Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ અલખ લખ્યા કબુ જારે, કે અનુભવી મનમાં ભાવે; મન વાણી કાયાથી ન્યારા, નિરાકાર નિરા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઇ ન વાતે અધુરા; કાયરસે તે રહેવે દૂર, પામે ચિદાન જનજે શૂરારે, કેઇ રે ભેદ પાન રવિ અખ્તર પ્રગટે, મેહ તિમિર સહુ વિધ; આતમ તે પરમાતમ રૂપે, ઈયળ ભંગ જમું ચટકેરે. કેઈo ૩ સગુણ સંગે અમૃત પામી, રોગ શોગ સહુ વામી; બુધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિમીરે. કેઈડ ૪ શ્રી શાન્તિ: રૂવિ પદ લાલુ ભાઈ અલખ નિરંજન સેકહું; પભ્ય ભૂતથી ન્યારા વર્તે, પૂછો અનાર કેહ, સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ રૂપરૂપ પ્રકાશ; સહજ સ્વભાવે સમતા ધારી, અત્યાનંદ વિલાસી, સાધુ- ૨ આ રૂદ્ધિ ઘટ અંતર તે, ખેજત મિટત અધેરા; અગામ પંથકા વાસી હંસા, શું માને જગ મેરા, સાધુ- ૩ અનેકકું એમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી થાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ૪ એક મિયા તબ સબ છાંડયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫ | વિ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 189