Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“a gf સે પાણી પાયા' રૂાાતિ
સૂત્રાર્થ—(7 mi ? પાણી રાપા સિંધુનારસમા ઇવ વયા) ત્યારે તે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે (Gરૂ i મતે ! તુ સમજાળ નિયામાં ઘણા સT નાર ઘાસને) હે ભદત ! જે આપ જેવા શ્રમણ નિર્ચ શેની એવી સંજ્ઞા યાવતુ સમવસરણ છે કે (ગor ની સીર) જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ( તં બીવી નં સરી) જીવ શરીરરૂપ નથી. શરીર છવરૂપ નથી. (ર્જ વસ્તુ મન બકિનg વીથા રૂર વંતૂરી રીતે सेय वियाए णयरीए अधम्मिए जाव सयरस वियणं जणवयस्स नो सम्म રામવિત્તિ પટ્ટ) તે આ વાત જે મારા પિતામહ આવીને મને કહે તે હું આપના કથન પર વિશ્વાસ મૂકી શકું તેમ છું. એ સંબંધ અહીં લગાવવો જોઈએ. એજ વાતને તે આ સૂત્રપાઠવડે પ્રદશિત કરતાં કહે છે કે આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત શ્વેતાંબિકા નગરીમાં મારા પિતામહ હતા. તેઓ અધાર્મિક હતા યાવત પિતાના પ્રજાજનો પાસેથી કર વસૂલ કરીને પણ તેમનું સરસ રીતે ભરણ પોષણ તેમજ રક્ષણ કરતા ન હતા. ( i તુમું વત્તા સુવડું પાચં વર્ષા રાષ્ટ્રિकलसं समज्जिणित्ता कालमासे कालं किचा अण्णयरेसु नरएसुणेरइयत्ताए કવવો) આપશ્રીના કથન મુજબ તેઓ બહુ મોટા પાપી હતા. અતિમિલન ઘણાં પાપકર્મોનું ઉપાર્જન કરીને તેઓ કાલમાસમાં કોલ કરીને કેઈ એક નરકમાં નૈરયિકની પર્યાયમાં જન્મ પામ્યાં છે. (ત મારણ ગ ળરૂ થા, રુ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨