Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્રના નિમિત્તે કઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સ્કંદના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે રુદ્રના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે મુકુન્દના નિમિત્તે કોઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે વૈશ્રવણના નિમિત્તે કઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે નાગ નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે ભૂતના નિમિત્તો કેઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે યક્ષના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. (જમનहेइ वा, चेइयमहेइ वा, रुक्खमहेइ वा, गिरिमहेइ वा, दरिमहेइ वा, अगड. ન વા, નાડ વા, સર વા, સાગામ ઘા) કે કઈ સ્તૂપના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે ચૈત્યના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, વૃક્ષના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે પર્વતના નિમિત્તા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે ગુફાના નિમિત્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કઈ–અવકૃપના નિમિત્તે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કઈ નદીના નિમિતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે તળાવના નિમિતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કે કોઈ સમુદ્રના નિમિત્તે ઉજવાઈ રહ્યો છે? (જો જો જે રહને उग्गा उग्गपुत्ता. भोगा भोगपुत्ता, राइन्ना, रक्खगा, णाया, कोरव्वा, जहा કરવારૂપ તવ ગાફા યારા) કે જેથી ઘણુ ઉગ્રવંશના પુત્રો, ભેગવંશના માણસો, ભેગવંશના પુત્રો, રાજન્યવંશના માણસે, ઈફવાકુવંશના માણસે, જ્ઞાતવંશના માણસો. કુરુવંશના માણસે-પહેલાં પપાતિક સૂત્રમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કેટલાક ઘડાઓ પર સવાર થઈને (વાવ જેના પાયાવિદાdi માથાર સંવાર્દિ નિરઈતિ) યાવતુ કેટલાક પગપાળાં જ જુદા જુદા સમૂહોમાં એકત્ર થઈને જઈ રહ્યા છે. (gવં સફ) આ જાતને તેણે વિચાર કર્યો. (સંહિત્તા ગુરૂકનgકિં સદાફ) આ પ્રમાણે વિચાર કરીને તેણે કંચુકીય પુરુષને બોલાવ્યા. (સદ્દાવિત્ત) દયારા) બોલાવીને તેને કહ્યું. किंणं देवाणुप्पिया! अज्ज सावत्थीए नयरीए इंदमहेइ वा, जाव सागरનવા ને રૂપે વદ , વાવ નિરતિ) હે દેવાનુપ્રિય ! શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈદ્રમહોત્સવ છે કે યાવત્ સાગર મહોત્સવ છે કે જેથી ઉગ્રવંશના માણસે યાવત જઈ રહ્યા છે ?
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨