________________
(૧૭૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
સમર્થ નથી, એ સાધુ બાળ એટલે મુર્ખ બુધવાળે જાણો , આ ૧૪ |
* પ્રજ્ઞાને મદ તેમ વળી તપને મદ એટલે હું બુદ્ધિવાન છું, હું તપસ્યાવાન છું, એ જે મદ તેને, નમાડે એટલે એવો મદ ન કરે તથા ગોત્રને મદ સાધુ ન કરે, એટલે મને હારે ઉંચ ગોત્ર છે, હું ઉત્તમ કુળમાં જન્મ પામ્યો છું; એવો અહંકાર સાધુ ન કરે આસમતથી જીતે (આજીવિકા અર્થ) એટલે થે આજીવિક એટલે, અર્થ અર્થાત ધન તેને મદ સાધુ ન કરે, એમ બીજે પણ કઈ પ્રકારને મદ ન કરે તે પિડિત ઉત્તમ પુદગળને વિષે પિતે નિસ્પૃહ એવા આત્મવાળે તે સાધુ જાણવો ૧૫
એ પક્ત જે પ્રણાદિક મદના સ્થાનક કહ્યા તેને પૈર્યવાન સાહસિક પુરૂષ સંસારના કારણ જાણીને, પોતાના આત્મા થકી જુદા કરે, એટલા મદના સ્થાનકને સુપ્રતિષ્ઠિત જેને ધર્મ છે, એવા પુરૂષ ન સેવે, એટલે આદરે નહીં, તે સમસ્ત ગત્રાદિક મદ રહિત એવે મહારૂષીર જે હોય એવાને ફળ કહે છે. ઊંચ અને અગોત્ર એટલે જેને વિષે નામોત્રાદિક કર્મ નથી, તેવી ગતિ પામે, એટલે તે સાધુ મેક્ષને વિષે જાય. # ૧૬ . - તે સાધુ શરીર સંસ્કાર રહિત, તથા દ્રષ્ટ એટલે દીઠે છે યથાવસ્થિત ધર્મ જેણે અથવા દ્રઢ ધમ એટલે ઘમને વિષે દ્રઢ એ તો કેઇક, અવસરે, ભિક્ષાદિકને અર્થે ગ્રામ નગર, કેણું મઠાદિકને વિષે પ્રવેશ કરે, તે એષણ એટલે આહારની શુદ્ધિ જાણત તથા અનેષણય એટલે આહારના અશુદ્ધતાપણુને પણ જાણ થકે. ઉદગમાદિક દોષને સમ્યક્ પ્રકારે ટાળો, થકે, અને વિષે તથા પાણીને વિષે અમૃદ્ધ થકે લેલ્યતા રહિત એવે છતે સાધુ વિચરે, ! ૧૭ છે