Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Dungarshi Maharaj
Publisher: Anilkant Batukbhai Bharwada
View full book text
________________
२१०
અધ્યયન ૩ અગ્નિકાય જ પ્રમાણે આ નિનાં ચાર આલપકે કહ્યા છે. તે આ પ્રમાણે (૧) વાયુકાય
(२) वायुयोनि (3) वायुयोनि [12 (४) वायुयोनिवार स. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविह जोणियाजाव कम्मनियाणेणं तत्थवुक्कमा
नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचितेसु वा पुढवित्ताए सक्करत्ताए वालुयत्ताए इमाओ गाहाओ अणुगंतवाओ-पुढवी य सक्करा वालुया य, उवले सिला या लोणूसे । अय तउय तंब सीसग रुप्प सुवण्णे य वइरेय ॥ (१) हरियाले हिंगुलए, मणोसिला सासगंजणपवाले। अब्भपडलब्भवालय, बायरकाए मणिविहाणा (२) गोमेज्जए य रूयए, अंके फलिहेय, लोहियक्खे य । मरगय मसारगल्ले। भूयमोयग इंदणीलेय ॥३॥ चंदणगेरुय हंसगब्से, पुलए सोगधिए य बोद्धव्वे । चंदप्पम वेरुलिए । जलकंते सूरकंतेय ॥४॥ एयाओ एएसु भाणियवाओ गाहाओ जाव सूरकंतत्ता विउद्देति । ते जीवा तेसि नाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुठवी सरीरं जाव संतं, अवरेऽवि य णं सि तसथावरजोणियाणं पुढवीणं जाव सूरकंताणं सरीरा नाणावन्ना जाव मक्खायं । सेसा तिन्नि आलावगा
जहाउदगाणं ॥२८॥ અર્થ : પૃથ્વીકાય સંબંધમાં શ્રી તીર્થકર કહે છે કે આ જગતમાં કેટલાક જી પિતાનાં કર્મ
અનુસાર ત્રસ અને સ્થાવર જીવનાં સચેત તથા અચેત શરીરમાં પૃથ્વીરૂપે પણ ઉત્પન્ન થાય છે. જેમ કે કોઈ જીવ હાથીનાં દાંતમાં મુક્તાફળ રૂપમાં તથા વાંસમાં મુકતાફળ રૂપે, તેમ જ પથ્થર આદિમાં લવણરૂપે એ રીતે ઘણાં પ્રકારે પૃથ્વીરૂપે . (૧) પૃથ્વી, શર્કરા, वायु, पथ्थर, शिक्षा, प्र नभ, वाढ, ४४, iभु, सीसु, ३५ सानु (२) रतात,
गा, मसात, पारेरी, मन, प्रवास, २५१२५, २०१२मनी रेती (3-४) गाभि रत्न, રૂચક રન, અંક રત્ન, સ્ફટીક રત્ન, લેહિતાક્ષ રત્ન, મરકત રત્ન, મસાર–ગલ્લ રત્ન, ભુજક રત્ન, ઈન્દ્રનીલ રત્ન, ચદ્ર રત્ન, વૈડૂર્ય રત્ન, જલકાન્ત રત્ન, સૂર્યકાન્ત રત્ન, આ સર્વ મણિના ભેદ છે. વિગેરે પૃથ્વીના ભેદ રૂપે ઉત્પન્ન થાય છે આ છો ત્રસ અને સ્થાવર
જીનાં સ્નેહને આહાર કરે છે. मूलम्- अहावरं पुरक्खायं सव्वेपाणा, सव्वेभूया, सव्वेजीवा, सन्वेसत्ता, नाणाविह जोणिया,
नाणाविहसंभवा नाणाविहक्कमा, सरीरजोणिया, सरीरसंभवा, सरीर वुक्कमा, सरीराहारा, कम्मोवगा, कम्मनियाणा, कम्मगतिया, कम्मठिइया, कम्मणाचेव, विप्परियासमुर्वेति । से एव मायाणह, से एव मायाणित्ता आहारगुत्ते सहिए समिए, सया जए,
त्ति बेमि ॥२९॥ અર્થ : સામાન્ય રૂપે સમસ્ત પ્રાણીઓની અવસ્થા બતાવી સાધુને સયમપાલનમાં સદા પ્રયત્નશીલ
રહેવા શ્રી તીર્થકર ભગવાને ઉપદેશ આપ્યો છે સંસારમાં સઘળાં પ્રાણીઓ અનેક પ્રકારની

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271