________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહ વિલમાં ત્રિભુવન સ્વામી, દયિક વેગે ફાસરે; મિથ્યા પરિણતિ ભિન્ન વિચારી, બાહ્યદાથી ખસિયારે ચેતના ૩ જાગજાગ ઝટ ચેતન પ્યારા, વિશ્વાસ વધારીરે; પર પરિણમતા દૂર નિવારી, ધ્યાનદશા અવધારીરે, ચિતતા૪ હું જડનો જડ મારૂ એ ભૂલી, તવ રમણ લય લાવી. અનુભવ આનંદ રાવજે જીવ, કુમતિ દૂર હટાવીરે. ચેતના ૫ અનુભવ પ્યાલા પી તું વહાલા લાગી પુગલ ચારે બુદ્ધિસાગર ધાન ખુમારી, વેગે મોલમારે. ચેતના ૬
સહજાનંદ સવાધ્યાય.
રાગ કેદારો,
ચિધન ચિતન નિર્ભય દેશી, વ્યકિત અસંખ્ય પ્રદેશરે; જાતિ વચનને લિંગથી ન્યા, રાગી નહિ ને હેપીરે. ચિ૦ ૧ આત્મસ્વભાવે સદા જે પ્રકાશી. સત્યાનંદ વિલાસીરે; પ્રતિપ્રદેશે સુખે અસંતુ, શુદ્ધ રમણતા વિ.સ. ચિ૦ ૨ જડતા ભાવે ચેતન મુંઝ, પરમબ્રહ્મ નહિ બુરે; તેથી બાહ્યરમણતા ખું, પરભુભાવ નહિ સરે. ચિ૦ ૩ કેવલજ્ઞાનને કેવલ દર્શન, ક્ષાયિક સુખ ગુણ ભરિયેરે આવિર્ભ ગુણગણ દરિ, જાણે તે જીવ તરિકેરે. ચિ૦ ૪ સત્તાએ તુ સિદ્ધ સમવડ, પ્રગપણે હવે થાતુ રે; બુદ્ધિસાગર બ્રામાં , કાં ન થા તું ન જા તું ચિ૭ ૫
* #ક ાલે ધાતુ શિક :
For Private And Personal Use Only