________________
૪૮
નાખી ખાકીની ત્યાં છેડી દઇ રથને અશ્વો જોડી તે ઉજ્જયિની તરફ ચાલ્યા. રસ્તામાં આવતા મા ના ગામાના નામેા પૂછતા અને અખંડ પ્રયાણ કરતા મંગળકળશ અનુક્રમે તેની નગરીએ સુખપૂર્વક પહોંચી ગયા.
મગળકળશ પવનના ઝપાટાથી ગુમ થઈ ગયા પછી ઉજ્જયિનીમાં તેના માતા પિતાએ તેની ઘણી શોધ કરી હતી; પર'તુ કાઈ સ્થળે તેની શુદ્ધિ ન મળવાથી અત્યંત વિલાપ કરી કેટલેક દિવસે તેએ શેાકરહિત થયાં હતાં. આ સમયે એક દિવસે મ’ગળકળશની માતાએ મંગળકળશને પેાતાના ઘર તરફ રથમાં બેસીને આવતો દેખ્યું, પણ તેને ન ઓળખવઃથી તે એકદમ ખેલી ઊઠી કે;-“અરે રાજપુત્ર ! તું અમારા ઘરમાં થ કેમ લાવે છે ? ચાલુ માગ પડતો મૂકીને શું તારે આ નવા માગ કરવા છે ? ” આ પ્રમાણે નિષેધ કરતાં પણ તે અટકયા નહિ, ત્યારે તેણે ગભરાઇને મેટે સ્વરે શ્રેષ્ઠીને ઘરમાંથી ખેાલાવ્યા. શ્રેષ્ઠી ઘર બહાર આવ્યા, તેવામાં તો મગળકળશ રથમાંથી નીચે ઉતરી પિતાના પગમાં પડી. તે વખતે તેને એળખીને હષ સહિત પિતાએ પુત્રને ગાઢ આલિંગન કર્યુ. પછી હર્ષોંનાં અશ્રુ પાડતાં માતા-પિતાએ પ્રથમ તેના કુશળ સમાચાર પૂછી પછી ખીજી સર્વ હકીકત પૂછી, અને આવી અપૂર્વ સ ́પત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ તે પણ પૂછ્યું'. પછી તેણે માતા પિતા પાસે બનેલ સ વૃત્તાંત કહી બતાયૈ. તે સાંભળી તેમણે મનમાં વિચાર્યું કેઃ-‘અહા ! આ પુત્રનું ભાગ્ય અને સૌભાગ્ય ઘણું માટુ' છે. ” ત્યારપછી