદાયી થયા થકા રાજાના Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર. रेजाते तस्य भूपस्य ॥ १७२ ॥ अपरेद्युरवनिजाने - रजनिष्टारोचिकत्व - मन्नादौ । मरूनिपतितहंस इव - प्रतिदिनपक्षीयते ततो सौ ॥ १७३ ॥ आहूता वरवैद्याः - क्रिया विचित्राश्च तैः समारब्धाः । न च जज्ञे कोपि गुणो-व्यचितयत्तत इति नरेंद्रः || १७४ ॥ द्रव्यौषधैः किमेभि – ज्येष्टं पुत्रं निवेश्य राज्यभरे । कौमारे च कनिष्टं श्रयामि धर्मौषधमिदानीं ।। १७५ ।। अत्रांतरे च सहसा - संजात Heeroiगेण । अपि वैद्येः क्रियमाणो-पचार आपमृति पद्मः ।। १७६ ।। अथ तनयमरणमाकर्ण्य - नृपतिरस्तोकशोक संतप्तः । दंभोलिनिहत गिरिरिव - मूर्च्छाविवशः पपात भुवि ॥ १७७ || पवनाद्युपचारवशादवाप्य चैतन्यमिति नृपोव्यलपत् | हा पुत्र क्वासि गतः १ - प्रतिवचनं किं न ममदरसे ? || १७८ ॥ उदियाय पूर्णचंद्रो - हा ग्रस्यत मंक्षु सैंहिकेयेन । अहह फलेग्रहिरभवत् तरुरुदमूल्यत महाकरिणा ॥ १७९ ॥ २७१ જાણે બીજા બે ભુજદંડ હેાય, તેમ શોભવા લાગ્યા. [ ૧૭૨ ] હવે એક વેળા રાજાને અન્ન વગેરેમાં અરોચકભાવ થયા, તેથી તે મરૂભૂમિમાં આવી પડેલા સના માક પ્રતિદિન ઘસાતા ચાલ્યેા. [ ૧૭૩ ) ત્યારે સારા વૈદ્યા ખેલાવવામાં આવ્યા, તેમણે અનેક ક્રિયા કરવા માંડી, પણ કઇ ગુણ થયેા નહિ, ત્યારે રાન્ત આ રીતે વિચારવા लाग्यो ( १७४ ) આ દ્રવ્યોષવાથી શુ થવાનુ છે ? હવે તે મેટા પુત્રને રાજ્યમાં સ્થાપી, અને નાનાને યુવરાજપદે સ્થાપી, હું ધાવધ કરૂં તેા ઠીક. [ ૧૭૫ ] એવામાં એચિંતા થયેલા સખ્ત શૂળથી વૈદ્યાએ ઉપચાર કર્યા છતાં પણ પદ્મકુમાર મરણ પામ્યા. [ ૧૭૬ ] ત્યારે પુત્રનું મરણુ સાંભળીને રાજા ભારે શાકથી સ ંતપ્ત થઇ વજ્રથી હાયલા પર્વતના માક મૂવશ જમીનપર પડયા. [ ૧૭૭ ] બાદ પવનાદિકના ઉપચારથી તે ચૈતન્ય પામ્યા, ત્યારે આ રીતે વિલાપ કરવા લાગ્યા;—હે પુત્ર ! તું કયાં ગયા છે ? મને ઉત્તર કેમ नयी व्यापतो ? [ १७८ ] अरे ! पूर्णचंद्र उग्यो है, अस्य ! अरेरे! ફળપર આવેલું ઝાડ મોટા હાથીએ ઉખેડી નાખ્યું ! ( ૧૭૯ ) Page #286 -------------------------------------------------------------------------- ________________ २७२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ___ पोतः पाप पयोनिधि-पारं तटशिखरिणा हहाभंजि ! ।, दृष्टो निधिर्विशालो-हा हा हा हियत हतविधिना ! ॥ १८० ॥ उदनम दंभोवाहो-नभस्वता क्षिष्यत क्षणेनाहो ! । राज्योचितोजनि हहातनयः समहारि दैवेन ! ॥ १८१ ॥ एवं प्रलपन् सचिव-यंबोधि कथमपि नृपो करोत् सूनोः । मृतकृत्यमल्पशोकः-कालेनै वं मनसि दथ्यौ ॥ १८२ ॥ ये दंडसात् सुमेरुं-पृथिवीं वा छत्रसात् क्षमाः कर्तुं । तेपि स्वमन्यमवितु-नालं किं हंत पुनरितरे ! ॥ १८३ ॥ पीयूषपोषपुष्टःपविभीषणपाणिरमरकोटिकृतः । सुरपतिरपि सुरलोका-च्च्यवते पकंफलमिवद्रोः ॥ १८४ ॥ : षष्टिं पुत्रसहस्रान्-सगरश्चक्रयपि न रक्षितुमधीशः । ज्वलनप्रभाचमादिव-ततोपि किं त्वं बलिष्टतरः ? ॥ १८५ ॥ कृत्वा पातकमपि यान्-पुष्येदुत्पश्यतामपि हि तेषां । रंक इव यमेन भवी-गतशरणोनीयते હાય હાય ! દરિયાની કાંઠે આવેલાં વહાણ ખડકે ભાંગી નાખ્યાં, અરેરે ! મસ મટે નિધાન દેખાયું કે, કમનશીબે હરી લીધું ! [ ૧૮૦ ] અરે વાદળું ઉંચે ચડ્યું કે, પવને ક્ષણમાં વિખેરી નાખ્યું, હાય હાય ! એમ આ કુમાર રાજ્યને ઉચિત થયો, એટલામાં દેવે હરી લીધું. [ ૧૮૧ ] એ રીતે પ્રલાપ કરતા રાજાને મંત્રિઓએ જેમ તેમ કરી સમજાવ્યો, એટલે તેણે તે પુત્રનું નૃત્યકૃત્ય કર્યું. બાદ કાળે કરી અલ્પ શોક થયો થક, તે મનમાં આવું વિચારવા લાગ્યો. ( ૧૮૨ ) જેઓ મેરૂને દંડ અને પૃથ્વીને છત્ર કરવા સમર્થ હતા, તેઓ પણ સ્વપરને બચાવી શક્યા નથી, તે બીજાનો શું ગજું છે? [ ૧૮૩] અમૃતથી પિલાતે, હાથમાં ભયાનક વજીને ધારણ કરતે, કેડે દેવાથી પરિવરેલે ઈંદ્ર પણ ७५२था पाउसु ५० ५, तेभ देवोथा ५ . [ १८४ ] સગર ચક્રવર્તી પણ સાઠ હજાર છોકરાઓને યમ જેવા જવલન પ્રભથી બચાવી શકે નહિ, તે શું તું તેનાથી પણ વધારે બળિષ્ટ છે કે ? (૧૮૧ ) પાપ કરીને જેમને ખ્યિા હેય, તેઓ દેખતાં છતાં રાંકની માફક બિચારા અશરણ સંસારી જીવને યમ Page #287 -------------------------------------------------------------------------- ________________ ७५ हा२. ..२७३ कृष्ट्वा ॥ १८६ ॥ नीतस्ततश्च नरके-सहते खलु वेदनाः परमघोराः । जन्मांतरानुधावीनि देहिनामहह कर्माणि ! ॥ १८७ ॥ जननी मे जनको मे-भ्राता मे सुतकलत्रवर्गो मे । मिथ्यैव बुद्धिरेषा-न देहमपि वस्तुतः स्वीयं ॥ १८८ ॥ पुत्रादीनामेषां-भिन्नस्थानात्समयुषां स्थाने । एकत्र निवासः खलु-विहगानामिवतरौ सायं ॥ १८९ ॥ गच्छंति ततोपि पुनः-पृथक् पृथक् स्थानकेषु देहभृतः । एकत्र निशि सुषुप्ता-निशावसाने यथा पांथाः ॥ १९० ॥ अरघट्टघटीन्यायादथैहिरेयाहिरां क्रियां सततं । इह कुर्वतां तनुभृतां-को हंत स्वः परः . को वा ? ॥ १९१ ॥ एवं यावत् संवेग-संगतश्चिंतयत्यवनिनाथः । तावत् तबोद्याने कुमारनंदी गुरुः प्राप ॥ १९२ ॥ गुवागमनं ज्ञात्वा-गत्वा तत्र प्रगम्य मुनिनाथं । उचितस्थाने निषसाद-देशनामय गुरुर्वि ઘસડીને લઈ જાય છે. [ ૧૮ ] તેને તે નરકમાં લાવે છે, એટલે ત્યાં તે પરમ ઘોર बेनामी स. छ. म प्राणिमानir-मांतरे ५९५ तi मापे छ. ( १८७ ) મારી મા, મારો બાપ, મારો ભાઈ, મારા દીકરા, મારી સ્ત્રી, એ બુદ્ધિ મિથ્યા છે. - પરમાર્થે દેહ પણ પોતાને નથી. [ ૧૮૮ ] આ એ પુત્રાદિક જૂદાં જુદાં સ્થાનથી આવીને એક સ્થાને આવી વસ્યાં છે. તે ખરેખર સંધ્યાકાળે ઝાડમાં પક્ષિઓ આવી વસે, તેના छ. [ 1 ] ત્યાંથી પાછા રાતે સૂઈને સવારે ઉઠેલા વટેમાર્ગુઓના મારક છે જુદાં જુદાં ' સ્થાને ચાલ્યા જાય છે. [ ૧૯૦ ] આ રીતે અરઘની ઘડીઓના ન્યાયથી હમેશાં આવ જાવની ક્રિયા કરતા જેને ઈહિ કોણ પિતાને અને કોણ પારકે છે? (૧૦૧) એ રીતે રાજા સંવેગે ચડીને ચિંતવ હતો, એવામાં ત્યાં ઉદ્યાનમાં કુમારનંદી ગુરૂ પધાર્યા. [ ૧૯૨ ] ત્યારે ગુરુનું આગમન જાણી ત્યાં જ તેમને નમીને રાજા ઉચિત સ્થળે બેઠો, એટલે ગુરૂ દેશના દેવા લાગ્યા. [ ૧૭ ] સઘળી બાજુએથી પિતાના જાતવાળાઓથી તથા ૩૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. दधे ॥ १९३ ॥ दिग्भ्यः सर्वाभ्यापि-स्वतोन्यवश्थापतद्विपनिवहाः । यमदतयंत्रसंस्थाः -कष्टं जीवति तनुभा नः ॥ १९४ ॥ जीवातुभिरगदगर्भ-रायुर्वेदेन सप्रभेदेन । सयुंजयादिभिर्वर-मंत्रनहि रक्ष्यते मृत्योः ॥ १९५ ॥ अहह खलमार्यमधनं-महाधनं मंदमेधसं प्राज्ञं । कवलयति सततमशरण-मविशेषेणेव समवर्ती ॥ १९६ ॥ तापापहमजरामर-पदमंदश्रमणधर्मममृतसमं । मुक्त्वा तदत्र भुवन-कचिदपिनान्यच्छरणमस्ति ॥ १९७ ॥ इत्याकर्ण नरेशो-विनम्यपतिपतिपदौ जगादेति । यतिधर्मेच्छोरनिश-पालितगृहमेधि धर्मस्य ॥ १९८ ॥ पूर्वभवार्जितगुरुतर-रोगभरपसरविधुरदेहस्य । दीक्षां गृहीतुमनलंभूष्णो रुचितं किमधुना मे ? ॥ १९९ ॥ __ अल्पायुष्कत्वमथो-जानन्नृपतेर्गुरुर्बभाणहं । स्वातीचारान् विकटय-यमांश्चपुनरुच्चर नरेश ॥ २०० ॥ क्षमयस्स प्राणिगणं-व्युत्सृज सवा પરજાત- વાળાઓથી આવી પડતી અનેક આફતો ભગવતા થકા યમને દતયંત્રમાં રહેલા પ્રાણિઓ મહા મુશ્કેલીએ જીવે છે. ( ૧૯૪) - જીવાડનાર અનેક ઔષધ તથા તમામ જાતના આયુર્વેદના ઉપચારો તથા મૃત્યુંજય વગેરે સરસ મે પણ મેતથી બચાવી શકતા નથી. [ ૧૮૫ ] અફસે ની વાત છે કે, ધૂર્ત તથા આર્યન, નિર્ધન તથા મહા ધનવાનને, મંદ બુદ્ધિ તથા પ્રાણને, સમવર્તી (મૃત્યુ) કંઈ પણ ફરક રાખ્યા વગર નિરંતર ખાતે રહે છે. [૧૯૬ ] માટે તાપને હરનાર અને અજરામર પદ દેનાર અમૃત સમાન શ્રમણધર્મને છેડીને, આ જગતમાં કયાં પણ બીજું કોઈ શરણ નથી. (૧૯૭) એમ સાંભળીને રાજા યતીશ્વરના પગે નમીને બેલ્યો કે, હું શ્રાવકને ધર્મ પાળી ચૂકયો છું, અને યતિધર્મ કરવા નિરંતર ઈચ્છું છું. [ ૧૮ ] છતાં પૂર્વભવે ઉપાર્જલા ( કર્મથી થએલા ) ભારે રોગના જોરથી શરીરે પીડાઉં છું, એટલે દીક્ષા લઈ નથી શકતે, માટે હવે મારું શું કરવું ઉચિત છે ? [ ૧૯૯ ]. ત્યારે ગુરૂ રાજાનું અપાયુ જાણીને બોલ્યા કે, હે નરેશ્વર ! તારા અતિચાર Page #289 -------------------------------------------------------------------------- ________________ सहार. णि पातकपदानि । जिनसिद्धसाधुषर्ष-सम्यक् शरणं प्रपद्यस्व ॥ २०१॥ गर्हस्व दुःकृतभर-कुरुष्व सुकृतानुमोदनं भूर। शुभभावनां च भावयमुदितो नशनं प्रपद्यस्व ॥ २०२ ॥ पंच नमस्कारं स्मर-विमुंच ममतां च राज्यराष्ट्रादौ । इति गुरुगिरो निशम्य-प्रमुदितचित्तो महीम ॥२०३॥ निजतनये हरिषेणे-हर्षेण निवेश्य वमुमतीभारं। संघ च क्षमयित्वाविधाप्य पूजां जिनगृहेषु ॥ २०४ ॥ .... . सुगुरोः समक्षमनशन-मुररीचक्रे समाहितमनस्कः । स्वाध्यायध्यानपरो-वासरसप्तरूपतीयायः ॥ २०५ ॥ विदलच्चरणावारक-कर्मचयोत्रांतरे प्रभाचंद्रः । विहितांजलिगुरुपनि-विज्ञपयामासिवानेवं ॥ २०६ ॥ दीक्षा जगृहे न मया-प्रभोल्पसत्वेन पूर्वमधुना किं । सा समुचिता गृहीतुं-नवेति ? गुरुराह भो भूप ॥ २०७ ॥ एकाहमपि प्राणी-पत्रज्यां पालयेदनन्यमनाः । यदि नहि गच्छेन्मोक्षं स भवेद्वैमानिकोवश्यं અ.લેવ, અને ફરીને વ્રત ઉચ્ચાર કર[ ૨૦૦ ] પ્રાણીઓને ખમાત્ર, સઘળાં પાપસ્થાનને वोसराय, forन-सि-सा भने धनु. ३४शत श२९१ से, ( २.१ ) तनी गली ४२, सुतली अनुहना ४, शुभ माना जाप, अने आन। मस से. [ २०२] પંચ નમસ્કાર મંત્ર સંભાર, અને રાજય અને રાષ્ટ્રની મમતા છોડ; એમ ગુરૂની વાણી સાંભળીને રાજા હર્ષિત થશે. [ ૨૦૩ ] બાદ તેણે પિતાના પુત્ર હરિવેણુને હર્ષથી પૃથ્વીનેभा२ सेप्यो, सधने ममाव्यु, मते मिहिरेमा पूm ४२॥ी. [ २०४ ] બાદ તેણે સુગુરૂની સાંખે સમાહિત મનથી અણસમાં લઈ, સ્વાધ્યાય ધ્યાનમાં તપ રહી, સાત દિવસ પસાર કર્યા; એવામાં તેનું ચારિત્રાવરણી કર્મ તૂટયું, એટલે તે सस ने शु३ मा रीते विना सायो. [ २०५-२०१६ ] हे प्रभु! में अ५ સાવાન બની પૂર્વે દીક્ષા નથી લી વી, તે હવે તે લેવી ઉચિત છે કે નહિ? ત્યારે ગુર બેસ્થા કે, હે ભૂ તિ ! જે પ્રાણી એક મનથી એક દિવસ પણ પ્રવજ્યા પાળે, તે જે भी नल Mय, तो वैमानि तो २५५श्य थाय 2. [ २०७-२०८ ] भाटे ४ पर Page #290 -------------------------------------------------------------------------- ________________ २७१ श्री धर्म रत्न ५४२१. ॥ २०८ ॥ तत् संस्तारकदीक्षामधुनापि विधेहि धेहि समभावं । श्रुत्वैवं मुदितमनाः संस्तारकयत्यभून्नृपतिः ।। २०९ ॥ अनिशं 'श्रुतिपत्रपुटे न' पिवन् समयामृतं विगततृष्णः । अवगाढो हंस इव-स्फुर्ननिरवधिसमाधिहदे ॥ २१० ॥ पक्षं विहितानशनः-पंच. नमस्कृतिमनुस्मरन् मनसि । मृत्वा स वैजयंते महद्धिरमाः समुत्पेदे ॥ २११ ॥ ग्रामपुरकर्बटादिषु-साई विहरन् प्रभासमुनिपतिना । श्रीपभमुनिररिदमन-शितिपतिजनपदमथायासीत् ॥ २१२ ॥ तत्र च निशम्य लोकात् प्रभेदुराजस्य मरणदृत्तांत । वैराग्योपगतमना-एवं स महामना दध्यौ ॥ २१३ ॥ धन्यः कृतकृत्यो यं कृतार्थजन्मा नृपः प्र.. भाचंद्रः । पंडितमरणं लब्धं-भवकोटिसुदुर्लभं येन ॥ २१४ ॥ - सुरगिरिधीरेणापि च-मर्त्तव्यं फेरुभीरुणापि तथा । उभयोनियते मरणे-धीरतया तदरं मरणं ॥ २१५ ॥ तद्वेषाकृतसंलेखनस्य चिरवि સંસ્તારક દીક્ષા લઈ લે, અને સમભાવ ધારણ કર, એમ સાંભળીને રાજા હર્ષ પામી सरता२६ यति थयो. [ २०८ ] તે નિરંતર કર્ણરૂપ પત્રપુટથી સિદ્ધાંતરૂપી અમૃત પીતો થકો, તૃષ્ણ રહિત થઈને ઉછળતા મહાન સમાધિરૂપ હદયમાં હંસની માફક અવગાહના કરવા લાગ્યો. (૨૧૦ ) આ રીતે પંદર દિવસ અણુસણ પાળી મનમાં પંચ નમસ્કાર સંભાર તે થક, મરીને વૈજયંત વિમાનમાં મોટી અદ્ધિવાળે દેવતા . ( ૨૧૧ ) આણી મેર શ્રીપ્રભમુનિ પ્રભાસમુનીશ્વરના સાથે ગામ, પુર અને ખેડા ખાડામાં વિચરતો થક, અરિદમન રાજાના દેશમાં આવ્યો. [ ૨૧૨ ] ત્યાં લેકમુખે પ્રભાચંદ્ર રાજાનું મરણ-ત્તાંત સાંભળીને વૈરાગ્ય પામી, તે મહા મનસ્વી આવું ચિંતવવા લાગે છે, એ પ્રભાચંદરાજ ધન્ય અને કૃતકૃત્ય છે, કે જેણે દોડે ભવમાં પણ અતિ દુર્લભ પંડિત-મરણ મેળવ્યું. [ ૨૧૩-૧૪ ] મેરૂ જેવા ધીરને પણ મરવાનું છે, અને શિયાળ જેવા બીકને પણ મરવાનું છે, એમ બંનેને મરવું તે નક્કી છે, તે પછી ધીરે રહીને જ મરવું સારું છે. ( ૨૧૫ ) માટે Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. २७७ हितविमल चरणस्य । अभ्युयतमरणं खलु-विधातुमुचितं ममाप्यधुना ॥ २१६ ॥ एवं विभाव्य स मुनि-गुरूननुज्ञाप्य पापरिपुमुक्तः । प्रतिसमयशुध्यदध्यवसायो देहेपिच निरीहः ॥ २१७ ॥ समशत्रुमित्रभावोनिर्जतुशिलातलं समनुसृत्य । विदधे विधिना सुपना-अनशनयथ पादपोपगमं ॥ २१८ ॥ अत्रांतरे चरमुखा -दरिदमननृपो निशम्य तद्वृत्तं । आगम्य तत्र हृष्टस्तस्य मुनेरिति नुर्ति चक्रे ॥ २१९ ॥ जय जय मुनीश विकसितशतदलदलपटलविमलकार्तिभर । निःशेपसत्वसंहति-रक्षादक्षाशय सुधीर ॥ २२० ॥ शुचिसत्यवचनरचना-प्रपंचपीयूषशमितभवदाह । दशनविशोधनमात्रेपि-परधने निःस्पृहमनस्क . ॥ २२१ ॥ जितभुवनमदनमदकल-कुंभस्थलदलनकेसरिवरीष्ट । पदलग्नधूलिलीला-परिमुक्तपाज्यसाम्राज्य ॥ २२२ ॥ मैत्रीप्रमोदकरुणा-माध्यस्थ्य महार्णवावगाढाय । अतिदुःकरतरतपसे-नमोनमस्ते महाभाग ॥ २२३ ॥ બે પ્રકારે સંલેખના મેં કરી છે, અને ચિરકાળ ચારિત્ર પાળ્યું છે, તે હવે મારે મરણ સામે થઈ મરવું, એટલે અણસણ લઈ મરવું ઉચિત છે. ( ૨૫૬) એમ વિચારીને તે મુનિ ગુરૂની રજા લઈ પાપથી મુક્ત રહી, પ્રતિસમય ચડતા પરિણામથી દેહમાં પણ નિઃસ્પૃહ થયો થકો–શત્રુ મિત્રપર સમભાવ રાખી નિર્જિવ શિલા પર જઈને, નિર્મળ મનથી વિધિપૂર્વક પાપ ગમ અણસણ લેતે હ. [ ૨૧૭-૨૧૮ ] આ અવસરે ચરના મુખથી તે વૃત્તાંત સાંભળીને અરિદમનરાજા ત્યાં આવી હર્ષ પામી, તે મુનિની આ રીતે સ્તુતિ ४२१। सायो. ( २१८) હે મુનીશ્વર ! તું વિકસિત શત પત્રના દળપટલના જેવી વિમળ કીર્તિવાળે છે, सधा योनी २क्षामा क्ष आशयपाना छ, १५२६२० धैर्यवाना छे. ( २२० ) पवित्र સત્ય વચનની રચનાના વિસ્તારરૂપ અમૃતથી સંસારની બળતરાને સમાવનાર છે, દાંત શોધવા જેટલી પરાઈ ચીજમાં પણ નિઃસ્પૃહ મન રાખનાર છે. (૨૨૧) જગતને જીતનાર કામરૂપ હાથીના કુંભસ્થળ વિધારવામાં મોટા કેસરીસિંહ સમાન છે, અને પગમાં લાગેલી Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ , - શ્રી ધર્મ રત્ન પ્રકરણ इति तेन नूयमानोपि सर्वथोत्कर्षवर्जितः स मुनिः । तत्कालं त्रुटितायु:परमध्यानं समधिरुढः ॥ २२४ ॥ मुक्त्वा तन्मवक्रयकुटीपरीत्यागहेलयात्रैव । सवार्थवरविमाने-त्रिदशवरिष्ठ समजनिष्ट ॥ २२५ ॥ हर्षप्रकर्षकलित-रथ तस्य कलेवरस्य संनिहितैः । विबुधैर्विदधे महिमा-गंधोदककुसुमवर्षेग ॥ २२६ ॥ देवः स तत्र हस्तो-च्छ्यो निशाकरकरप्रतिमरोचिः । त्रियुतत्रिंशजलधि-स्थिति रहमिंद्रो विगतमानः ॥ २२७ ॥ सुखशय्यामधिशयितो-निःप्रतिकर्मा सदा विमललेश्यः । मुक्तस्थानांतरगतिरकृतोत्तरवैक्रियविकारः॥ २२८ ॥ आयुःसागरसंख्यैः-पक्षैः कुर्वन् सुगंधिनिःश्वसितं । वर्षसहस्बै स्तावाद्धिरेष आहारयन् मनसा ॥ २२९ ॥ . ધૂળ માફક ઝપાટાથી મહાન રાજ્યને મૂકનાર છે. [ ૨૨૨ ] [ માટે જવાનું રહે. જયવાન રહે. ] મત્રી, પ્રમોદ, કરૂણા, અને માધ્યય્યરૂપ મહાસાગરમાં અવગાહી રહેલા, અને અતિ દુકાતર તપ કરનાર હે મહાભાગ ! તુજને નમસ્કાર છે, નમસ્કાર છે. ( ૨૨૩) એ રીતે તેણે સ્તવ્યા છતાં પણ સર્વથા ઉત્કર્ષ રહિત રહીને તે મુનિ તે વખતે આયુ તૂટતાં પરમ ધ્યાન પર ચડયા. [ ૨૨૪ ] તે આ શરીરને ભાડાની કોટડીને મૂકી આપીએ તેમ સપાટામાં ઈહાં પડતું મેલીને સવાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવતા થયો. ( ૨૨૫) હવે ત્યાં નજીકમાં રહેતા દેવોએ હર્ષિત થઈને તે ગ ઘેદક અને કુસુમની વૃષ્ટિ વરસાવીને તે મુનિના કલેવરને મહિમા કર્યો. [ ર૨૬ ] સવાર્થસિદ્ધ વિમાનમાં તે દેવ એક હાથ ઉચે અને ચંદ્રનાં કિરણ જેવી કાંતિવાળો, તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો, અહમિંદ, અહંકાર રહિત, સુખશયામાં સૂતે રહેનાર, નિ:પ્રતિકમ ( શણગાર ઉતારવા, પહેરવાની ખટપટ વિનાને ) હમેશાં વિમળ લેસ્યાવાળો, સ્થાનાંતરે જવા આવવાની જંજાળથી મુક્ત રહેનાર, ઉત્તર વૈક્રિય વિકારને નહિ કરનાર, તેત્રીશ પક્ષે સુગંધિ નિઃશ્વાસ લેનાર, અને સ્ત્રીસ હજાર વર્ષે મનવડે આહાર લેનાર ( રર૭-ર૮-રર૪ ). Page #293 -------------------------------------------------------------------------- ________________ 64 २. भिन्नां च लोकनाली विलोकयन्नवधिसंपदा मुदितः । निर्वृतिमुखदेशीयं सुखमनुभूय प्रवरतेजाः ॥ २३० ॥ स्वस्वस्थानाच्च्युत्वा श्रीप्रमजीवः प्रभेदुजीवश्च । अपरविदेहे मुक्ति-लप्स्येते शुद्धच- - रणेन ॥ २३१ ॥ एवं संयुत एकविंशतिगुणैः स श्रीप्रभः मापतिःसाधुश्रावकधर्मभारधरणे धौरेयकोऽजायत । तो भव्यजनाः सनातनसुखस्थानातिवद्धादराएतान् मूलगुणानुपार्जितुमही यत्न विधत्तान्वहं ।। २३२ ॥ (इति श्रीप्रभमहाराजकथा.). (छ) एवं च स्थिते विशेषतः पूर्वीचार्याणां श्लाघामाह. તથા અવધિ જ્ઞાનથી લોકનાળને છુટી રહેલી છે કે આનંદિત રહીને પ્રવર ते४२५ d भुति स२४ सु५ भोगयता खा. ( २३० ) मा श्रीन भने प्रमाચંદ્રના છવ સ્વસ્થ સ્થાનથી ચવીને પશ્ચિમ મહા વિદેહમાં શુદ્ધ ચારિત્ર પાળી મુક્તિ પામશે. [ ૨૩૧ ] એ રીતે એકવીશ ગુણેથી યુક્ત તે શ્રીપ્રભ રાજા સાધુ શ્રાવકના ધર્મને ભાર ધરવામાં ધેરી થો. માટે . ભવ્ય જનો ! તમે પણ શાશ્વત સુખસ્થાન મેળવવામાં આદર બાંધીને એ મૂળ ગુણોને ઉપાર્જન કરવા દરરોજ યત્ન કરતા २४. ( २३२ ) એ રીતે શ્રીપ્રભ મહારાજની કથા છે. એમ હોવાથી વિશેષ કરીને પૂર્વાચાની પ્રશંસા કરે છે – Page #294 -------------------------------------------------------------------------- ________________ રn - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. | મૂરું ता सुडु इमं भणियं-पुवायरिएहि परहियरएहिं । इगवीसगुणोवेओ-जोगो सइ धंमरयणस्स ॥ १४१ ॥ (ટી . ) यत एभिर्गुणैर्युक्तो धर्म कर्तुं शक्नोति, ततः सुष्टु शोभनमिदं भणितमुक्तं पूर्वाचायः पूर्वकालसंभवमूरिभिः परहितरतैरन्यजनोपकारकरणलालसैः किं तदित्याह-एकविंशतिगुणैरुपेतो युक्तो योग्य उचितः सइ ति सदा. धर्मरत्नस्य पूर्वव्यावर्णितस्वरूपस्यति. અથ જીતશાસ્ત્રાર્થમનુ વજુપસંજ્ઞાવાના . ' મૂળનો અર્થ. તે માટે પરહિત પરાયણ પૂર્વાચાએ એ ઠીક કહ્યું છે કે, એકવીશ ગુણએ કરીને જે યુકત હોય, તેજ હમેશાં ધર્મરત્નને યોગ્ય થાય છે. [ ૧૪૧ ] ટીકાને અર્થ. જે માટે એ ગુણોથી યુક્ત હોય, તે ધર્મ કરી શકે છે, તે માટે પૂર્વાચાર્યોએ એટલે પૂર્વ કાળમાં થએલા સુરિઓએ પરહિતરત એટલે અન્ય જનને ઉપકાર કરવામાં લાલસ થઈને આ એ સુટુ કહ્યું છે, એટલે કે શોભન સારૂ-ડીક કહ્યું છે કે, એકવીશ ગુણોએ કરીને ઉપેત એટલે યુક્ત હોય, તે સદા પૂર્વ વર્ણવેલા સ્વરૂપવાળા ધર્મરત્નને યોગ્ય થાય છે. હવે પ્રકૃત શાસ્ત્રાર્થનો અનુવાદ કરતા થકા ઉપસંહારની બે ગાથા. કહે છે – Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર - ૨૮૧ II (મુ) धम्मरयणस्थियाणं-देसचरित्तीण तह चरित्तीणं । लिंगाई जाइं समए-भणियाई मुणियतत्तेहिं ॥ १४२ ॥ तेसि इमो भावत्थो-नियमइविहवाणुसारओ अणिओ । सपराणुग्गहहेउ-समासओ संतिसूरीहिं ॥ १४३ ॥ ( 2 ) धर्मरत्नोचितानामुक्तस्वरूपाणां देशचारित्रिणां श्रमणोपासकानां तथा चारित्रिणां साधूनां लिंगानि चिन्हानि यानि समये सिद्धांते भणितान्यभिहितानि मुणिततत्वैरवबुद्धसिद्धांततत्वै,-रिति प्रथमगाथार्थः-तेषामयमुक्तस्वरूपो भाषार्थस्तात्पर्य निजमतिविभवानुसारतः स्वबुद्धिसंपदनुरूपं મળને અર્થ, ધર્મરત્નના અથ, દેશ ચારિત્રી તથા (સર્વ) ચારિત્રીનાં જે ચિન્હ તત્વના જાણ પુરૂએ સિદ્ધાંતમાં કહ્યાં છે, તેમને આ ભાવાર્થ પિતાની મતિની સંપદાના અનુસાર સ્વપરના અનુગ્રહ માટે શાંતિસૂરિએ સંક્ષેપથી કહે છે. [ ૧૪-૧૪ ] ટીકાને અર્થે. ધર્મરત્નને ઉચિત દેશ ચારિત્રિયા એટલે શ્રમણોપાસક અને ચારિત્રિયા એટલે સાધુઓ, તેમનાં લિંગે એટલે ચિન્હ જે સમયમાં એટલે સિદ્ધાંતમાં ભણ્યા છે, એટલે કહ્યાં છે. મુણિત તત્વ પુરૂષોએ એટલે સિદ્ધાંતના તત્વને સમજનાર પુરૂષોએ એ પહેલી ગાથાને અર્થ છેતેઓને આ પૂર્વે કહેલા સ્વરૂપવાળો ભાવાર્થ એટલે તાત્પર્ય નિજમતિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૮૨ , શ્રી ધર્મ રત્ન પ્રકરણ भणित:-सिद्धांतमहाभोधेः पारस्य लब्धुमशक्यत्वाद्यावदवबुद्ध तावगणितमितिभावः किमर्थ पुनरियान् प्रयासःकृत इत्याह-स्वपरयोरनुग्रह उपकारः सएव हेतुः कारणं यस्य भणनस्य तत् स्वपरानुग्रहहेतु क्रियाविशेषण છે. स्वपरानुग्रहोप्यागमादेव भविष्यतीति चे-न-तत्रागमे कोप्यर्थः क्वापि भणितस्तमल्पायुषोल्पमेधसश्चैदंयुगीना नावगंतुमीशा इति समासतोल्पग्रंथेन भणितः कैरित्याह-शांतिसूरिभिर्जिनप्रवचनावदातमतिभिः परोपकारैकरसिकसानसैश्चंद्रकुलविमलनभस्तलनिशीथिनीनाथैरिति द्वितीयगाथार्थः . अथ शिष्याणामर्थित्वोत्पादनायोक्तशास्त्रार्थपरिज्ञानस्यफलमुपदर्श વિભાવના અનુસાર, એટલે પિતાની બુદ્ધિ સંપના પ્રમાણે ક છે. મતલબ કે સિદ્ધાંતરૂપ મહા સમુદ્રને પાર પામ અશકય હોવાથી જેટલું જાણ્યું તેટલું કહ્યું છે. શા માટે આવડો પ્રયાસ કરે છે ? એટલા માટે કહે છે કે, સ્વપરનો અનુપ્રહ એટલે ઉપકાર તેજ હેતુ એટલે કારણ છે જે કહેવાનું તે સ્વપરાનુમહ હેતુ, એ ક્રિયા વિશેષણ છે. સ્વપરાનુગ્રહ તે આગમથીજ થશે, એમ કોઈ કહે, તે એમ નથી. કેમકે આગમમાં તે કોઈ અર્થ કયાં અને કોઈ ક્યાં કહેલ છે, તેને હાલના અલ્પાયુ અને અ૫ બુદ્ધિવાળા છ સમજી શકે નહિ, તેટલા ખાતર સમાસથી એટલે સ્વ૫ ગ્રંથથી આ કહ્યા છે. ' કોણે કરી? તે કહે છે કે, શાંતિસૂરિએ. એટલે કે જિન પ્રવચનથી નિર્મળ થએલ બુદ્ધિવાળા, પોપકારના રસિક મનવાળા, ચંદ્રકુળરૂપ વિમળ નભસ્તળમાં ચંદ્રમાં સમાન શાંતિસરિ નામના આચાર્યું. એ બીજી ગાથાને અર્થ છે. હવે શિષ્યને અર્થપણું ઉપજાવવા ખાતર કહેલા શાસ્ત્રાર્થના પરિજ્ઞાનનું ફળ બતાવે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર. ॥ મૂર્છા जो परिभावर एवं समं सिद्धंतगन्भजुत्सीहिं । ો મુસ્લિમખલો-શેદ ન ૧૬ | ૧૪૪ || (fr) ૧૮૩ लघुकर्मा परिभावयति सम्यगालोचयत्येनं पूर्वोक्तं धर्मलिंगभापार्थ सम्यग् मध्यस्थभावेन सिद्धांतगर्भाभिरागम. साराभिर्युक्तिभि: रुपपत्तिभिंः, स प्राणी मुक्तिमार्गे निर्वाणनगराध्वाने लग्नो गंतुं प्रवृत्तः कुग्रहादुःषमाभाविनो मतिमोहविशेषास्तएव गर्दा अवटा - गतिविधातहेतुत्वादनर्थजनकत्वाथ तेषु नैव पतति-हु शब्दस्यावधारणर्थत्वादतएव सुखेन. सन्मार्गेण गच्छती. ति. उक्तं प्रकरणार्थपरिभावनस्यानंतरं फल-मधुना परंपरफलमाह. - મળના અર્થ. જે કાઇ એને સમ્યક્ રીતે સિદ્ધાંતની યુક્તિથી વિચારે, તે મુક્તિ માર્ગમાં લાગ્યા રહી કુગ્રહરૂપ ખાડામાં નહિ પડે. [૧૪૪] ટીકાને અર્થ.. જે કાઇ લધુકાઁ પુરૂષ એ પૂર્વોક્ત ધમલિંગાના ભાવાર્થને સમ્યક્ રીતે એટલે મધ્યસ્થપણે સિદ્ધાંત ગર્ભ યુક્તિથી એટલે આગમના પુરાવાવાળી યુક્તિથી ખાખર વિચારૢ, તે પ્રાણી મુક્તિ માર્ગમાં એટલે નિર્વાણુ નગરના રસ્તામાં લાગ્યા થકા એટલે ચાલવા માંડયા ચઢ્ઢા કુગ્રહ એટલે દુઃખમા કાળમાં થનાર મતિમાંહ વિશેષ તે રૂપ ગત્ત એટલે કૂવા કે ખાડાઓ, કેમકે તે ગતિમાં અટકાવ કરે છે, તથા અનર્થ પશુ ઉત્પન્ન કરે છે, તે ' ખાડાઓમાં નજ પડે. હું શબ્દ અવધારણાર્થે છે, અને તેથીજ તે સુખે કરીને સન્માર્ગે ચાલ્યેા જાય છે. પ્રકરણના અર્થને વિચારવાનું અનતર ફળ કર્યું, હવે પરપર ફળ કહે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ॥ मूलं ॥ इय धम्मरयणपगरण-मणुदियहं जे मणमि भावंति । ते गलियकलिलपंका-निव्वाणसुहाई पावंति ॥ १४५ ॥ [ टीका ] इत्यनंतरोतं धर्मरत्नमुक्तशब्दार्थ तत्प्रतिपादकंप्रकरणं शास्त्रशेषा धर्मरत्नप्रकरणमनुदिवसं प्रतिदिन-सुपलक्षणत्वात् प्रतिप्रहरमित्यायीपद्रष्टव्यं ये केचिदासन्नमुक्तिगमना मनसि हृदये भावयति विवेकसारं चिंतयंति, ते शुभशुभतराध्यवसायमाजो-गलितोऽपेतः कलिलपंकः पातकमलोत्करो येभ्यस्ते गलितकलिलपका-निव्याणमुहाई ति-निर्वाणं सिद्धिस्तत आधारे आधयोपचारादिह निर्वाणशब्देन निर्वाणगता जीवा उच्यते सिद्धा इत्यर्थः મૂળને અર્થ. આ રીતે ધર્મરત્ન પ્રકરણને દરરેજ જે મનમાં વિચારે છે, તેઓ પાપ પંકથી રહિત થઈ નિર્વાણ સુખને પામે છે. [૧૫] A मर्थ, આ અનંતર કહેલ ધર્મરત્નનું પ્રતિપાદક પ્રકરણ એટલે શાસ્ત્રશેષ તે ધર્મરત્ન પ્રકરણ. તેને અનુદિવસ એટલે પ્રતિદિન––ઉપલક્ષણથી પ્રતિપ્રહર વગેરે પણ જાણી લેવું. જે કોઈ આસામુતિગામિ છ મનમાં ભાવે છે, એટલે વિવેકપૂર્વક ચિંતવે છે, તેઓ શુભ શુભતર અધ્યવસાયવાળા થઈ પાપંકથી રહિત થઈને નિર્વાણનાં સુખને પામે છે. | નિર્વાણ એટલે સિદ્ધિ જાણવી, તેથી આધારમાં આધેયને ઉપચાર કરતાં ઇહાં નિર્વાણ શબ્દ નિર્વાણમાં રહેલા છે એટલે કે સિહે જાણવા. Page #299 -------------------------------------------------------------------------- ________________ B५सहार. ૨૮૫ तेच गतिस्थानावगाहनाभिरेवं सूत्रे चिंत्यते-तत्र गतिः लाउयएरंडफले-अग्गी धूमेय इसुधणुविमुक्के । गइपुव्वापओगेणं-एवं सिद्धाणर्विइओ ॥ १ ॥ अलोए पडिहया सिद्धा-लोयग्गेय पइट्ठिया । इहं बोदिं चइत्ताणं-तत्थः गंतूण सिज्झइ ॥ २ ॥ स्थानंतुईसीपब्भाराए-सीयाए जोयेणंमि लोगंतो। बारसहिं जोयणेहि-सिद्धी सबट्ठसिद्धाओ ॥ ३ ॥ निम्मलदगरयवन्ना-नुसारगोखीरहारसरिवन्ना । उत्ताणयछत्तयसंठिया य भणिया जिणवरेहिं ॥ ४ ॥ एगा जोयणकोडी-लक्खा बायालतीसयसहस्सा । दोय सय अउणवन्ना-सिद्धिसिलाए इमा परिही ॥ ५ ॥ તે સિદ્ધ ગતિ, સ્થાન, અને અવગાહનાથી, આ રીતે સ્ત્રમાં વિચારેલ છે. ત્યાં ગતિ આ રીતે છે. તુંબડું, એરંડિયાનું ફળ, અગ્નિ, ધૂમ, ધનુષથી છૂટેલ બાણ, એમના માફક પૂર્વપ્રયોગથી સિદ્ધોની ગતિ છે. [૧] અલેકથી પ્રતિહત થઈને સિદ્ધના છ કાચમાં २९ छ. ते खi शरीर छडीने त्या Hि थाय छे. (२) २थान या शत छ:ઇષત પ્રાભાર શિલાથી જનપર લેકને અંત છે, અને સવાર્થસિદ્ધ વિમાનથી र योन५२ सिदि . ( 3 ) નિર્મળ પાણીના બિંદુ, બરફ, ગેરક્ષીર અને હારના સરખા વર્ણવાની અર્થાત ઘળી, અને ઉંધા છત્રના આકારે રહેલી સિદ્ધિશિલા જિનેશ્વરે કહેલી છે. [૪] સિદ્ધિશિલાની પરિધિ એક કેડ બેતાળીશ લાખ ત્રીસ હજાર બેસે અને ઓગણપચાસ એજન Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, बहुमज्झदेसभा - अट्ठेव य जोयणाई बाहल्लं । चरिमंतेसुय तणुई- अंगुलसंखिज्जइ भाग ॥ ६ ॥ ( इति ) अवगाहना पुनः शरीराभावात्सिद्धजीवमदेशावगाढाकाशप्रदेशरूपेह નૃત ૨૮૬ તંત્ર ME TE सभाए उaft खलु जोयणस्स जो कोसो कोसस्सय छन्भाए सिद्धाणो गाहणा भणिया ॥ १ ॥ तिभिसया तित्तीसा - धणुत्तिभागोय होइ उकोसा । चारि य रयणीओ - रयणितिभागूणिया मज्झा ॥ २ ॥ ओगाहणा जहन्ना - समहिय अट्ठगुला य इगरयणी । सेलेसिसंट्ठियतणु-तिभागहीणा तदाकारा ॥ ३ ॥ ( इति ) ततो निर्वाणगतानि सौख्यानि सिद्धशर्माणि प्राप्नुवंति लभते. છે. ( ૫ ) તે બહુ મધ્યદેશ ભાગમાં એટલે પૂરા વચ્ચમાં આઠ પેજન જાડી છે, અને છેડાઓમાં ઝીણી એટલે આંગળના સ ંખ્યાતા ભાગ જેટલી છે. [૬] અવગાહના તે સિદ્દાનું શરીર નહિ હાવાથી સિદ્ધ જીવાના જીવપ્રવેશથી અવગાઢ થએલા ( વ્યાસ થએલા ) આકાશ પ્રદેશરૂપે ઇંડાં લેવી. ત્યાં ધૃષર્ પ્રાગ્બારાની ઉપરના ચેંજનના જે છેલ્લે કાશ ( ગાઉં), તે કાશના છઠ્ઠા ભાગમાં સિદ્દાની અવગાહના છે. ૧] ત્રણસે તેત્રીશ ધનુષુ અને એક તૃતીયાંશ નુમ્ એ ઉત્કૃષ્ટી અવગાહના, અને ચાર હાથમાં એક તૃતીયાંશ્ચ કમતી એ મધ્યમ અવગાહના છે. [૨ ] જધન્ય અવગાહના એક હાથ તે આઠ આંગળ છે. એ બધી અવગાહ શૈલેષીકરણુ વખતે રહેલા શરીર કરતાં તેના એક તૃતીયાંશ ઉણી અને તેના જેવા આકારવાળી હાય છે. [ ૩ ] તે માટે નિવાણુગત સુખાને એટલે સિદ્ધ વાનાં સુખાને પામે છે, એમ સમજવું Page #301 -------------------------------------------------------------------------- ________________ 64 हा२. २८७ - तानि पुनरवमागमे वर्पतेःनवि अस्थि माणुसाणं-तं मुक्खं नविय सव्वदेवाणं । जं. सिद्धाणं सुक्ख-अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ जह नाम कोइ मिच्छो-नगरगुणे बहुविहे वियाणंतो। न चएइ परिकहेउं-उवमाइ तहिं असंतीए ॥ २ ॥ , म्लेच्छज्ञातं त्वेवं. कोइ नरिंदो निय पट्टणाउ विवरीयसिक्खतुरएण । अडवीए पक्खित्तो-खुहापिक्चसाहिं परिभूभो ॥ १ ॥ पायवतलंमि पडिओ-केणावि पुलिंदर्पण करुणाए । विहिओ पउणसरीरो-वरसलिलप्फलफलप्पयाघेणं ॥ २ ॥ पिलियंमि यनियसिन्ने नेइ कयन्नुत्तितं निवो नयरे । डावइ वर पासाए-परिहावइ पवरचीराइं ॥ ३ ॥ चरमोयगपमुहेहिं-दि સિદ્ધનાં સુખો આગમમાં આ રીતે વર્ણવ્યાં છે – માણસને તે સુખ નથી, તેમજ સર્વ દેવોને પણ તે સુખ નથી, કે જે સુખ અવ્યાબાધ પદને પામેલા સિદ્ધોને છે. ( ૧ ) જેમ કોઈ મ્લેચ્છ નગરના અનેક પ્રકારના ગુણ જાણતો થકે પણ કહેવાને સમર્થ નહિ થાય, કેમકે તેને ત્યાં કોઈ તેવી ઉપમા મળી शती ना. [ तेम सिना सभी मारे ५५ . ] [२] પ્લેચ્છનું ઉદાહરણ આ રીતે છે. કેઈક રાજા પિતાના નગરથી ઉધી રીતે શીખવેલા ઘડાવડે અટવામાં આવી પડ્યો. ત્યાં તે ભૂખ તરસથી પીડા. (૧) એટલે તે ઝાડની નીચે જઈ પડ્યો. તેવામાં કે પુલિંદે [ ઑઍ ] કરણ લાવીને તેને સારું પાણી તથા ફળ આપીને હુંશિયાર यो. (२) હવે તેને સન્ય આવી પહોંચતાં તે કૃતારાજા તે પુલિંદને નગરમાં તેડી લાવ્યા, અને ત્યાં સારા મહેલમાં તેને રાખ્યો, તથા સારા વચ્ચે તેને પહેરાવ્યાં. [૩] તથા સારા Page #302 -------------------------------------------------------------------------- ________________ २६८ . २त्न २९. वाहारेहिं पीणइ पुलिंदं । अह सो कयाइ सुमरइ-नियमभुवं पुलिंदनरो ॥ ४ ॥ मुणिऊण इमं रना-विसजिओ सो गओ नियं अडविं। मिलिओ सयणाण इमेहि पुच्छिओ कत्थ पत्तो सि ॥ ५ ॥ सो कहइ नरवरेणं-नयरे नीओम्हि, तं पयंपति । केरिसयं तं नयर-सो जंपइ पल्लितल्लतिः ॥ ६ ॥ ते विंति कत्थ वसिओ-सो भासइ मणिमयंमि पासाए । ते बिंति केरिसो सो-सो साहइ उडपसारित्थो ॥७॥ ते बिति किं परिहियं-तुमए ? सो भणइ पट्टवत्थाई । ते बिति केरिसाई ? सो संसइ वकलसमाई ॥ ८ ॥ ते विति किं च भुत्तं ? वजरइ स, मोयगा, भणंति इमे । ते केरिसा ? पुलिंदो-फुल्लइ, ते पक्कबिल्लसमा ॥ ९ ॥ इय अडविपसिद्धेहि-दिलुतेहिं अदिनयराण । जह सो सयणाण पुरो-नयरसस्वं परुवेइ ॥ १० ॥ तह केवलीहिं सुमुणि મેદક વગેરે દિવ્ય આહારથી તે પુલિદને ખુશ કર્યો. હવે કોઈ વેળાએ તે પુલિંદ પિતાની જન્મભૂમિને સંભારવા લાગે. ( ૪ ] તે જાણીને રાજાએ તેને રજા આપી, એટલે તે પિતાની અટવીમાં ગયો, અને સગાંઓને મળ્યો, એટલે તેમણે પૂછયું કે, તું કયાં પહોંચ્યો st ! ( ५ ) ते माल्यो , मे २०॥ भने नगरमा गयो हतो. तेमा मोट्या , नगर ते जी री ? पुसिंह मोट्यो , मा पसिना . [ ] तेमा माल्या , ત્યાં તું કયાં ઉતર્યો હતો ? પુલિંદ બોલ્યો કે, મણિમય મહેલમાં. તેઓ બોલ્યા કે, મહેલ तो शे? पुसिंह मोट्या ४, ५ गयो. [७] तेमा माल्या , ते शु पडेयु ? पुति मोट्या ४, रेशमी ४५i. तेमा मोत्या, ते ४i di ? बिट मादयो , १८४८ वi. [ ८ ] तेसो पोल्या , शु साधु ? પુલિંદ બે કે, મોદકે. તેઓ બોલ્યા તે કેવા હેય? પુલિંદ બોલ્યો કે, પાકેલા બિલ જેવા. (૯) એમ અટવી પ્રસિદ્ધ દષ્ટાંતથી તે જેમણે નગર નહિ જોયેલું તેવાં સગાંઓના આગળ નગરનું સ્વરૂપ પ્રરૂપવા લાગે. ( ૧૦ ) તેમ સિદ્ધિસુખને બરોબર જાણતા કેવળ Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, ૨૮૯ यसिद्धिमुहेहिपि अणुक्मत्तेण । तं वुलु मसककं तहवि-किंचि उवमाइ साहेमि ॥ ११ ॥ सयलाहिवाहिरहिओ-महुराहारेहिं पीणियसरीरो। तरुणो कलास कुसलो-वियमित्तेहिं परियरिओ ॥ १२ ॥ ... मुणमाणो संपीणिय-कनं किंनरकयं सरसगेयं । पिच्छंतो बहुविहहाव-भावरम्मं रमणिनई ॥ १३ ॥ कुसुममयनाहिधणसार-चंदणामोयगाइवग्याणो। कप्पूरपूरपरिगय-पमिहतंबोलमुरहिमुहो ॥ १४ ॥ पट्टसुयपच्छाइयमहल्लपलंकइंसतूलिमओ। पेसलपसनसंनिहिय-कामिणी विहियचहुकम्मो ॥ १५ ॥ इय अणुकूले विसप-सेवतो मुहं इमो लहइ। तं इकसिद्धसुक्खस्स-होइ नाणंतभागेवि ॥ १६ ॥ - તથા जह सव्य कामगुणियं-पुरिसो मुत्तूण भोयणं कोइ । तपहा छुड़ा જ્ઞાનિઓ તેવી ઉપમાના અભાવે તેને કહી શકતા નથી, છતાં કાંઈક ઉપમાવડે હું તે કહું છું. ( ૧૧ ) જેમ કોઈક સકળ આધિ, વ્યાધિથી રહિત, મધુર આહારથી તૃપ્ત થએલ શરીર . વા, કળા કુશળ, ચતુર મિત્રથી પરિવરેલે તરણ પુરૂષ. [ ૧૨ ] } ! ! ! કાનને આનંદ આપનાર કિન્નરેએ ગાએલું સરસ ગાન સાંભળી શકે, અને બહુ હાવભાવથી રમણીય એવું સ્ત્રીઓનું નૃત્ય જેતે થ. [ ૧૭ ] તથા ફૂલ, કસ્તુરી, કપુર, અને ચંદનની ખુશબેથી નાકને ખુશ કરતે થકે, તેમજ કપૂરથી ભરેલાં ઉમદા : તળથી મુખને સુવાસિત કરતે થક, [ ૧૪ ] અને રેશમી કપડાંથી ઢાંકેલા મેસ. પલંગમાં રહેલા હંસતંલિક (સુંવાળા ગાદલા) પર સૂતે શકે, અને કોમળ અને હસમુખી કામિનીના હાથે ચંપી કરાવતે થકે. [૧૫] એમ ( સઘળા ) અનુકુળ વિષયો સેવત થકે જે સુખ પામે છે, તે સુખ એક સિદ્ધ જીવના સુખને અનંતમાં ભાગ . જેટલું પણ નથી. [ ૧૬ ] જે માટે આગમમાં કહેવું છે કે– જેમ કોઈ પુરૂષ સર્વ કામ ગુણાળ ભજન કરીને ભૂખ, તરસથી વિમુક્ત Page #304 -------------------------------------------------------------------------- ________________ HTuner २८० શ્રી ધર્મ રત્ન પ્રકરણ विमुक्को-अक्खिज जहा अनियतित्तो ॥ १७ ॥ इयः सबकालतित्ताअउलं निव्वाण मुरगया सिद्धा । सासय मन्वाबाई-चिठतिसुही . मुहं पत्ता ॥ १८ ॥. . . . . इत्यादि. .. ... इदमुक्तं भवति-सम्यक् सिद्धांतार्थपरिभावनपराणां तदुक्तानुष्टानकरण-प्रवृत्तानां प्रतिक्षणप्रवर्द्धमानोचरोत्तरशुभाध्यवसायनीरपूरप्रक्षालितसकलघनघातिकर्मकालुष्पाणामविकलसकलविमलकपलखलावलोकितलोकालोकानांजघन्यतोतर्मुहूर्तमुत्कृष्टतो देशानपूर्वकोटिं: यावत् कृतवसुमती तलपावित्र्याणां शैलेशीकरणवशक्षपितनिःशेषभवोपग्राहिकर्मप्रकृतिसंहतीनां भव्यसत्वानां संभाव्यतएव क्षेत्रकाल संहननादिसमग्रोदग्रसामग्रीवशात् पारंपर्येण निर्वाणमुखमाप्तिरिति. [इति श्रीधर्मरत्नत्तिः समाप्ता] થાય, એટલે ખુબ તૃપ્ત થયો કહેવાય છે, તેમ અનુપમ નિષ્ણને પામેલા સિદ્ધો સર્વ કાળ તૃપ્ત રહી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામી સુખી બન્યા રહે છે. [–૧૮] ઈત્યાદિ. ભાવાર્થ એ છે કે રૂડી રીતે સિદ્ધાંતના અર્થની વિચારણા કરતાં, તેમાં કહેલી ક્રિયામાં પ્રવર્તેલા પ્રતિક્ષણ વધતા ઉત્તરોત્તર શુભ અધ્યવસાયરૂપ નીરના પૂરથી સકળ ધાતિકર્મની કલુપતાને જોઈ નાખનાર સંપૂર્ણ કળાવાળા કેવળજ્ઞાનના બળે કરી કાલેકને જોનારા, જધન્યથી અંતર્મુદ્ધર્ત લગી, અને ઉત્કૃષ્ટપણે દેશે ઉણી પૂર્વકટિ સુધી પૃથ્વીતળને પાવન કરતા, અને શેલેશી કરણથી સઘળે ભોપગ્રહિં કર્મની પ્રકૃતિએને ખપાવનાર ભવ્ય જીવને ક્ષેત્રકાળ–સંઘેણુ વગેરે સમગ્ર ભારે સામગ્રીના વશથી પરંપરાએ નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે. એ બરાબર સંભવે છે. ........ ॥ श्री भरतनी वृत्ति समास य४ ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ . પ્રશસ્તિ, 5. विष्णोरित्रयस्य विभोः-पदत्रयीव्यानशे जगनिखिलं । सद्धर्मरत्नजलधिः स श्रीवीरो जिनो जयवात् ॥ १ ॥ कुंदोज्वलकीर्तिमौः-मुर भीकृतसकलविष्टपाभोगः । शतमखशतविनतपदा-श्रीगौतमगणारः पातु ॥ २ ॥ तदनु सुधर्मस्वामि-जंबूभभवादयो मुनिवरिष्टाः । श्रुनजलनिधि पारीणा-भूषांसः श्रेयसे संतु ॥ ३ ॥ क्रमशश्चित्रावालक-गच्छे कविराजराजिनभसीव । श्रीभुवनचंद्रसूरि-गुरुरुदियाय प्रवरतेजाः ॥ ४ ॥ - વિનેશ બા–દિર નાળિજૂગા શુકિયજનकनिका बभूव भुषि विदितभूरिशुणः ॥ ५ ॥ तत्पादपद्मभंगा-निस्संगाश्चंगतुंगसंवेगाः । संजनितशुद्धबोधा जमति जगच्चंद्रमूरिवराः ॥ ६॥ તે પાકુમૌવિશૌ-શ્રીમાન રચાઈ 1 શ્રીનિવરિ–ર્રિતી વિષ્ણુની માલ્ક જે પ્રભુનાં ત્રણ પદ [ ઉત્પાદ, વ્યથ અને દ્રવ્ય ] આખા જગમાં વ્યાપી રહેલ છે, તે સદ્ધર્મરત્નના સાગર શ્રી વીરજિન જ્યાન રહે. [૧] કુંદના ફૂલ જેવી ઉજવળ કીર્તિથી સકળ ભુવનના આ ભેગને (વિસ્તારવાળા પ્રદેશને ). સુગંધિત કરનાર, અને સે કો ઈદ્રએ નમેલ પગવાળા શ્રી ગતમ ગણધર ( અમારું) રક્ષણ કરે. [૨] ત્યાર બાદ સુધર્મ સ્વામી તથા જંબુ અને પ્રભવ વગેરે મૃતસાગરના પારગામી ઘણી મુનીશ્વરે [ અમારા ] કલ્યાણ ભણી થાઓ. [ ૩] એમ પરંપરાએ ચિત્રાવાલક [ ચિત્રવાળ નામના ] ગચ્છમાં કવીશ્વરની શ્રેણિરૂપ આકાશમાં શ્રી ભુવનચંદ્ર નામે ભારે તેજવાન ગુરૂ ઉદય પામ્યા. [૪] તેમના શિષ્ય પ્રથમ ગુણના મંદિર પૂજ્ય દેવભદ્ર ગણુિં થયા, તેઓ પવિત્ર સિહતરૂપ સેનાની કસોટી સમાન અને જગદિખ્યાત ઘણુ ગુણવાળા હતા. [૫] તેના પાદપમાં ભમર સમાન, નિઃસંગ, સરસ ઉંચા સવેગવાળા, જગતમાં શુદ્ધ બોધ ફેલાવનાર, એવા જગચંદ્રસૂરીશ્વર થયા. [૬] તેમના બે શિષ્ય થયા–પહેલા શ્રીમાન દેસરિ અને બીજા શ્રી વિજયચંદ્રસૂરિ, કે જે અનુપમ કીર્તિવાન હતા. (૭) તેમાંના Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, यो दैवकीर्त्तिभरः ॥ ७ ॥ स्वान्ययोरूपकाराय - श्रीमदेवेंद्रसूरिणा । धर्मरत्नस्य टीकेचं मुखपोधाविनिर्ममे ॥ ८ ॥ त्रयमतं प्रतिमप्रतिमै- विभ्राणो गुरुजनेषु भक्तिभरं । विद्वान् विद्यानंद:- सानंदमना लिलेखास्याः ॥ ९ ॥ श्रीहेमकलशवाचक पंडितवर sitionबुधैः । स्त्रपरसमये ककुशलैस्तदैव संशोधिता चेयं ॥ १० ॥ यहूदितमल्पमतिना- सिद्धांतविरुद्धमिहकिमपिशास्त्रे वि इस्विच है:- प्रसादमाधाय तच्छोध्यं ॥ ११ ॥ महर्षमल्पशब्दशाखमिंदं रचयता मया कुशलं । यदचापि धर्मरत्न-माप्तिर्जगतोप्रि तेनास्तु ॥ १२ ॥ ( ग्रंथागं. ९७०० ) ॥ इति श्री धर्मरत्न टीका समाप्ता ॥ શ્રીમાન દેવેદ્રસૂરિએ સ્વપરના ઉપકાર માટે ધર્મરત્ન નામના ગ્રંથની સુખખાધા [ સુખે સમજાય એવી અથવા એવા નામવાળી ] આ ટીકા બનાવી છે. [૮] આ ટીકાની પહેલી પ્રત ગુરૂજનમાં અનુપમ ભક્તિભર ધરતા વિદ્વાન વિદ્યાન માનદિત મનથી લખી છે. [ 4 ] તેમજ એને તેજ વખતે શ્રી હેમકળશ ઉપાધ્યાય તથા પંડિતવર્યું ધમકીર્ત્તિ પ્રમુખ વિદ્વાનેએ શેાધી છે, ( ૧૦ ) ( છતાં ) અપ મતિથી આ શાસ્ત્રમાં જે કંઇ સિદ્ધાંત વિરૂદ્ધ કહેવામાં આવ્યું. હાય, તે તત્વજ્ઞ વિદ્વાનેએ પ્રસાદ કરીને સુધારી લેવું. [ ૧૧ ] બહુ અર્થવાળા અને અપ શબ્દવાળાં આ ચાસ્ત્રને રચતાં મે જે કુશળ મેળવ્યું છે, તેનાવડે જગને પણ ધર્મરત્નની પ્રાપ્તિ થાઓ. ( ૧૨ ) ( अथ सच्याउ ८७०० ) આ રીતે આ અમેરન માંથની ટીકા સમાપ્ત થઈ છે. B Page #307 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रकम्. शुद्धम् अशुद्धम्. प्रीक्षा पृष्ट.पंक्ति. मोक्षा त्यनुरुपे त्यनुरूपे मार्गो ३७ ८ मार्यों इट्ठवा भाववतित्वं तेषारस श्रद्धचरण मेतातैवे रदुषित चरित्रवतो मययस्य क्रियामां पुष्पिका मस्खीलतं लिंगषटक जयायसी मिथ्यायुक्तं त्तिभुवन यथार्थ १०४ १०८ दट्ठव्वा भावयतित्वं तेषां रस शुद्धचरण मेतावतवे रदूषित चारित्रवतो मयमस्य क्रियायां मुष्मिका मस्वलितं लिंगषट्क. ज्यायसी मित्यायुक्त त्रिभुवन यथार्थः १४२ १८१ sv 9 9 murrrrrrrurs v vrdr or or ur v १८४ २००० २१२ २२१ तूण तूण २४४ विधा जपय द्विधा जय . . २५४ २६५ २८४ . २९२ ॥ शुद्धिपत्रं समाप्तम् ॥ Page #308 --------------------------------------------------------------------------  Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ પહેલા માટે જુદા જુદા સદગૃહસ્થ તથા ન્યુસ પેપર અને માસિકો તરફથી મળેલા અભિપ્રાય આ પુસ્તક ૨ જુ. જન ભવેતાંબર કોન્ફરન્સ હરેડ અંક ૩ જે. શ્રી ધર્મરત્ન પ્રકરણ– શ્રી પાલીતાણા જૈન ધર્મ વિદ્ય પ્રસારક વર્ગ તરફથી અભિપ્રાય માટે આવેલ “ શ્રી ધર્મ સંગ્રહ ” માટે અભિપ્રાય અમે ડીસેમ્બરમાં આપી ગયા છીએ. તેજ વર્ગ તરફથી પ્રસિદ્ધ થએલ આ પુસ્તક શ્રીમાન દેવેંદ્રસૂરિનું રચેલું છે. આ પુસ્તકમાં પણ મૂળ અને ગુજરાતી ભાષાંતર બને આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પણ પ્રથમ ભાગ છે, તેથી સંભવ અને આશાં રહે છે કે, પાછળના ભાગે એજ વર્ગ તરફથી છપાશે. કાગળ, છપાઈ અને ટાઈપ, ઉત્તમ છે. શુદ્ધિપત્રક બહુ મોટું થયું છે, માટે એક વખત વિશેષ પુફ તપાસવા અમારી નમ્ર , સુચના છે. લગભગ ૨૦૦ પાનાના આ પુસ્તકની કીંમત રૂા. ૨ બીલકુલ વધારે નથી. શુભ સંસ્કાર રોપનાર પિતાના પાંચ સુપુત્રોએ પોતાના પિતા શેઠ ખીએસી કરમણના સ્મર્ણાર્થે આ પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યું છે. એ પાંચે ભાઈઓમાં શેઠ ખેતસી ખીસી સારી રીતે આગળ પડતા છે; અને જેન કોમમાં તેમનું નામ જાણીતું છે. અર્પણપત્રિકા બતાવે છે કે, પુત્રરૂણ તથા પિતરૂણ એ કેવી મોટી જવાબદારી છે, અને એ સમજનાર પોતે કેવા સુખી થાય છે, અને બીજાને કેવી સુખી કરે છે ? આ ગ્રંથ અસલ માગધી અને સંસ્કૃત ભાષામાં લખાએલ છે.. કેવા ગ્રંથો લાંબો વખત ટકી શકે છે, તેને માટે પ્રસ્તાવનામાં યોગ્ય કહેવાયું છે. આ ગ્રંથમાં શ્રાવકના ૨૧ ગુણ પર ૨૧ કથાઓ કહેવાયેલી છે, એટલે કે ગ્રંથ કથાનુગ છે. બહુ ઉંડા વિષયોમાં ઉતરતાં મનને ગુંચવણ આવે, એવા સામાન્ય વાચક માટે પણ ગ્રંથ ઉત્તમ છે. બીજી જ્ઞાતિઓ અને પ્રજાઓ કરતાં સખાવત, દાન, ધર્મ વિગેરેમાં જન કાઈથી ઉતરે તેમ તે નથી જ, પરંતુ જ્ઞાન દ્વારા પુસ્તકો છપાવીને વડીલ સ્મરણ રાખવું, એ સ્મરણ ચિરસ્થાયી છે, સખાવતને ખરે પ્રકાર છે, અનુકરણીય છે. પિતાના સ્મર્ણાર્થે રૂ. ૧૦૦૦ આપી પુસ્તક છપાવવામાં પાંચ ભાઈઓએ શુભ કર્મ બાંધી બીજાઓને ઉત્તમધડો બેસાડ્યો છે. પુસ્તક ઉત્તેજન અને મદદને દરેક રીતે પાત્ર છે. શ્રી જન ધર્મ વિઘા પ્રસારક વર્ગના ઓનરરી સેક્રેટરી શા. શિવજી રવીની પ્રેરણાથી એ વર્ગ તરફથી પ્રસિદ્ધ થયેલા કેટલાક ગ્રંથ અભિપ્રાય માટે મારી તરત મોકલવામાં આવ્યા છે, તેને પ્રેમ સહિત સ્વીકાર કરતાં અતિ આનંદ ઉપજે Page #310 -------------------------------------------------------------------------- ________________ 1, છે. એ શ્રંથ શ્રેણીમાંથી “ શ્રી ધમરન मकरण નામના ગ્રંથનું અવલેાકુન પ્રથમ સાદ્યંત કરતાં અતિ હર્ષે ઉત્પન્ન થાય છે. આ ગ્રંથના લેખક શ્રીમાન દેવેદ્રસૂરી જૈન ગ્રંથકારામાં પ્રખ્યાત છે, તેમના ધણા ગ્રંથા ભાતના જૈન વર્ગમાં પ્રખ્યાત રીતે વચાય છે. એ મહાશયે આર્હત ગ્રંથની સમૃદ્ધિ ધણી વધારી છે. જૈનતત્વ ગ્રંથૈાની ઉપર તેઓએ સારી વૃત્તિઓ અને ટીકાઓ રચેલી છે. કર્મગ્રંથ જેવા ગહન વિષયમાં તેમની લેખનીએ સારૂં નૃત્ય કર્યું છે. જેમ વેદ ધર્મમાં શકરાચાર્ય ભાષ્યકાર કહેવાય છે, તેમ જૈન ધર્મમાં એ સૂરિરાજ ભાષ્યકાર કહેવાય છે. તેમણે દેવવદન ભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પ્રત્યાખ્યાન ભાષ્ય, વિગેરે ભાખ્યા લખેલાં છે, તે સિવાય કર્મપ્રથાની ઉપર સારી ટીકા કરેલી છે. આ વિદ્વાન મુનિરતે ગુજરાતના મ ંત્રી વસ્તુપાળને સારા પ્રતિધ આપ્યું! હતો, એ મંત્રીની આગેવાની નીચેજ એ મહામુનિને સુરિપદ આપવામાં આવ્યું હતું. તેમના ગુરૂ જગચ્ચદ્રસૂરી હતા, જેઓએ તપગચ્છની સ્થાપના કરી હતી. તે ગુરૂએ પો તાના આ પ્રભાવિક શિષ્યને સૂચના આપેલી હતી કે, શિષ્ય ! તારી બુદ્ધિ જે મને સંતાષ થાય છે, તારા જેવા વિદ્વાન મુનિને ધર્મની યાગ્યતા પ્રાપ્ત કરાવનારા ગુણાને માટે કોઇ પણ ગ્રંથ લખવાની જરૂર છે. ગુરૂની આવી સૂચના ઉપરથી તેણે આ ધર્મરત્ન મથ લખી તે ઉપર વૃત્તિ કરેલી છે. આ સુખાધક અને શિક્ષણ લેવા લાયક ગ્રંથ ખરેખરા જૈન વર્ગને ઉપયોગી છે. આ ગ્રંથના લખનાર સૂરિવર્યની ધારણા સર્વ અંશે સમૂળ થઇ છે. ગ્રંથકારે જે ઉત્કૃષ્ટ ઉદ્દેશથી, અને ઉદાર વૃત્તિથી આ લેખ લખ્યા છે, તે ઉદ્દેશ અને તે વૃત્તિ તેમાં એશક ક્ષણે ક્ષણે જણાઇ આવે છે. લેખકેાના જુદા જુદા વર્ગ પાડીએ, તે એક રીતે એ લેખકાના બે પ્રકાર હાઇ શકે છે. ( ૧ ) પેાતાને માટે લખનારા અને ( ૨ ) લેાકાને માટે લખનારા લેખકે સ્વાર્થી છતાં ધણીવાર લોકપ્રિય થઇ પડે છે. પણ તેમાં સ્વાર્થબુદ્ધિ એટલીજ હાય કે, બીજા લોકાને મારા લેખથી લાભ થશે, અને તે લાભનું ધર્મરૂપ ળ જો તેઓ પ્રાપ્ત કરે, તો મને પુણ્ય થશે. બીજા ધર્મ પામે, તેના લાભનેા હું ભાગીદાર થઇશ, આવી તેની ઉત્તમ પ્રકારની ધારણા પણ ખરેખર પ્રશંસનીય હોય છે; કારણકે તેઓને તેમાં કાંઇ પણ સાંસારિક લાભ પ્રાપ્ત કરવાને અધમ સ્વાર્થ હેતા નથી. આજકાલ વ્યાપાર દ્રષ્ટિથી લખી લખાવી પુસ્તકા પ્રસિદ્ધ કરનારા પેહેલા પ્રકારના સ્વાર્થી લેખકેા વ્યાપારની સફળતાને અર્થે સામાન્ય લાકર્રચને અનુસરી લેખ લખે છે, અને લખનારા તો લોકેાની વૃત્તિને તૃપ્ત કરવામાંજ લાભ રહેલા હેાવાથી એવાં પુસ્તકા બહેર પાડી સાંસારિક લાભની પ્રાપ્તિની સાથે લોકેાના મોટા ભાગમાં લોકપ્રિયતા પશુ મેળવી શકે છે. ખીજા પ્રકારના લેખકા પારમાર્થિક દ્રષ્ટિએ લખે છે, તેઓ પોતાના ઉપર કહેલા ઉત્તમ સ્વાર્થને ગાર્ભત રાખી લેાકેાના પરોપકારને માટે લખે છે. તે લેાકેાની ઇચ્છા અને થવા રૂચિ પ્રમાણે નહિ, પણ ધર્મ ન્યાય, અને નીતિના ધેારણે જે રીતિએ લેાકાએ વર્તવું જોઇએ, તે ધારણને લક્ષમાં રાખી લખે છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ પરોપકારી શ્રીદેવેંદ્રસૂરિએ તેવી ધારણાથી લખે છે. ગ્રંથકાર આદિમાં અવતરણની અંદર લખે છે કે, “ આ જગતમાં ત્યાજ્ય, અને ગ્રાહ્ય પદાર્થની સમજ ધરનારા લેક ઘણું હોય છે, તે છતાં તેના જન્મ; જરા મૃત્યુ, રોગ, અને શોકાદિ વિષય પંચાતીથી પીડાય છે, માટે તેમણે સ્વર્ગ તથા મેક્ષાદિ સુખનું કારણભૂત ધર્મરૂપી રત્ન ગ્રહણ કરવું જોઈએ. ” આવું અવતરણ લખી, ગ્રંથકાર પોતાના લેખને ઉદ્દેશ જણાવે છે, અને તે સાથે ગ્રંથમાં મંગળ, અભિધેય, પ્રયોજન, અને સંબંધનું સ્પષ્ટિકરણ કરે છે, તે પછી ગ્રંથને ઉપ દુધાત શરૂ કરે છે. ઉપઘાતમાં ગ્રંથના પ્રયોજનને માટે સારું વિવેચન કરી ઉપદેશ ઉપદેશકના ગુણનું વર્ણન કરતાં ગ્રંથકાર પોતાનું પાંડિત્ય સારૂં દર્શાવે છે. ઉપદેશકને માટે તેણે જે વાક્યો લખેલાં છે, તે ખરેખર મનન કરવા યોગ્ય છે, તે માટેનું એક પદ્ય આ પ્રમાણે છે – शुद्धमार्गोपदेशेन यः सत्वानामनुग्रहम् । જોતિ નિતાં તેર : વાવ બઘાન | ૧ | “જે પુરૂષ શુદ્ધ માર્ગને ઉપદેશ કરી, બીજાં પ્રાણીઓ પર અનુગ્રહ કરે છે, તે પિતાના આત્મા ઉપર પણ અતિશે મહાનું અનુગ્રહ કરે છે. કારણ કે, હિતોપદેશ સાંભળવાથી કદિ સર્વ શ્રોતાઓને કાંઈ એકાંતે ધર્મ પ્રાપ્તિ થતી નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તે એકાંતે અવશ્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. ઉપદેશકની ધર્મ માટે આ અસરકારક પદ્ય છે, આવા પાના ઉદ્ગાર જેના પ્રાચિન ઉપદેશકોના હૃદયમાંથી નીકળતા હતા, ત્યારેજ જૈન ધર્મની ભાવનાએ આ આર્યા વર્ત ઉપર વિજય મેળવ્યો છે. તે પછી ગ્રંથકાર ધર્મરૂપ રત્નની દુર્લભતા વિષે સારું ખ્યાન આપે છે. “ આ અપાર સંસારરૂ૫ સમુદ્ર, કે જેમાં જન્મ, જરા, મરણંદિરૂપ અનંત જળ ભરેલું છે, તે અગાધ સમુદ્ર આદિ અને અંત વગરને છે, તેની અંદર પ્રાણીઓ કર્મને વશ થઈ નારકી, તિર્યચ, નર તથા દેવરૂપે ઉત્પન્ન થાય છે, અને તેમાં ભમ્યા કરે છે, તેવાં પ્રાણીઓને મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે. કદિ તે પ્રાપ્ત થયું, તે પછી સધર્મરૂપ રત્નની પ્રાપ્તિ દુર્લભ છે. ” ઈત્યાદિ વર્ણન કરી ગ્રંથકાર પિતાના ગ્રંથનું નામ ધર્મના પ્રકરણ એવું સાર્થક કરે છે, અને આ ગ્રંથ ધર્મરૂ૫ રત્નની પ્રાપ્તિનું સાધન છે, એવો લક્ષ્યાર્થ જણાવે છે, તે ધર્મરૂપ રત્નની સારી રીતે પ્રશંસા કરી, ગ્રંથકાર માનુષ્ય ભવનું માહામ્ય ઘણી છટાથી વર્ણવે છે. માનવજીવનની મહત્તા દર્શાવવાને તેના વિચારો એટલા બધા ઉત્તમ છે કે, વાંચનારના હૃદયમાં તે અસરકારક રીતે ઠસી જાય છે. તે વિષે મૂળમાં અલ્પ લેખ છતાં તેને વૃત્તિમાં એ પલ્લવિત કરે છે કે, જે વાંચ, વાથી સહદય વિદ્વાનને ઘણો આનંદ આવે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનનો એક ક્ષણ પણ કેવા ઉપયોગી છે ? તેને માટે ગ્રંથકારે યુકિત પૂર્વક સિદ્ધ કરવાને બીજાં પ્રમાણ વાક્ય સારાં આપ્યાં છે, જેમાંનું એક પદ્ય સર્વ જૈન બંધુઓને મનન કરવા યોગ્ય છે. . अनाण्यपि रत्नानि लभ्यते विभवैः सुखम् । दुर्लभो रत्नकोय्यापि क्षणोऽपि मनुजायुषः ॥ १ ॥ . - “ અમૂલ્ય એવાં રને પણ વૈભવવડે સુખે મેળવી શકાય છે. અને મનુષ્યની આયુષ્યને એક ક્ષણ પણ કેટી રત્નથી મેળવી શકાતું નથી. ”૧ આ પ્રમાણે માનુષ્ય જન્મની દુર્લભતા જણાવી, ગ્રંથકાર ધર્મ રત્નની દુર્લભતાને માટે વિવેચન કરે છે. અને તેને ચિંતામણિની સાથે સરખાવે છે, તે પ્રસંગે એક મૂર્ખ પશુપાળનું સુબોધક દષ્ટાંત આપે છે, જે ઘણું અસરકારક દ્રષ્ટાંત છે, જેને સાર નીચે પ્રમાણે છે. હસ્તિનાપુર નગરમાં નાગદેવ નામે એક શેઠ હતું, તેને વસુંધરા નામે સ્ત્રી હતી, અને જ્યદેવ નામે એક પુત્ર થયો હતો. જયદેવ ઘણો ચતુર હોવાથી રત્નોની પરીક્ષા કરવાનું કામ શીખવા લાગ્યો. એક વખતે તેના મનમાં વિચાર થયો કે, બીજા મને ણિ પથ્થર જેવા છે, ખરેખરૂં રત્ન તે ચિંતામણિજ છે, માટે કોઈ પણ ઠેકાણેથી તેને ની શોધ કરવી. આવા ઇરાદાથી જ્યદેવ, નગરમાં ઘેર ઘેર, અને દુકાને દુકાને ફરી વળ્યો, પણ તેને કોઈ ઠેકાણેથી ચિંતામણિ રત્ન મળ્યું નહિ. છેવટે તેણે પોતાનાં માતાપિતાને જણાવ્યું કે, આ નગરમાં ચિંતામણિ રત્ન મળતું નથી, માટે તે મેળવવા હું બીજે સ્થળે જાઉં છું. માતાપિતાએ કહ્યું, પુત્ર ! ચિંતામણિ ક્યાંઈ હોયજ નહિ, તે તે માત્ર કલ્પના છે; તે વિષેની વાત છોડી દે. જે બીજાં રને મળે છે, તેનાથી વેપાર કર, જેથી તેને અપાર લક્ષ્મી પ્રાપ્ત થશે. માતાપિતાનાં આ વચન જયદેવે માન્યાં નહિ. તે હસ્તિનાપુર છેડી બાહર નીકળી પડે. અનેક સ્થળે તેણે ચિંતામણિની શેધ કરી, પણ કોઈ સ્થળે તેને પ મળ્યો નહિ. ફરતાં ફરતાં તેને એક વૃદ્ધ માણસ મળે, તેણે જયદેવને કહ્યું કે, આ સ્થળે મણિવતી નામે એક મણિની ખાણ છે, તેમાં ઉત્તમ અને પવિત્ર મણ મળી શકે છે. તે સાંભળી જયદેવ તે સ્થળે ગયો. ત્યાં એક પશુપાળ જોવામાં આવ્યું. પશુપાળના હાથમાં એક પથ્થર હતું, તે જયદેવના જોવામાં આવ્યું. ચિંતામણિને જાણનારે ચતુર જયદેવે તે પથ્થરને જોયો, ત્યાં તેને તે લક્ષણોથી ચિંતામણિ માલુમ પડે. હર્ષ પામેલા જયદેવે પશુપાળ પાસેથી તે પથ્થર માગે, એટલે પશુપાળે કહ્યું, ભાઈ ! તારે આ પથ્થરનું શું કામ છે ? જયદેવે કહ્યું, આ પથ્થર મારે ઘેર લઈ જઈશ, અને નાનાં બાળકોને રમવા આપીશ. પશુપાલે કહ્યું, અહીં આવા બીજા પથ્થર ઘણા છે, તે લઈ લે. આ પથ્થરાની શી જરૂર છે ? ઘણું સમજાવ્યું, પણ સમયે નહિ, અને ઉપકાર કરવાની તેને ટેવ ન હોવાથી, તેણે તે પથ્થરે જયદેવને આપ Page #313 -------------------------------------------------------------------------- ________________ નહિ, પછી ચતુર જયદેવે વિચાર્યું કે, આ મૂખ પશુપાળને “ આ ચિંતામણિ છે, ' એવી આ ખબર નથી, તેમ એનું શું મહતભ્ય છે ? તે પણ જાણ નથી, તો આ ચિંતામણિ તેનું ભલે શુભ કરે, માટે તેને એના મહાભ્યની ખબર પાડવી જોઈએ. આવું વિચારી જયદેવે કહ્યું, અરે ભલા માણસ ! જેને તું એક પથરો ગણે છે, તે ચિંતામણિ રત્ન છે, તે મણિની આરાધના કરવાથી તારા સર્વ વાંછિત પુરા થશે, મારે તે રત્નની જરૂર નથી, તેને લાભ તું પિતજ મેળવ. મૂર્ખ પશુપાળે કહ્યું, વારૂ, જે આ ચિતામણિ છે. એ વાત ખરી હેય તે, હું ચિંતવું છું કે, એ મણિથી ઘણું બેર, કેર તથા કબાડ વિગેરે મને પ્રાપ્ત થાઓ. મૂર્ખ પશુપાળનાં એ વચન સાંભળી જયદેવ હસી પડ્યોતેણે કહ્યું, ભોળા માણસ ! એમ કહેવાથી કાંઈ વાંચ્છિતને લાભ થાય નહિ પ્રથમ ત્રણ ઉપવાસ કરી, તે મણિને બાજઠ ઉપર સ્થાપન કર, પછી તેની વિધિથી પૂજા કરી, અને પ્રણામ કરી, જે માગવું હોય તે માગી લે. પશુપાળે તે વાત માન્ય કરી, પછી તે મણિને લઈ પિ તાના ગામ તરફ ગયો. જયદેવે જાણ્યું કે, આ પુણ્યહીન છે, માટે તેની પાસે મણિ ર હેશે નહિ, તેથી તેની પાછળ જવું જોઈએ. આવું વિચારી જયદેવ તેની પાછળ ચાલે. માર્ગમાં ચાલતાં પશુપાળે તે મણિને સંબોધીને કહ્યું, અરે મણિ ! આ બકરીઓ વેચી, તેની દ્રવ્યથી ચંદન, કેશર, કપુર, વિગેરે લઈને તારી પૂજા કરીશ. પછી તું મારા મનોરથ પુરા કરજે. વળી ક્ષણવાર રહીને પાછું મણિને પુછયું, મણિ! હજુ ગામ દુર છે, માટે રસ્તો ખુટે તેવી કાંઈક વાર્તા કહે. જે તું વાર્તા કહી જાણતા ન હો તે સાંભળ, હું તને એક વાર્તા કહું કોઈ હાથના દેરામાં ચાર હાથને દેવ રહે છે, આ વાતમાં કોઈને શંકા કરવી નહીં. કારણ કે, એક હાથના દેરામાં ચાર હાથવાળા દેવ રહી શકે છે. આમ પશુપાળ વાર્તા કહેવા માંડી, પણ મણિ તે કાંઈજ બેલ્યો નહિ, એટલે પશુપાળે ગુસ્સો કરીને કહ્યું, અરે મણિ! તું હુંકારો પણ આપતો નથી, તે તારી આગળ શું વાત કહેવી ? આ ઉપરથી તારામાં વાંછિત પૂર્ણ કરવાની આશા શી રીતે રાખી શકાય ? તારૂં ચિંતામણિ નામ ખોટું જ છે, તેથી 'તારે માટે ત્રણ ઉપવાસ કરી, કષ્ટ ભોગવવું નકામું છે, અને હું તે રાબ અને છાશ વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, અને મને મુખ્ય મારવાને માટેજ તે વાણીયાએ તને વખાણે હશે. અહીંથી દુર ચાલ્યો જા. આ પ્રમાણે કહી, તે પશુપાળે મણિને દુર ફેંકી દીધે. પાછળ ચાલ્યા આવતા જયદેવે તે મણિને લઈ લીધે, અને તેની વિધિ પ્રમાણે આરાધના કરી, તેથી જયદેવ મટે ધનાઢ્ય થયો. ધનના પ્રભાવથી માર્ગમાં આવતા મહાપુર નામના નગરને વિષે આવી, ત્યાંના સુબુદ્ધિ નામના શેઠની રત્નાવતી નામે પુત્રીને પરો. દાસ દાસીના મેટા પરિવાર સાથે તે પોતાને વતન આ વ્ય, અને માતાપિતાને પ્રીતિથી મળે. આ દષ્ટાંત આપી ગ્રંથકારે માનુષ્ય ભવની અંદર ધર્મ એ ચિંતામણી રત્ન સમાન છે, એ સિદ્ધ કરી આપ્યું છે. દેવ, નારકી અને તિર્યંચની ગતિ, એ સામાન્ય મણિની ખાણરૂપ છે, તેને શોધ કરવા ભમતે એ પ્રાણુ આ મનુષ્ય ગતિરૂપ ઉત્તમ મણિવા Page #314 -------------------------------------------------------------------------- ________________ ખાણ મેળવી શકે છે. ત્યાં પણ ચિંતામણીની માફક જિનભાષિત ધર્મરૂપ ચિંતામણી પ્રાપ્ત થ દુર્લભ છે. પણ તેવા મણિને પુણ્યરૂપ ધનવાન જયદેવ સમાન પ્રાણી મેળવી શકે છે, અને પુણ્ય વગરનો પશુપાળ સમાન પ્રાણ તેને મેળવી શકતા નથી, અને કદિ મેળવી શકે, તે તે તેને ગુમાવી દે છે. આવું મનોરંજક દસ્કૃત આપી અંધકાર ઉદ્દઘાત પૂર્ણ કરે છે, અને તે ધર્મ રત્નને કેવા ગુણવાળા મનુષ્ય યોગ્ય થાય, તેવો આક્ષેપ કરી ગ્રંથને આરંભ કરે છે. ધર્મની ગ્યતા ધરાવનારા પુરૂષમાં કેવા ગુણ જોઈએ ? તે ગુગુને નામવાર દર્શાવે છે, જે ગુણોની સંખ્યા એકવીશની છે. તે પ્રત્યેક ગુણને માટે ઉત્તમ વિવેચન કરી, તે વિષે ઉતમ દષ્ટાંતરૂપ કથાઓ આપે છે. કથાઓમાં ગ્રંથકારે પિતાની બુદ્ધિનું સામર્થ્ય સારું દર્શાવ્યું છે. અન્વય અને વ્યતિરેકથી કથા દષ્ટાંત દર્શાવી, વાચકનાં અંતઃકરણ શુભ સંસ્કારથી રસભરિત અને તે તે ગુણના રાગી કરવાને તેમાં સારું મથન કરવામાં આવ્યું છે. દરેક કથા આઘત વચ્ચા પછી તે તે ગુણ ઉપર હદય સાવશ વર્તી તથા સ્વરસે કરી પ્રવૃત્ત એવું રસિક થઈ જાય છે. : આવા ગુણદર્શક 2 જૈન પ્રજાની આગળ અવશ્ય મુકવાની જરૂર છે. કારણ કે જેને પ્રજાના જ્ઞાનોદય યુગ હજુ આરંભાય છે. સારાસારની પરીક્ષા કરવા ઉપર અધિક લક્ષ રાખી તથા યથાશક્તિ વિવેકી થવાના પવિત્ર પાઠે હજુ તેમને શીખવાના છે, તેવા યુગના આરંભ કાળે આવાં આવાં ઉત્તમ પુસ્તક દેશી ભાષામાં ઉતારી તેમની આ ગળ ધરવાથી ઉભયને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જૈન ગ્રંથકારેની પદ્ધતિને મને આજ સુધીમાં જે કાંઈ અનુભવ થયો છે, તે ઉપરથી એટલું કહેવાની મને હિમ્મત આવે છે કે, જૈન ગ્રંથકારો પ્રાયે કરીને સંયમધારી હોય છે, અને તેથી તેઓનાં હદય હમેશાં ઉચ્ચ ચારિત્રથી વાસિત હોય છે. આથી કરીને જયારે તેઓ ગ્રંથ લખવા તત્પર થાય છે, ત્યારે તે પિતાના હદયનો આનંદ બીજા અધિકારી મનુષ્યના હૃદયમાં રેડી તૃપ્ત પામી સંતોષ સાથે આનંદનો અનુભવ આપે, તેવી ગ્રંથ રચના રચે છે. પ્રાચીન સાહિત્યકારને એવો સિદ્ધાંત છે કે, કવિ કે ગ્રંથકાર પિતાને મળેલે ઉંચો અને શુદ્ધ આનદ અન્ય હદમાં રેડવાની ચંચળતાથી તેમનામાં લેખનકળા જન્મ પામે છે, તે વસ્તુ આ ગ્રંથના લેખમાં જણાય છે. - આ ગ્રંથમાં દરેક ગુણ ઉપર આવેલી કથાઓ ધામક અને કાંઈક સાંસારિક વસ્તુઓથી ભરેલી છે. કથાના પ્રસંગમાં સંક્ષિપ્ત વર્ણનો, બેધક વાક, અને ધાર્મિક સત્ય વચને વાચકને વાંચનના રસમાં ઝુલાવતાં કથાને આદિથી અંત સુધી વાંચવાની જીજ્ઞાસા કરાવે છે. ભાષાંતરની ભાષા સરળ છે, કોઈ કોઈ સ્થળે અલ્પ રસને આભાસ થાય છે, તથાપિ એકંદર મૂળનો અર્થ સમજી શકાય તેવી પદ્ધતિ રાખેલી છે. જે કાંઈ અલ્પ સ્ત્રાભાસ દેખાય છે, તે ભાષા લેખકના દેશની પદ્ધતિને લઈને થયેલ હોય તેમ લાગે છે. મૂળ સાથે રાખી બરાબર અર્થ કરી અભ્યાસ કરવા ધારે, તો પણ તે બની શકે તેમ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ તેમાં ખુશીની વાત એ છે કે, ભાષાંતરકારે માગધી ભાગનું ભાષાંતર ઘણું સારું કરેલું છે. મૂળ સંસ્કૃત અને માગધીની શુદ્ધિને માટે પણ સારા પ્રયત્ન કરે છે. ' આ અતિ ઉપયોગી ગ્રંથ દરેક જૈન ગૃહસ્થને વાંચવા લાયક છે. જ્યારે આવા આવા ગ્ર બહાર પડશે, ત્યારે જૈનેની જ્ઞાન સમૃદ્ધિને પ્રભાવ જગતમાં સર્વ સ્થળે જણાઈ આવશે, જન વિદ્વાનોએ પિતાના સાધર્મિ બંધુઓની કેવી સેવા કરી છે ? તે આવા ગ્રંથે જોવાથી સિદ્ધ થઈ જાય છે. વિશેષ લખવાને આનંદ આવે છે કે, પાલીતાણાના બી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ જે કામ હાથ ધાર્યું છે, તે સર્વ જૈન વર્ગને આ દરણીય છે. જૈન પ્રજામાં પિતાના પાચીન ગ્રંથોના વાંચનની અભિવૃદ્ધિ થાય, તેવા ઉત્તમ હેતુથી એ વર્ગ જે કાર્ય કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વર્ગ જે સદિચ્છાથી અને કમળ ભાવથી આ પુસ્તકને ઉદ્ધાર કરી જૈન વર્ગ સન્મુખ રજુ કર્યું છે, તે તેમનો હતું અને શ્રમ સફળ થશે એવી હું આશા રાખું છું પુસ્તકની છપાઈ. બંધાઈ અને સફાઈ જોતાં તેની અ૫ કિંમત રાખવામાં આવી છે, તે પણ તે વર્ષની ઉદારતાનું શુભ ચિન્હ છે. આવા આવા ગ્રંથો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા કચ્છી જન ગૃહસ્થનાં નામ ઘણી વાર સાંભળવામાં આવે છે, એથી એ ગ્રહસ્થની ઉદારતાને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ સુંદર ગ્રંથના અગ્ર ભાગ ઉપર પણ એક સ્વર્ગવાસી કચ્છી ગૃહસ્થ મૂર્તિનું નિરીક્ષણ કરી, અને તેની નીચે સ્વર્ગીય શેઠ ની અસી કરમણ એવું નામ વાંચી દરેક જૈન ધનાઢય ગૃહસ્થે વિચારવું, અને નીચેનું નીતિ વાકય સ્મરણમાં રાખવું. “ ઃ સિ રિયા ” આ પ્રસંગે વળી વિશેષમાં જણાવવાનું કે, આ જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગની પ્રમાણિક, ઉત્સાહ, અને શુદ્ધ હદયથી સેવા કરનાર તથા આનંદ અને મધુકર [ માસિક ] માં “ સંત ચરણેપાસક શિવ ” આવી વર્ણમાળાથી પ્રખ્યાત શા શિવજી દેવશીને સંપૂર્ણ અભિનંદન ઘટે છે. જન સાહિત્યની સેવા કરવામાં આનંદ અને નુભવતા જેના ધાર્મિક અને સાંસારિક ઉદય માટે સ્થપાએલા મંડળોમાં અગ્રેસર કાર્ય કરનારા તેમના આ સ્તુત્ય પ્રયાસને માટે મોટું માન ધરાવતા જોવાની ઇચ્છા દર્શાવી તેમનું અને તેમના વર્ગનું હું સતત કલ્યાણ ચાહું . ભાવનગર, શાસ્ત્રી નર્મદાશંકર દાદર, તા. ૮-૨-૬ માઘ શુકલ ૧૫ સં. ૧૯૬૨. J. ભાવનગર હાઇસ્કુલના સંસ્કૃત શિક્ષક Page #316 -------------------------------------------------------------------------- ________________ નાય. ચૈત્ર પુસ્તક ૧ લુ અક રૃા. શ્રી ધર્મ રત્ન પ્રકરણ પ્રથમ ભાગ. આ પુસ્તક તેના પ્રસિદ્ધ કત્તા પાલીતાલુાવાળા “શ્રી જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ ” તરથી અમને અભિપ્રાયાર્થે ભેટ મળ્યું છે. આ પુસ્તકનું કદ મોટાં ૬૦] પૃષ્ઠનું છે, અને તે શેઠે ખીઅસી કરમણના સ્મર્ણાર્થે છપાવવામાં આવ્યું છે. આ પુસ્તક મુળ માગધી ભાષામાં લખાએલું હતું, તેનુ ગુજરાતી વિવરણ કરાવી, મૂળ સાથે ગુજરાતી ટીકા આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી વિદ્યાર્થીને, અભ્યાસ કરનારને સુગમતા પડે તે માટે પુસ્તકના થેાડા ભાગ સુધી માગધી સાથે તેની સ ંસ્કૃત છાયા પણ આપવામાં આવી છે, જે શૈલી અભ્યાસ કરનારાઓને અતિ સુગમતાવાળી થઈ પડવા સભવ છે. આ વિભાગમાં શ્રાવકના એકતીરા ગુરુ વિષે વર્ણન કરવામાં આવ્યું છે, અને તે દરેક ગુણુના વર્ણન પછી તેનેજ લગતી એકેક રસીક કથા આપવામાં આવી જેથી વાચકના હૃદયમાં શ્રાવક ગુણ હસાવવાને આશય પરિપૂર્ણ થાય છે. કથાએ વિગેરે રસીક છે. પરંતુ મૂર્તિપૂજક જૈન બંધુઓને વધારે ઉપયુકત છે. શરૂઆતનાં ચાલીરીક પૃષ્ટમાં આપવામાં આવેલ ઉપોદ્ઘાતમાં ‘ ધર્મ તે શું ' ? અને તેની જરૂર શા માટે છે ? એ વિષયાપર તા બહુ સારૂં વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં ધર્મની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે. दुर्गति सृतान् जंतून यस्माद्धार यते ततः । चैतान् शुभास्थाने तस्माद्धर्म इति स्मृतः ॥ દુર્ગતિમાં પડનાર પ્રાણીઓને [ પડતાં ] ધરી રાખે, અને સુગતિએ પહેાંચાડે, તે ધર્મ કહેવાય છે. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફ્થી જે પુસ્તકે પડતર કિંમતે વેચાય છે, તેમાં આ પુસ્તક પણ છે. તેની ચેાગ્યતા અને કદના પ્રમાણમાં તેની કિ ંમત શ. ૨-૦-૦ રાખવામાં આવી છે. તે કાંઈ વધારે ગણાય નહિં. તેમાં શેઠ ખીમસી કરમણના ફોટા પણ આપવામાં આવ્યા છે. આ વર્ગ આવાં પુસ્તકાદ્વારા સ્વબંધુની સારી સેવા બજાવત રહે, એમ અમે ઇચ્છીએ છીએ, મુંબઇ સમાચાર શનીવાર તારીખ ૨૪ મી માર્ચ ૧૯૦૬ “ શ્રી ધર્મરત્ન પ્રકરણ, 1 શ્રીમાન દેવેદ્રસૂરિ વિરચીત “શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામના પુસ્તકના પ્રથમ ભાગ (મૂળ અને ગુજરાતી ભાષાંતર સાથે ) પાલીતાણા ખાતેના શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસા Page #317 -------------------------------------------------------------------------- ________________ રક વર્ગ તરફથી છપાવી, પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની એક નકલ અમારી ઉપર અને વકનાર્થે મોકલવામાં આવી છે, તેની પહોંચ માન સહિત સ્વીકારીએ છીએ. આ પુસ્તક ક૭. સુથરીના રહીશ સ્વર્ગસ્થ શેઠ ખીસી કરમણના સ્મર્ણાર્થે તેમના પુત્રોએ પિતાના ખર્ચે પ્રગટ કરાવ્યું છે અને આવી રીતે જ્ઞાન દાન કરવામાં, બાહેર પડવા માટે તેઓને મુબારકબાદી આપવામાં આવે છે. ઉન્માણ વિગેરે પ્રસંગે શ્રીમંત જેને આ પ્રમાણે પ્રાચીન સાહિત્યના ઉત્તમ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે બાહર પાડવામાં ધ્યાન આપે, તે જૈન ધર્મના અનુપમ ગ્રંથને સારે ફેલાવે થયા વગર રહે નહીં. “શ્રી ધર્મ રત્ન પ્રકરણ ગ્રંથ” ના મૂળ રચનાર શ્રીમાન દેવેદ્રસુરી નામના જૈન ધર્મના એક સમર્થ વિદ્વાન થઈ ગયા છે, જેમણે તે ગ્રંથ માગધી તથા સંસ્કૃત ભાષામાં લખેલું હતું. આ અનુપમ ગ્રંથનો લાભ સામાન્ય શિક્ષણ પામેલા માણસે લઈ શકે, એવા હેતુથી તે ગુજરાતી ભાપાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. જે જૈનશૈલીવાળા મુનિ મહારાજના હાથમાંથી આવા ગ્રંથે પસાર કરવાની તજવીજ કરવામાં આવે, તે જૈન ભાઈઓ પિતાના ધર્મના આવા રસીક ગ્રંથ પ્રત્યે વધારે શ્રદ્ધાળુ બને છે, અને તે પ્રત્યે વધારે માનની નજરથી જુએ છે. પાલીતાણુ જેવા મહાન તીર્થ સ્થાને વિદ્યા પ્રસારક વર્ગને પંડિત મુનિમાહારાજે ના સમાગમમાં આવવાની સારી રીતે તક મળતી હેવી જોઈએ, અને તેને તેઓને સારી રીતે લાભ લેવાની આવશ્યકતા છે. આ ગ્રંથમાં શ્રાવકના એકવીશ ગુણો ઉપર એકવીશ કથાઓ વર્ણવેલી છે, જે જૈનોને બેધક તથા રસીક લાગ્યા વગર રહે નહીં, 'તરંગ પુસ્તક ૧ લું અંક ૧૦ પિશ ૧૯૬ર. " ધર્મ રત્ન પ્રકરણ–પાલીતાણું જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી આ નામને વિશાળ ગ્રંથ અને અભિપ્રાયાર્થે ભેટ મળ્યો છે. તેને સ્વીકાર કરતાં અમે હર્ષ પ્રદશત કર્યા વગર રહી શકતા નથી. આ વર્ગ જૈન ધર્મનાં જુનાં મહાન આચાર્યોનાં લિખિત પુસ્તક છપાવવા માટે ઘણોજ ઉત્તમ પ્રકારના પ્રયાસ કરે છે, અને ભાષાંતર કરવાનું કામ એટલી વિશેષ કાળજી પૂર્વક કરવામાં આવે છે કે, વાંચનારને મૂળની સાથે ભાષાંતર મેળવતાં ભાગ્યેજ શંકાનું કારણ રહે છે. આવા ઉત્તમ પ્રતિના ગ્રંથો બહાર પાડવાને આ ધર્મ શ્રીમાન ગૃહસ્થની મદદથી જે પ્રયાસ કરે છે, તેથી તે સમસ્ત જૈન કેમને મોટો ઉપકાર કરે છે, એમ કહ્યા વગર ચાલતું નથી. આ ઉત્તમ ગ્રંથમાં શ્રાવકના એકવીશ ગુણુપર એકવીશ કથા શ્રેષ્ઠ રીતે વર્ણવેલી છે. સામાન્ય વાંચનારને પણ તે સહજ સમજી શકાય તેવી છે. વળી લગભગ ૬૦૦ પૃષ્ઠને માટે ગ્રંથ હોવા છતાં તેની કિસ્મત અતિશે જુજ એટલે બે રૂપીઆ રાખી છે. અમે આશા રાખીએ છીએ કે, શ્રીમાન જૈન ગૃહસ્થ જે આ વર્ષને આવી રીતે મદદ કરતા રહેશે, તે આ વર્ગ જન સાહિત્યને આગળ વધારવાને પિતાને ઉત્સાહ વૃદ્ધિગત કરશે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સનાતન જિન ફેબ્રુઆરી ૧૯૦૬ પુસ્તક ૧ લું અંક ૭ મે, શ્રી ધર્મ રત્ન પ્રકરણ નામનો—એક ગ્રંથ પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વગે તરફથી ભેટ દાખલ મળે છે. એ ઉપકાર સાથે સરકારીએ છીએ, તેમાં શ્રાવકના એક વિશ ગુણનું વર્ણન આપ્યું છે, અને તે સાથે તે તે ગુણની ૨૧ કથાઓ આપવામાં આવી છે. આ ગ્રંથ એ થાઓ ને ગુણેના વર્ણનથી ભરેલું છે, તે વાંચવા લાયક છે. પાનગઢ ફાગણ સુદી ૧૩ને ગુરૂવાર લી. મુનિ મેહનવિજયજી પંડિત શ્રી માનવિજયસુરિ રચિત “ શ્રી ધર્મ સંગ્રહ” તથા શ્રી દેવેંદ્રસુરિ રચિત “ શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામના બે અતિ ઉત્તમ પ્રથે ભેટ તરીકે અભિપ્રાય જણાવવા અર્થે આપણુ વર્ગ તરફથી મોકલવામાં આવ્યા છે, તે અમને પિહોંચ્યા છે. વાંચતાં એટલો બધો આલ્હાદ ઉત્પન્ન થાય છે કે, એ બે ગ્રંથ શ્રાવકને બેધ લેવા માટે અવશ્ય ઉપયોગી થઈ પડવા જોઈએ. હમણુના વખતમાં ધણું ગ્રંથો બહાર પડ્યા છે, પણ આ ગ્રંથ તેના કરતાં પણ વિશેષ ચઢીઆતા થઈ પડે, એ આશય સમજવામાં આવે છે. ભાપાંતર ઘણુંજ સરસ, શુદ્ધ, અને સરળ રીતે કરવામાં આવ્યું છે મૂળ સાથે માગધી તેમજ સંસ્કૃત લેકે અને ટીકા ભાષાંતર સાથે આ ગ્રંથ કરવામાં આ વર્ગ અતિ પ્રયાસ કર્યો છે. શેઠીઆઓએ ગ્રંથ છપાવવા માટે જે રકમો આપી છે, તે સ્તુતિપાત્ર છે. આ પ્રમાણે સત્કાર્યો કરનાર શેઠીઆઓ ભવિષ્યને વિષે આવાં કાર્યો કરવા, કરાવવામાં વિશેષ ઉદ્યમવંત થઈ પુણ્ય ઉપાર્જન કરશે, એવી આશા છે. દરેક જેને આ ગ્રંથમાંની એકેક નકલ ધનના સં. ગ્રહ માફક પિતપતાના ઘરમાં બધાર્યો ખરીદ કરવી જોઈએ છીએ, એવી અમારી ખાસ ભલામણ છે. આ ગ્રંથના જેવા જ બીજા પ્રથે આવીજ ઢબમાં પ્રગટ કરવામાં આવે તે, તે સાધુ તેમજ શ્રાવક આદિને મનન કરવા માટે ઘણુજ પ્રિય થઈ પડશે, બાઈન્ડીંગ તેમજ પુંઠાં ઘણુંજ સારાં છે. કાગળ જે કઈ વધારે જાડા વાપરવામાં આવશે તે ભવિબમાં ફાટવાની દહેશત રહેશે નહીં, માટે કાગળ જાડા વાપરવા મારી છેવટની ભલામણું છે. શ્રાવકના એકવીશ ગુણે ઉપર જે કથાઓ આપવામાં આવી છે, તે ઘણી જ બોધદાયક, અને રસીક છે. મનુષ્ય જન્મ, અને ધર્મરૂપ રત્નનું વિવેચન ધાર્મિક જનને પુષ્ટિ કરવા માટે શ્રેય છે. જેવી રીતે ગુજરાતી ભાષા સમજવાવાળા માટે આ ગ્રંથમાં ગુજરાતી ભાષાંતર વપરાયેલું છે, તેવી જ રીતે હિંદુસ્તાનીઓને હીદી ભાષા વાપરીને ગ્રંથ પ્રગટ કરવામાં આવે, તે તે ઘણુંજ શ્રેય ગણાશે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ११ जैन विवेक प्रकाश पुस्तक ४: थु. अंक ६ छटो... श्रीमान् देवेंद्रसूरि विरचित, धर्म, रत्न प्रकरण मूल और गुजराति भाषांतर सहित, प्रथम भाग, शेठ खीअसी. करमणके स्मरणार्थ पालीताणा जैन धर्म विद्या प्रसारक वर्ग तरफसे छपको हमको उनके अभिषायार्थ भेट मिला है, सो प्रसन्नतापूर्वक स्वीकार कीया जाता है। ___ उक्त ग्रंथमें श्रावकोंके एकीस गुणोको अत्यंत अल्हादजनक बो-. ध दिया गया है, जिसमें एकेक गुणका यथावस्थित स्वरूप ओर उनको दृढ करनेके लिए तदपयोगी एकेक दृष्टांत लिखा गया है. जिसके वांचने ओर मनन करनेसें आत्माको तत् तत् गुणानुयायी प्रवृत्ति के स्वादानुभवका और तत् तत् गुणोकि उपादेयताकी आवश्यकता समजजी जाति हे. ग्रंथ कर्त्ताने उपादेय गुणोकी आवश्यकताके लिए. स्पष्टाक्षर और प्रमिताक्षरमे आबेहुब चित्रविचित्र दृष्टांत दार्टीतिकोंसे मनोरंजनतापूर्वक प्रबोधक अच्छा विस्तार किया है. मूल और भाषातरकी भाषा विचक्षणोंकों अत्यंत चित्ताकर्षक और अभिरुचि प्रवर्धक देखी जाती है. यह ग्रंथ देवेंद्राचार्य विरचित होनेसे उनको प्रशंसा जीतनी कहे, इतनी कमी है, क्योंकी कर्त्ताने जैन न्यायके और नय निक्षेपोके. एसे एसे ग्रंथ रचे हे की, जिनको प्रशंसा महान् विचक्षण जनोनेभी उच्चकर्ण करकेभी जेसी सुनीथी, वेसीही. वदनद्वारा सहस्त्र। जिव्हासे प्रसंगानुसार प्रकाशित करनेकी आवश्यकता कही है.... .. यह ग्रंथ रोयल अष्ट पेजी अदांज ६०० पृष्टको और ग्लेज कागजपर छपके पकी जिल्दसे बांधा हे, तथापि प्रकाशकने सार्वजनिक हितार्थ मात्र रुप्या दोहि कीमत रखी है. सो अत्यंत हितचित हितार्थीता प्रकाशीत करता है. हम यह कहनेकी और लिखनेकी आवश्यकता. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૨ समत हे की, एसे ग्रंथोके भाषांतर होनेकी अत्यंत आवश्यकता थी, सो उक्त वर्गने पूर्ण करी है. इससे उक्त महोदय मंडलकी जैन कोम आभारी है. और स्वल्प मुल्यसें समर्पण करनेसे अपने कृत्यमें अधिक अभिरुचिता प्रकाशित करी हे. धन्य हे एसे मंडळोको. एसे हितार्थी कार्योपर दत्तं चित्त रहते है. जिसके उपरोक्त ग्रंथकी आवश्यकता होय, उनोने निच लिखे पत्तेसे मंगवाय लेना. __श्री जैन धर्म विद्या प्रसारक वर्ग gણીતા છે ફાગણ વદી ૮ વાર શની. લી. મુનિ ગુણચંદજી. ( કુશળચંદજી મહારાજના શિષ્ય ) - શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી શિવજીભાઈએ આપેલ પુસ્તકે ધર્મ સંગ્રહ અને ધર્મ રત્ન પ્રકરણ, એ નામનાં પુસ્તકે અપૂર્વ જઈ મને આનંદ થાય છે કે, એવાં પુસ્તકો જે મૂળ સહિત ભાષાંતરવાળાં બહાર પડે, તે ઘણું જીવોને લાભ મળે, અને મૂળ ગ્રંપ કાયમ રહે. હાલના સમયમાં ઘણાં પુસ્તકે બહાર પડે છે, પણ મૂળને ઉડાડી નાંખે છે, તેથી મૂળ કને આશય સમજાય નહિ. જે મૂળ સાથે રહે તે મૂળ ગ્રંથ રહે અને સમજણ પણ પડે, માટે મૂળ સાથે રાખવો, એ ઉત્તમ છે. વિશેષ એ ખુબી કે પ્રાપ્ત ઉપર સંસ્કૃત શબ્દો આપેલ છે, તેથી મારા જેવા અલ્પ મતિવાળાને સાથે સંસ્કૃત તેમજ પ્રાકૃતનું પણ જ્ઞાન વધે છે. પ્રાચીન વા અર્વાચિન ગ્રંથો છપાવવા વિચાર હોય તે, મૂળ સાથે રાખવા, જેથી જૈન ધર્મના મૂળ વિચારો જાણવામાં આવે, અને પૂર્વચાના આપણે આભારી થઈએ. અરે શીવજીભાઈ ! તમને કેટલા ધન્યવાદ આપું ? જે આટલે બધે શ્રમે પરને માટે ઉપાડે છે. પણ પરોપકાર કરનાર પુરૂષ પિતાને માટે શ્રમ માને જ નહીં, અને માને છે તેનાથી મેટાં કાર્ય પણ બની શકે જ નહીં. હાલના જમાનામાં પૈસા આપનાર તે મળે, પણ પરાર્થ સાધનાર ન મળે, તે ઉત્તમ કામમાં તમને પરમાત્મા વિર્ય આપે, એ અમારી ભાવના છે. લેકે જેમાં સુધારો વધારે જલદીથી થાય, તેવાં કાર્ય કરો. અપાર. સંસારમાં જે સુકૃત્ય આ દેહથી થાય, તેજ કરવાનાં છે. તમારા જેવા Page #321 -------------------------------------------------------------------------- ________________ નરરત્ન આ પૃથ્વી ઉપર ઘણા થાઓ. તેથી ઘણું જીવોને લાભ મળે. એક હાથની એક આંગુલીથી જેમ થોડું કાર્ય થાય છે, અને પાંચ જ્યારે ભેગી થાય છે, ત્યારે ધારેલ કામ બને છે, તેમજ તમારા જેવા બીજા થાય તે ઘણાં કાર્ય પાર પડે. આ જગતમાં તમ જેવા પુરૂષોની ખામી છે, પણ કાંઈ દ્રવ્યની ખામી નથી. માટે ઘણું નરરત્ન થાઓ. તમારા શુભ વિચારોમાં મારા જે સુવિચારો હોય, તે તમને મદદ કરો. રે ભવ્ય પુરૂષો ! આવા ઉત્તમ પુરૂષના કાર્યમાં તમારાથી બનતી સહાય આપ, અને તેથી પુણ્યના ભાગી થાઓ. વધારે શું કહેવું ? પરાઈ પુરૂષને તે પિતાને દેહ અર્પણ કરે, એ પણ થોડું જ છે. આત્માનંદ પ્રકાશ પુસ્તક ૩ જું સં. ૧૯૬ર માહા અંક ૭. શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ ૧ લે–આ પુસ્તક પાલીતાણાના શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી અમને ઉપહાર તરીકે મળેલું છે, તેને પ્રેમ સહિત સ્વીકારીએ એ છીએ. આ ગ્રંથ જૈન ધર્મના ગ્રંથકાર તરીકે પ્રખ્યાત થયેલા શ્રી દેવેંદ્રસૂરિએ રચેલે છે. ગ્રંથ કર્તાના નામ ઉપરથી જ તેની કૃતિ માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. ઉક્ત ગ્રંથકારની કલમ સર્વ સ્થળે કીર્તિવાળી છે. આ ગ્રંથની શૈલી એવી ઉંચી છે કે, જે સહદય વાચકને ઉત્તરોત્તર વિશેષ લાભ આપે છે, અને ધાર્મિક શ્રદ્ધાને ક્ષણે ક્ષણે પ્રબળ કરે છે. ગ્રંથનો લેખ સંસ્કૃત અને માગધી બને ભાષામાં છે, તેથી આવા ગ્રંથનો લાભ સામાન્ય શિક્ષણ પામેલા મનુષ્ય લઈ શકતા નથી, માટે તેવા ગ્રંથના ભાષાંતરની અવશ્ય જરૂર હતી, તે આ વર્ગ પૂરી પાડી છે. વિશેષ સંતવની વાત એ છે કે, તેનું મૂળ સાથે ભાષાંતર કરેલું છે. આ ગ્રંથના પ્રથમ ભાગમાં શ્રાવકના એકવીશ ગુણે ઉપર એકવીશ કથાઓ વર્ણવેલી છે, તે કથાઓ ઘણી બોધક, રસિક, અને વાચકને આનંદદાયક છે. ગ્રંથના ઉદ્દઘાતમાં મનુષ્ય જન્મ, અને ધર્મરૂપ રત્ન વિષે સારું વિવેચન કરેલું છે, જે ધાર્મિક હૃદયને પૂર્ણ પુષ્ટિ આપનારું છે. ભાષાંતરની ભાષા. સરલ છે, તથાપિ કોઈ કોઈ સ્થળે ભાષાની રસિકતામાં ખામી આવે છે, તે માત્ર ભાષાંતરકારની દેશ ભાષાની શૈલીને લઈને લાગે છે; તથાપિ મૂળ આશય યથાર્થ લાવવાને સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગ્રંથની શુદ્ધ છપાઈ, સફાઈ, અને બંધામણી સારી કરી, ગ્રંથના સ્વરૂપને સુંદર બનાવવામાં આવ્યું છે, તે છતાં મૂલ્ય સ્વલ્પ છે. આવા ગ્રંથને ઉદ્ધાર કરી એ વર્ગ ખરેખરૂં પિતાનું કર્તવ્ય કર્યું છે, તેને પૂર્ણ ધ ન્યવાદ આપતાં તેવાં સ્તુત્ય કાર્યને સંપૂર્ણ સહાય કરનાર સ્વર્ગસ્થ શેઠ ખીમસી કરમણ ના આજ્ઞાંકિત પુત્રને પણ અમે પૂર્ણ ધન્યવાદ આપીએ છીએ, અને આવાં કાર્યમાં બીજા પ્રહસ્થાને અનુકરણ કરવાની પ્રાર્થના કરી, તે વર્ગને સર્વદા અભ્યદય ઈચ્છીએ છીએ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લેખક–મુનિ બુદ્ધિસાગર–સા. વિજાપુર , શ્રી જન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના અધિપતિ —મુ. પાલીતાણા વિશેષ ધર્મ લાભ પૂર્વક માલુમ થાય કે, તમારી તરફથી અભિપ્રાયો અર્પણ કરેલા ગ્રંથો જેવા કે, ( ધર્મ સંગ્રહ ભાગ ૧ લે ભાષાંતર સાથે, ધર્મ રત્ન પ્રકરણ ભાગ ૧ લે ભાષાંતર સાથે તથા પ્રદ્યુમ્ન ચરિત્ર ભાષાંતર સાથે ભાગ ૧–૨) એ ગ્રંથે આવ્યા, તે વાંચતાં અતિ આનંદ સાથે અભિપ્રાય છે કે, ઉપરના ગ્રંથે પૈકી તથા ધર્મ રત્ન ભાગ ૧ લામાં શ્રાવકોના એકવીશ ગુણેનું સવિસ્તર [ સ્પષ્ટ ] વિવેચન કીધેલું છે તે વાંચનારને અતિ બેધદાયક ને લાભદાયક છે. તેમ છાપ પણ સારી ને શુદ્ધ છે. પ્રધુ નું ચરિત્ર પણ સારું રસીક ને શુદ્ધ ભાષાંતર સાથે છપાવી બહાર પડેલું છે, તે અતિ ઉત્તમ છે, ને તે કથા શ્રવણ કરતાં ગમે તેવાને ધર્મની દઢ શ્રદ્ધા થાય તેમ છે. પૂર્વેકત ગ્રંથ બહુ સારા, ધર્મને સંપૂર્ણ બંધ કરનારા, ને રમણીય છે, માટે તમામ શ્રાવક ભા ઈઓએ તે ગ્રંથે અવશ્ય રાખવા યોગ્ય છે. આવો મળેલે વખત જ્ઞાનને માટે ઉત્તમ છે દરેક જૈન બંધુઓએ આવા ભાષાંતરની એક એક પ્રત ગ્રહણ કરવી જોઈએ. એથેન ભાષાંતરથી જેમાં ઘણું લાભ થાય છે. ભાષાંતર જેવી ઢબથી તથા સુધારાથી કરવું જોઈએ, તે પ્રમાણે થયું છે. ધર્મ ના પ્રકરણ અને ધર્મ સંગ્રહને કદી સાંભળવાને વ ખત પણ શ્રાવકને મળી શકે નહિ, તેના બદલે ગુર્જર ભાષામાં ઘેર બેઠાં ગંગાના જેવું સમય મળે છે, તેનું સાર્થક કરવું જોઈએ. મારવાડ, માળવા, પંજાબી તથા બંગાળ જેને માટે કે જે ગુર્જર ભાષાનું જ્ઞાન નહિ ધરાવતા હોય, તેને માટે હિંદુસ્થાન ભાષામાં ભાષાંતર થવાની આવશ્યકતા છે. ત્યાં શાંતિ શાંતિ , Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કુમાર. યાને આનંદ મંદીર શ્રાવક ધર્મનું રહસ્ય દર્શાવનાર ઉત્તમ નેવેલ. ઉપરના નામનું નોવેલ અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયેલું છે. આ ગ્રંથની વસ્તુ સંકળનામાં “શ્રીચંદ્ર કુમાર ” ના ચરિત્રને વિષય છે, જે અતિ મનોહર અને બેધક છે, એટલું જ નહિ, પણ તે વિષય એટલે તો રસિક છે કે, તે વાંચવામાં ઘણો આનંદ થાય છે સિવાય શ્રી જૈન ધર્મ તત્વનો બાધ થાય, એવી યોજના આ ગ્રંથમાં પ્રત્યેક સ્થળે કરેલી છે, જેથી વાચક વર્ગને આનંદની સાથે ધર્મ જ્ઞાનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ શકે તેવું છે. આ ગ્રંથ રોયલ ૮ પેજી ૪૫૦ પૃષ્ટને સુંદર કાગળમાં અને સુંદર અક્ષરોથી છપાઈ પ્રસિદ્ધ થયો છે, અને બાઈન્ડીંગ સુશોભિત કરાવ્યું છે. વાંચનારને સુગમતાથી લાભ લેવા બની શકે, માટે તેની કિંમત માત્ર રૂા. ૧ રાખી છે. નીચેને શીરનામે લખો. પુસ્તક વી. પી. થી મોકલશું. પિસ્ટેજ જુદું પડશે. શ્રાવિકા ભૂષણ શ્રાવક સંસારના ઉત્તમ ચારિત્ર રૂ૫ બેધક નેવેલ. ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે. આ ગ્રંથમાંને ચારિત્રનો વિષય ઘણે રસિક, બેધક અને મનહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદ્દગુણના વર્ણનથી ભરપૂર છે. કથાને પ્રસંગ અતિ અદ્દભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તે છે, ઉપરાંત સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા ઘણી સરલ છે. શ્રાવિકાઓને ખાસ વાંચવા યોગ્ય પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રોયલ બાર પિજી ફા. ૩૪ પૃષ્ઠ ૪૦૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘણું સુંદર કરાવ્યું છે. છતાં સર્વેને લાભ લેવા બની શકે તે માટે તેની કિસ્મત ફકત ૧૨ આના જેટલી જુજ રાખવામાં આવી છે. પોસ્ટેજ જુદું પડશે. પુસ્તક વી. પી. થી મેકલીશું. નીચેને શીરનામે લખે. શ્રી જન ધ વિદ્યા પ્રસારક વર્ગ પાલીતાણા, Page #324 -------------------------------------------------------------------------- ________________ જાહેરખબર, શ્રી પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી પ્રસિદ્ધ થએલાં પુસ્તક 1 શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ 1 લે ોયલ શરમ 75 પાનાં 600 2-00 2 શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ 2 જે રોયલ ફોરમ 67 પાનાં 536 1-8-0 3 શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ 3 જો ( છપાય છે ) ... ... ... ... -0-0 4 શ્રી ધર્મ સંગ્રહ ભાગ 1 લે રોયલ ફોરમ 33 પાનાં 264. એ. 1-0-0 5 શ્રી જૈન તત્વાદર્શ ભાગ 1 લે રોયલ ફોરમ 50 પાનાં 400... .. 10-0 6 શ્રી જૈન તત્વાદર્શ ભાગ 2 જે રોયલ ફોરમ 50 પાનાં 400... ... ....1-0-0 7 શ્રી ચંદ્રકુમાર (આનંદ મંદીર નોવેલ ) રોયલ ફોરમ 54 પાનાં ૪૩ર ...1-0-0 8 શ્રી શ્રાવિકા ભૂષણ પ્રથમ અલંકાર રોયલ ફોરમ 34 પાનાં 235 - ૦-૧ર-૦ 9 શ્રી શ્રેણિક ચરિત્ર ભાગ 1 લે રોયલ ફોરમ 32 પાનાં 256. * -- 10 શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર ભાગ 1 લે ડેમી કારમ 30 પાનાં 240 - 08-0 11 શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર ભાગ 2 જે ડેમી રમ 38 પાનાં 304 . . ...0-8-0 12 શ્રી દુનિયાને સાથી પ્રાચીન ધર્મ ડેમી કારમ 25 પાનાં 200 ... 0-12-0 13 શ્રી ધના ચરિત્ર રોયલ ફોરમ 10 પાનાં 160... ... ... ... ... --0 14 શ્રી પુરૂષાર્થસિદ્ધિ ડેમી ફાર 7 પાનાં 112... ... ... ... ...0-2-0 15 શ્રી આનંદ વ્યાખ્યાનમાળા ડેમી ફારમ 7 પાનાં 112... ... ... ...0-2-0 16 શ્રી સુખ પ્રાપ્તિનાં સાધને ડેમી ફારમ 10 પાનાં 160.. ... .. ...0-3-0 17 શ્રી આનંદ રત્નાવળી પ્રથમ રત્ન ડેમી ફારમ 5 પાનાં 80. 18 શ્રી આનંદ મંગળ સ્તવનાવાળી ડેમી ફારમ રા પાનાં 40... >> ...0-1-0 19 શ્રી આચાર પ્રદીપ ગ્રંથનું ભાષાંતર ભાગ 1-2... ... ... ... ..1-4-0 20 શ્રી ગુણવર્મા રાસ ડેમી ફારમ 51 પાનાં 408 . .. . . ..1-0-0 21 શ્રી શ્રાવિકા શિક્ષણ રહસ્ય ડેમી શરમ પા પાનાં 88 ... ... ... ...0-222 શ્રી જૈન ધર્મની પહેલી ચોપડી ડેમી ફારમ 20 પાનાં 160 . .. ...0-6-1 23 શ્રી ગુહલી સંગ્રહ ડેમી ફારમ 5 પાનાં 40 ... ... ... ... ... -1-6 24 શ્રી જૈન ધર્મ પ્રવેશ પોથી ભાગ 1-2-3-4 ( છપાય છે ) આ પુસ્તક પડતર કીમતે કાંઈ પણ નાની આશા રાખ્યા વગર વેચવામાં આવે છે, માટે દરેક ગૃહસ્થ પિતાના શ્રેય સારૂ તેની નકલે ખરીદ કરશે, એવી આશા છે. એ પુસ્તકના આવકના પૈસા જ્ઞાનમાં ખરચાશે, માટે એક પંથ ને દો કાજ થવા જેવું છે. દરેક પુસ્તકનું ટપાલ ખરચ જુદુ પડશે. નીચેને શીરનામે લખવું. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ–પાલીતાણા