Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુજબ વિચરણ કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરતાં અનુક્રમે જ્યાં કૌયાદ્ધ જનપદ-દેશ વિશેષ હતું અને તેમાં પણ જ્યાં હોતાં. બિકા નગરી હતી અને તેમાં પણ જયાં મૃગવન નામે ઉઘાન હતું. ત્યાં પહોંચ્યા. (अहापडिवं उग्गहं उग्गिणित्ता सजमेण तवसा अप्पाण भावेमाणे વિદર) ત્યાં પહોંચીને તેઓશ્રીએ તથા પ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા.
આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે. “નાર કેશીકુમાર શ્રમણ ભૂગવન ઉદ્યાન પાલકની પાસેથી રહેવાની આજ્ઞા મેળવીને ત્યાં રોકાઈ ગયા. વનપાલ અને અવગ્રહ વગેરેની બાબતમાં સૂત્રકાર હવે પછી કહેશે કે સૂટ ૧૧૯
'त एणं' सेयंवियाए नयरीए' इत्यादि ।
સૂત્રાર્થ–(તi સેવંવિવાર નથી લેંઘામચા વળવા વરસા નિરછ) ત્યારપછી તાંબિકા નગરીમાં શૃંગાટક વગેરે માર્ગો પર એકત્ર થયેલા માનવસમાજમાં પરસ્પર વાતચીત વગેરેને પ્રારંભ થય પરિષદા નીકળી. (ત |ળ તે उज्जाणपालगा इमीसे कहाए लट्ठा समाणा हद्वतुट्ठ जाव हियया નેવ સમાજનમ તેર ઉવારઈતિ) ત્યાર પછી તે ઉદ્યાનવાલે જ્યારે આ બાબતમાં નિશ્ચિત મતિવાળા થયા ત્યારે તેઓ હૃષ્ટ–તુષ્ટ યાવત્ હૃદયવાળા થઈને જયાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં આવ્યા હર્ષિ કુમારમ વંતિ, નમંતિ ગાપરિવું ગજુનાviતિ) ત્યાં આવીને તેમણે કેશીકુમાર શ્રમણને વંદના કરી નમસ્કાર કર્યા અને યથા કલ્પનીય વસ્તુઓ તેઓશ્રીને આપી. (Gifકદા gિ Hધારણ કનવંતંતિ) તેમજ સમર્પણીય યાવત સંસ્તારક વગેરે અપીને તેઓશ્રીને ઉપનિમંત્રિત કર્યા. (ITHો પુરતિ લોપાતિ, gri અવરતિ , મનન pવું વઘાસી) નામ–ત્ર પૂછ્યાં અને તેને હૃદયમાં ધારણ કર્યા. ત્યારપછી તે સર્વે એકાંતમાં ગયા ત્યાં જઈને તેમણે પરસ્પર આ પ્રમાણે વાતચીત કરી કે (ગસ્સ વેવાણુવિઘા ! જિરે રાહી હંસ
વે, રંar uથે, વીફ, હૃaઈ ગમ) હે દેવાનુપ્રિયે ! ચિત્રસારથી જેઓશ્રીના દર્શનની ઇચ્છા ધરાવે છે, જેઓશ્રીના દર્શન માટે તેઓ પ્રાર્થના કરે છે, જેઓશ્રીના દર્શનેની તે પૃહા ધરાવે છે, જેઓશ્રીના દર્શનની
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૫૧