Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ) 0 દશવૈકાલિક સૂત્રના જોગના નવમા દિવસે નવમાં અધ્યયનમાં સાત કાઉસ્સગ્ન લખ્યા છે. તેની વિધિ આ પ્રમાણે... કાઉસ્સગ્ગ-૧-નવમા અધ્યયનનો ઉદ્દેશો, કાઉસ્સગ્ગ ૨-૩-૪-નવમાં અધ્યયનના પહેલા ઉદ્દેસાનો ઉદ્દેસ - સમુદેશ - અનુરજ્ઞાના, કાઉસ્સગ્ન - ૫--૭-નવમા અધ્યયનના બીજા ઉદ્દેશાના ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞાના (વિધિ અધ્યયન-૫
પૃષ્ઠ ૩૪-૩૫-મુજબ જાણવી.) (નોંધ :- અધ્યયન નવનો સમુદેશ અને તનુજ્ઞા દશમાં દિવસે આવતા હોવાથી તેની ક્રિયા અહીં ન કરાવાય) 0 દશવૈકાલિક સૂત્રના રોગના દશમાં દીવસે નવમાં અધ્યયનમાં આઠ કાઉસ્સગ્ન લખ્યા છે તેની વિધિ આ પ્રમાણે
– કાઉસગ્ગ – ૧ થી ૩ - નવમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાનો ઉદ્દેશ - સમુદેશ અને અનુજ્ઞાના. – કાઉસગ્ગ - ૪ થી ૬ - નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશાના ઉદ્દેશ - સમુદ્દેશ અને અનુજ્ઞાના. – કાઉસગ્ગ - ૭ - નવમા અધ્યયનનો સમુદ્દેશ, કાઉસ્સગ્ન-૮-નવમા અધ્યયનની અનુજ્ઞાનો.
– (બાકી વિધિ અને સમજ - અધ્યયન-૫-પૃષ્ઠ ૩૪-૩૫ મુજબ જાણવી). 0 દશવૈકાલિક સૂત્ર જોગ દિન-૧૦-૧૧-૧૨ની ક્રિયામાં ત્રણ-ત્રણ કાઉસ્સગ્ગ છે. તેની ક્રિયા વરદ્ સૂત્રના બીજા
દીવસ મુજબ જ કરવી જુઓ પૃષ્ઠ ૨૪ થી ૨૭ છેલ્લા-૨ દિવસમાં વધ્યયન ને બદલે વૃત્તિના બોલવું. 0 દશવૈકાલિક સૂત્રના જોગ દિન ૧૪માં દશવૈકાલિક સૂત્રનો સમુદેશ આવશે. જેની વિધિ કરાવશ્યક સૂત્રના સમુદેશ પ્રમાણે
જ કરવી. જુઓ પૃષ્ઠ-૨૮. 0 દશવૈકાલિક સૂત્રના જોગ દિન-૧૫માં દશવૈકાલિક સૂત્રની અનુજ્ઞા આવશે જેની વિધિ સાવર સૂત્રની અનુજ્ઞા પ્રમાણે જ નંદી સહિત કરવી. જુઓ પૃષ્ઠ - ૩૨.
(સાવિ સૂત્ર જોગવિધિની સૂચના પૂરી થઈ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154