Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01
Author(s): Tribhovandas Rugnathdas Shah
Publisher: Tribhovandas Rugnathdas Shah
Catalog link: https://jainqq.org/explore/023494/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મમ શ્રુત સ્કં श्री सूयगडांगसूत्र आपतर માગ કહો. ==v:A મૂળ નાગધિ તો ગુર્જર ભાષામાં સુધારા વધા છપાવી પ્રસિદ્ધ કરનાર. ગા. ત્રીભાવનદાસ રૂગનાથવાન ાકારોના કૂવાની પાળ, અમદા ( આવૃત્તિ ૧ લી. ) સંવત. ૧૯૧૫---સને ૧૮૯ સર્વ હક્ક સ્વાધીન, અમદાવાદ~> વિય વત્તક પ્રેસ - કમ્મત એક રિચા, 3: Page #2 -------------------------------------------------------------------------- ________________ નોટીસ. પ્રસિદ્ધ કતાએ આ પુસ્તકને છાપવા છપાવવા સંબંધી સર્વ પ્રકારના હુક્ક ૯ સને ૧૮૬૭ ના રૂપ માં આકટ મુજમ સરકારમાં નાધાવી-રજીĐર કરાવી ” પેાતાને સ્વાધીન રાખ્યા છે, માટે માલીકની રજા શિવાય કોઇએ છાપવું છપાવવું નહી. શા. ત્રી. રૂ. जाहेर खबर . આપવામાં આવે છે કે, મ્હાર જૈન પુસ્તકાલય ' માઁ વેચાથી મળતાં પુસ્તકાનું સવિસ્તર લીસ્ટ જાદુ છપાયેલ છે. જોઇએ તેમણે મ’ગાવી લેવા તસ્દી લેવી. શા. ત્રી. રૂ. Page #3 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना. આ અસાર સંસાર સમુદ્રવિષે સંતત પર્યટન કરનાર પ્રાણીઓને, જન્મ માદિક અત્યુત્ર દુ:ખામાંથી મુક્ત કરે અવેદ તા માત્ર એક ધર્મજ છે, અને એમજ સર્વ દર્શનીના શાસ્રમાં પણ કહેલું છે, એવા જે ધર્મ તેનું મૂળ તે સર્વાશ યુક્ત યાજ છે. કહેલું છે કે “ હૈંસારમાંધમં: ” યાવડે ધર્મની પ્રાપ્તિ થાય છે, અને પરિપૂર્ણ ધર્મ પ્રાપ્ત થયા પછી જીવ મેાક્ષ ગામી થાય છે; માટે દયા સવોત્કૃષ્ટ પદાર્થ છે, સર્વ દર્શનીએ દયાને ઉપયાગ કરે છે ખરા, પરંતુ સારો કરતા નથી, એટલાજ માટે તેઓને ધર્મ. પદાર્થના જેવા જોઇએ તેવા લાભ થતા નથી. દયાના સવાશે ઉપયાગ તા, માત્ર જૈનદર્શનમાં સ્વીકાર્યા છે, તેથીજ જૈનદર્શન ધર્મ ધુરીસર કહેવાય છે, માટે દયાના સવાશે ઉપયાગ કરવાની અગત્ય છે, જેમ કોઇ ભાજનાથે પકવાન્ન કરવું હોય તે તેમાં ધૃત, પિષ્ટ, શર્કરાદિક, અગત્ય વસ્તુનું એકત્ર પણું યથાવિધી થાય, ત્યારેજ તે પકવાન્ન સ્વાદેિશ કહેવાય; પણ જો ઉપર કહેલી વસ્તુઓમાંથી, એક પણ વસ્તુનું આછાપણું હેય તે! તે પકવાન્ન સ્વાદ રહિત અને માટે દયા પદાર્થ સા પળાય તાજ તેથી ધર્મેાપલબ્ધિ થાય, તે વિના તે। કદી પણ થાયજ નહીં, સર્વે દર્શનીને દયા માન્ય છે ખરી, તથાપ તેઓની સમજમાં ફેર હોવાથી, તેઓ શ્રેષ્ઠતા પૂર્વક દયાના ઉપંચાગ સર્વાશે કરી શકતા નથી. તાપ તે સ્વદયા, પદયા, દૃવ્ય દયા, ભાવ દયા, નિશ્ચય દયા, વ્યવહુાર દયા, સ્વરૂપ દયા, અનુબંધ દયા, ઇત્યાદિ દયાના અનેક પ્રકાર, જૈનશાસ્ત્રમાં સવિસ્તર વર્ણન કરેલાં છે; તે પ્રમાણે વર્તી યાનું સ્વરૂપ નય Page #4 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) આ લીપૂર્વક સમજતા નથી. આ સસાર સમુદ્રમાંથી ભવ્ય છવેાને તરવાને, માત્ર એક જૈસિદ્ધાંત તાજ આધાર છે. અને તે સિદ્ધાંતા મૂળ માધિ ભાષામાં હોવાથી, દરેક જૈન તેના પૂરે પૂરો લાભ લઈ શકતા નથી; અને સિદ્ધાંતના રહેસ સમજ્યા શિવાય. આત્મસાધન પૂરી રીતે બની શકતું નથી, વળી કેટલેક સ્થળે મુની માહારાજના દ્વેગ નહીં હૈાવાથી, ધર્મી વગને સિદ્ધાંત વાણીના પાન વગર તેમનું હૃદય કમળરૂપી ઝાડ સૂકાય છે. તેઓનું સંકટ દૂર કરવા, તેમજ સર્વેને વાંચવાના સરખા લાભ મળી શકે એવા હેતુથી, આ શ્રી સૂયગડાંગસૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ અર્થરૂપે ભાષાંતર છપાવી અહાર પાડયું છે. આ પુસ્તકમાં સર્વ જગ્યને પ્રમાદ ઉપજાવનારી શ્રી વીતરાગની વાણી છે. તે કેવી છે તા કે, ભવરૂપ વેલની કૃપાણી, સ’સારરૂપ સમુદ્રથી તારવાવાળી, મહા મેહરૂપ અધકારનો નાશ કરવાને દિનકરના કિરણે। જેવી પ્રકાશવાળી, ક્રોધરૂપ દાવાનળનો ઉપામ કરનારી, મુક્તિના માર્ગને દશાવનારી, કલિમલના પ્રલય કરનારી, મિથ્યાત્વને છેદન કરનારી, વિલ્બુવનનું પાલન કરનારી, અમૃતરસનું આસ્વાદન કરાવનારી, એવા અનેક વિશેપાપ યુક્ત એવી જે શ્રી છનવાણી, તે સર્વ સજ્જનને માન્ય થાએ કદાપિ નિવિડ કર્મની શૃંખલાયે પ્રતિબંધ એલા, એવા અભવ્ય દુર્વ્યવ્યને મેધ કરવા માટે એ વાણી સઅર્થ નથી થતી; તે માટે એ વાણીનું સામર્થ્ય સમજવુ નહીં, કેમકે સૂર્યના કરા જેમ ધુડ પક્ષીના નેત્રને પ્રકાશ કરી શકતાં નથી, તેપણ તે જગમાં નિદાનાં આધિષ્ઠાન થતાં નથી. વળી જહની વૃષ્ટી કરનારે મેઘ, તે પણ ઉષર ક્ષેત્રને વિષે તૃણાદિક ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે; તે હતાં તે, લેકીને વિષે નિદાને પાત્ર શ્તા નથી, તેમજ જે પુરૂષને એ વાણી ગમતી પ્રસ્તાવના. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવને. ( ૫ ) નથી, તે તેનું પોતાનું જ દૈભાગ્ય સમજ. માટે કુશલ બહિ વાળા સજનને આ જીનવાણીરૂપ પ્રાધાન્યગ્રંથ, મહેસૂવરૂપ આનંદ આપનારે થાઓ, અને તેમના ચિત્તરૂપ સરેવરને વિષે, મેમરૂપ જળ ભરાએ; તથા તેને ગે તેઓને મોક્ષરૂપ મહાસુંદર કમળની પ્રાપ્તિ થાઓ. આ ગ્રંથની અંદર કાને, માત્રા, જીંડી વિગેરે જે કાંઇ જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાણું હોય અથવા પ્રફ સુધારતાં દ્રષ્ટિ દોષથી જે કઈ ભૂલ રહી ગઈ હોય, તેને માટે ચતુર્વિધ શ્રી સંધની સાખે હું મિચ્છા દુષ્કૃત માગુ વળી આ ગ્રંથને ઊંચે ને મૂકી મુએ ચા નાખીને વાંથવા મહાલ ખસ ભલામણ છે, લિ. શા. ત્રીભાવનદાસ રૂગનાથદાસ, Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાદ.. ૧ અધ્યયન ૧ હું अनुक्रमणिका. વિષય. ,, "" 99 અધ્યયન ર જે ઉચ્ચા પહેલા. ઉરયા બીજો........ ઉડ્ડયા ત્રીજો... 39 » અધ્યયન ૩.જે શા પહેલા.. } અધ્યયન ૪ શું શું 99 પુ યન પાસુ 97 હું અધ્યયન ? ૭ અધ્યયન ૭ ૮ મધ્યયન : હું અધ્યયન હું ૧૦ અધ્યયન ૧૦ શ અધ્યયની 2 અધ્યયન ૧૨ ૩ અધ્યયન ૩ ૪ અધ્યયન ૧૪ ૧૫ અધ્યયન ૧૫ 6 અધ્યયન ૧૬ 086 ઉંચા પહેલા . ઉયા બીજા.............. સા ત્રી... ઉચા યાયા.. git ...૧૧ ૨૦ s .......... 33 .... ........................ ઉડ્ડયા બીને ઉચ્ચા ત્રીજો.. દેશા ચાયા : શા પહેલા. ઉયા બીજે.. ઉદરસ પહેલા કંદેશા મીજો... *******..... ................ ****.. *****........... ***** 8411221 ********......... 4000... $0.00..... ********.. ..20% ..૧૧ .૧૦ . ૧૩૦ ****** ************ .................. ada 160** ૧૦ .૧૫ ૧૫૪ .૧૬૩ R .૧૯૧ ४० ૫૦ પહ ********... te Y ૮૦ e સ *********............... •160 ........ ... lef Page #7 -------------------------------------------------------------------------- ________________ ॐ श्री गौतमभ्यो * सूयगडांग सूत्र भाषांतर. માગ ૧ છે. પ્રથમ શ્રી આચારાંગ કહીને પછી સુયગડાંગ કહ્યું તેને સંબંધ મેળવે છે. જે કારણ શ્રી આચાગ માંહે, (જીવો છાય જ, વાય તે ષિ વા વંધોતિ) | ઇત્યાદિ કહ્યું છે. તે સર્વ પરમાર્થને જાણવું જોઈએ. એમ આચારા સાથે આ સુયગડાંગને સબંધ જાણવ, એ અધીકારે બીજું અંગ સુગડાંગ પ્રારંભીઓ છે. અહીંયા કેટલાએક વાદી જ્ઞાને કરીનેજ મુક્તિ થાય છે એમ કહે છે, અને કેટલાક કિયાએ કરી મુક્તિ કહે છે. અને જૈન તો એમ કહે છે કે જ્ઞાન અને ક્રિયા એ બંને થકી મુક્તિ છે, એ અર્થ એ ક માંહે દેખાડે છે તે એમકે. છકાયનું સ્વરૂપ જાણે એટલે જ્ઞાન કહ્યું, અને જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી તે સફળ છે તે કારણ માટે આગલ ( તિદત્તા) એ સુત્ર પાઠ કહ્યું, તે ત્રોડે તે શું જાણીને ! શું ગોડે ! તે કહે છે. બાંધીએ જે જીવને પ્રદેશે કરી તે બંધન જ્ઞાનાવરણાદિ અષ્ટ પ્રકાર કર્મ રૂપ ઇત્યર્થ તે કર્મના હેતુ મિથાત્વ, અવિરત, કષાય અને ગ અથવા પરિગ્રહ આરંભ એ બંધનના કારણને જાણે, પણ એકલા જાણપણથકી વાંછીતાર્થ સિદ્ધિ દુર્લભ છે; Page #8 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-- ભાગ ૧ લે. તે માટે ક્રિયા દેખાડે છે, તે બંધન પરિજ્ઞાએ કરી જાણીને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા જે સંયમાનુષ્ઠાન તેણે કરી બંધનને ડે, એટલે આત્માથકી કર્મ દૂર કરે, એવું વચન શ્રી સુધર્મ સ્વામિ ભાષિત સાંભળીને જંબુ સ્વામિ પ્રમુખ શિષ્ય પૂછે છે કે, શ્રી મહાવીર દેવે બંધન કેવું કહ્યું છે? અથવા શું જાણીને તે બંધન ઝેડે! ઈતિ પ્રથમ કાયૅ: I ૧ હવે બંધનનું કારણ કહે છે; એ જગત માંહે જ્ઞાનાવરણીયાદિક જે કર્મ તે બંધન જાણવું, તે કર્મ બાંધવાનાં કારણ આરંભ અને પરિગ્રહ છે. તેમાં પહેલું પરિગ્રહ દેખાડે છે, સચિત્ત તે દ્વિપદ ચતુષ્પદાદિક અને અચિત્ત તે સુવર્ણ રૂપાદિક એ બે પ્રકારે પરિગ્રહ છે, તે છેડા તૃણ તુષાદિક પિતાની પાસે પરિગ્રહીને અનેરા બીજા પાસે પરિગ્રહાવે તથા પરિગ્રહ કરતાને અનુમોદે. એ જીવ, એ રીતે દુ:ખથકી ન મુકાયુ. | ૨ | હવે જ્યાં પરિગ્રહ ત્યાં આરંભ હેય, અને જ્યાં આરંભ ત્યાં પ્રાણાતિપાત હોય એવું દેખાડે છે. તે પરિગ્રહવંત પુરૂષ અસંતેષી છતો તે પરિગ્રહ ઉપાર્જવાને અર્થે, અને ઉપાર્જન કરેલ પરિગ્રહ રાખવાને અર્થે પોતે, પ્રાણીઓને નિપાત એટલે વિનાશ કરે, અથવા અનેરા પાસે પ્રાણીઓની વાત કરાવે; અથવા જે પ્રાણીઓને હણતો હાય અર્થત પ્રાણીઓને વિનાશ કરતો હોય તેને અનુમોદવે કરી, પ્રાણીઓની ઘાત કરતો કે અથવા કરાવતો થકે આત્માને વિરની વૃદ્ધી કરે છે. તેથી જે દુ:ખ પરંપરારૂપ બંધન તે થકી છૂટે નહીં. તે ૩ મ વળી પણ બંધન આ શ્રી કહે છે. ઠંડાદિક જે કુલમાં ઉત્પન થયે, અથવા જેની સાથે વાસ વસે, એટલે પાંસુકીડાદિક કરે, એવા મનુષ્ય જે માતા, પિતા, ભાઈ, બેન, ભાર્યા, અને મિત્રાદિક તેને વિષે મમત્વને કરનાર એટલે માતા પિતા Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું–ઊદેશ ૧ લો. દિકની સાથે સ્નેહ કરતો એ અજ્ઞાની છવ તે કમ સંસાર ચકમાંહે ભમતે થકે પીડાય છે, તે મનુષ્ય કે છે તો કે અન્ય અન્ય એટલે પ્રથમ માતા પિતા, તદનતર ભાઇને વિષે, તદતર પુત્ર પિત્રાદિક, એમ અન્ય અન્યને વિષે મુછિત એટલે મુઈ પામતે થકે સ્નેહે કરી પીડાય છે. . ૪ હવે જે પ્રથમ કહ્યું હતું કે, કેવું જાણતો થકે બંધન ડે તે કહે છે. ધન ધાન્યાદિક સચિત તથા અચિત વસ્તુ અને ભાઇ પ્રમુખ કૌટુંબિક સ્વજનાદિક વળી એ સર્વ જે કુટુંબાદિક નેહવત છે. તે શરીરી અને માનસી વેદના ભેગવતાં થકાં એ જીવને ત્રાણુ ભણી ન થાય એવું જાણીને જે પ્રાણીઓનું જીવતવ્ય અલ્પ છે. એમ જાણીને, જીવિતવ્ય પ્રાણીઓને એટલે પરિગ્રહ પ્રાણઘાત અને સ્વજન સ્નેહાદિક બંધનના સ્થાનને શપરિજ્ઞા જાણીને, પ્રત્યાખ્યાન પરિણાયે છાડિને કર્મ થકી છૂટે અર્થત કર્મ થકી વેગલે થાય, || ૫ | હવે સ્વસમયને અધિકાર કહી પર સમયને અધિકાર કહે છે. એ અરિહંતના ભાષિત ગ્રંથ જે કરૂણા રસમય છે. તેને છાંડીને સ્વેચ્છાયે રચિત ગ્રંથને વિષે આસક્ત થતા, એક શાક્યાદિકના શ્રમણ, બીજા બ્રહસ્પતિ મતાનુસારી એવા બ્રાહ્મણ એ પરમાર્થના અજાણ થકા વિવિધ પ્રકારે પ્રબલપણે પતાના ગ્રંથને વિષે સત્તા એટલે બધાણ એ તાવતાં આપણું મને તના કદાગ્રહી એવા છતાં પુરૂષ જે છે, તે પોતે પોતાના મતના અનુરાગે કરી, ઇચ્છામદનાદિક તેને વિષે આસક્ત એટલે પિતાને માર્ગ લોકોમાં પ્રસિદ્ધપણે સારે કરી દેખાડે છે. / ૬ / - હવે ગ્રંથકાર પ્રથમ ચાર્વાકનું મત દેખાડે છે. તે ચાક એમ કહે છે કે જગતમાં સર્વલોકવ્યાપી પંચમહાભૂત છે, આ લેક માંહે કે એક ભૂતવાદી તેના મતને વિષે કહ્યા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. તે કેણ તો કે ? પૃથ્વી કઠિણરૂપ છે, અપૂતે દ્રવ્ય લક્ષણ છે, તે જ ઉશ્નરૂપ, વાયુ ચલન લક્ષણ અને પાંચમું આકાશ અવકાશ લક્ષણ છે. તે ૭ ! હવે એનું જ વિશેષ કહે છે. એ પર્વ કહ્યા તે જે પચમહાભૂત તે થકી જ કેઇ એક ચિપ તે ભુતથકી અવ્ય તિરિક્ત એ આત્મા હોય છે, પરંતુ જેમ એ પાંચ ભતથકી પૃથક ભૂત એ અન્ય કોઈ બીજો આત્મા છે, એવી રીતે જે બીજા દેશની કલ્પના કરે છે તેમ નથી. કેમકે એ પરેલનો જનાર, સુખ દુ:ખને ભેગવનાર છવ એવો પદાર્થ કે બીજે નથી, એમ તે ચાર્વક કહે છે તેમને કે પરવાદી એમ પૂછે કે, અહ ચાકે ! જે તમારે મતે પંચમહાભૂત થકી અન્ય કઇ આત્મા એ પદાર્થ નથી, તે મરણ પામે એમ કેણ કહેવાય ? હવે એને ઉત્તર ચાર્વક દર્શનીઓ કહે છે. અથ હવે એટલે એ પંચમહાભૂત જે છે તેના વિનાશ થકી, જીવને પણ વીનાશ હોય છે. પરંતુ જે એવું કહે છે કે આત્મા ચવીને અન્યત્ર સ્થાન જાય છે. કર્મના વશ થકી સુખી દુઃખી થાય છે, તે સર્વે મુગ્ધરંજન જાણવું છે ૮ . એમ પંચભૂતીયાગતા એટલે પચ ભૂતિક વાદીને મત કહ્યું. હવે આત્મદ્વૈિત વાદીને મત દ્રષ્ટાંત કરી કેહિયે છે. જેમ પૃથ્વી રૂપથુભ એક છતાં નદી, સમુદ્ર, પર્વત, નગર અને ગ્રામ ઇત્યાદિ રૂપ નાના પ્રકારે દેખાય છે. પરંતુ વીચાલે પૃથ્વીનું અંતર કાંઇ દેખાતું નથી એટલે પૃથ્વી એકજ છે, એ ન્યાયે જો એ વચન પરને બોલાવવાને અર્થે છે. એટલે અહે! દર્શનીઓ એ સમસ્ત લેક ચરાચર સ્વરૂપ એકજ છે, એટલે આત્મારૂપ છે. પરંતુ વિદ્વાન તે ચરાચર રૂપ આત્મા, નાના પ્રકારે દીપદ ચતુ પદ બહુ પદાદિ રૂપ દેખાય છે, પરંતુ જે એમ કહે કે, શરીર Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઊદેશા ૧ લે. શરીરને વિષે આત્મા જુદા જુદા છે તે મીથ્યા છે. ( થતુાં ર્વા મૂતાત્મા, મૂતે મૂને વ્યવસ્થિતઃ ॥ ધા દુધા નૈવ, દશ્યતે નજીવંત ) ૧ ઇત્યાદિ ॥ ૯ ॥ હવે જૈન એને ઉત્તર આપે છે, એ પાક્ત ન્યાયે એક એટલે કોઇ એકપાદી, પેાતાના છંદને બળાત્કારે એમ બેલે છે તે કેવા છે, તેા કે મંદ છે. એટલે સમ્યક્ જ્ઞાન વિકલ છે. કેમકે જો સર્વત્ર આત્મા એકજ છે, બીજો નથી તેા જગત્ માંહે એકેક જીવ કરસણી પ્રમુખ જીવ હિંસાત્મક આરંભને વિષે નિસ્તિયા એટલે આસક્તચકા પાતે પાપને કરીને તીવ્ર દુ:ખને પામે છે, પણ અનેા નથી પામતા, તથા જે જીવ જગત્માં કાંઈ અસમંજસ ચારાદિક કર્મ કરેછે, તે છેદન ભેદનાદિક અનેક વિટંબના પામેછે, અને જે ભલા સમાચરે છેતે સાતા પામે છે. માટે જો સર્વ જીવના આત્મા એકજ હોય તે સર્વ જીવને વિડંબના અથવા સાતા કેમ ન થવી જોઇએ ? માટે એ તમારૂં વચન મિથ્યા છે; કેમકે સર્વ જીવ પોત પોતાની કરણીચે મુખ દુ:ખને પામે છે. એ સર્વ ગતવાદીના મત કહ્યા. | ૧૦ || હવે તજીવતøરીર્ વાદિના મત કહે છે-તે તજીવતછરીરવાદી એમ કહે છે કે, જેમ પંચભૂત મલી કાયાને આકારે પરિણામી ચેતના ઉપજાવે છે. તેા તે કારણે શરીર શરીર પ્રત્યે આત્મા જુદા જુદે છે, જગતમાં જે બાળ અજ્ઞાની તથા જે પંડિત એટલે વિવેકી છે, તે સર્વ જીદા જુદા છે. પરંતુ એક આત્મા સર્વ વ્યાપી ન જાવે. એટલે જેન મત અને તેમને મત એકજ થયા. હવે ગાથાનાં ઉતરાઈવડે તેમના ભેદ દેખાડે છે, તે પવાદી એમ કહે છે કે, આત્મા ઘણા છે, પરંતુ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી છે, પણ જે વારે શરીર નહીં, તે વારે ( ૫ ) Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. આત્મા પણ નહીં. એટલે ગત્યંતર ગામી આત્માએ નથી. એ પ્રકારે કરી ભેદ દેખાડ, વળી તેહિજ કહે છે. તે આત્માએ પરલોકને વિષે ન જાય એ તાવતા શરીરથકી ભિન્ન આપણું કર્મને ભેગવનાર એ આત્મા નથી. તથાપિ સત્વ જે પ્રાણીએ તે ઉપપાતિક નથી, એટલે ભવાંતરમાં જઈ ઉપજે નહીં. અર્થાત ગતાગતિ પણ નથી. અહીં શિષ્ય પૂછે છે કે, પર્વ જે ભતવાદિ કહ્યા અને એ તજીવતછરીરવાદી એ બેહને માહી માંહી શું વિશેષ છે? તે વારે ગુરૂ કહે છે કે, ભૂતવાદીને મતે જે પંચ મહાભૂત તેહિજ કાયાને આકારે પરિણમીતે ધાવનવ નાદિક ક્રિયા કરે, અને એમને મતે પંચભૂત કાયાને આકારે પરિણમી ચિતન્ય સ્વરૂપ આત્મા ઉપજાવે. પરંતુ ભૂતથકી આમા જુદા નથી. એટલું વિશેષ છે. તે ૧૧ | હવે તેની વક્તવ્યતા કહે છે, તજીવતછરીરવાદી એમ કહે છે કે; પુણ્ય નથી, પાપ પણ નથી, અને અત: ઉપરાંત લેક પણ નથી. જેટલું દૃષ્ટિગોચર આવે છે તેટલે જ લોક છે. વળી ગ્રંથકાર એનું કારણ કહે છે કે, શરીરને વિનાશ કરી આત્માને પણ વિનાશ થાય, એ કારણ માટે આત્માને અભાવે પુણ્ય પાપ તથા લોકની સંભાવના ક્યાં થકી થાય? I ૧૨ | તજીવતછરીરવાદિ ગતા » એટલે તજીવતછરીરવાદી એ પ્રમાણે મત કહ્યું. હવે અક્રિયાવાદિને મત કહે છે. તે અકર્મવાદી એમ કહે છે કે, આત્મા અમૂર્તિ છે, નિત્ય છે, તથા સર્વ વ્યાપી છે. તે કારણે ક્રિયાનો કર્તા નથી. તથા અનેરા પાસે કરાવનાર પણ નથી; એટલે આત્મા પોતે કીયાને વિષે ન પ્રવર્ત, તથા અનેરાને પણ પ્રવર્તાવે નહીં પુર્વ ચકાર આવ્યું છે તે અતીત અનાગતના કર્તાને નષેધવાને અર્થે છે. યદપિ સ્થિતિ ક્રિયા અને મુદ્રા પ્રતિબિબેધ્ય ન્યાયે ભેજન ક્રિયા પણ કરે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.−ીદેશા ૧ લે. તથાપિ સમસ્ત ક્રિયા કારક પણ નથી, એહિજ ભાવ દેખાડે છે, સર્વ ક્રિયાને એટલે દેશ થકી દેશાંતર ગમનરૂપ ક્રિયાને આત્મા કરતા નથી. એ રીતે આત્મા અકારક છે, એ પ્રકારે તે સાંખ્ય વાદી ધૃષ્ટપણું કરતા થકા, પ્રકૃતિ કરે, પુરૂષ ભાગવે, ઇત્યાદિક અયાગ્ય વચન બેલે એટલે અક્રિયાવાદિનું મત કહ્યું. ॥ ૧૩ ॥ હવે જૈન એના મતનુ નીરાકરણ કરે છે. જે આત્મા શરીરથકી જીદા નથી. તથા આત્મા અકરી છે એમ કહે છે, તે ચતુર્ગતિક સંસારરૂપ લેાક ક્યાં થકી હોય ? નિ:કેવલ તે લેાકમાંહે વાચાલપણું દેખાડે છે એવા છતાં તે અજ્ઞાનરૂપ તમ એટલે અધકાર તે માંહેથકી નિકળીને અનેરાતમ એટલે અંધકાર માંહે જતિ એટલે જાય છે, એટલે જ્ઞાના વર્ણાદિક કર્મ ઉપાર્જન કરે છે, અથવા તમને વિષે દ્વીઅર્થે નરક પૃથ્વી એવા અર્થે થાય છે. માટે ત્યાં પણ જાય છે. તે નરકે પૃથ્વીચે કેમ જાય, તેનું કારણ કહે છે. તે લેાક મદ એટલે મુર્ખ છે, વળી આરંભ નિશ્ચિતએટલે આરંભ જે પ્રાણધાત તેના વ્યાપરિ નિશ્ચિત છે, એકાંતે તેમાં આશક્ત છે, જે કારણ માટે તેમના મતે આત્માના અભાવ છે, તે કારણે પુણ્ય પાપ પણ નથી, એવું જાણીને તે નાસ્તકવાદી આભ કરતાં થકાં શકા પામતા નથી. તથા જે એવું કહે છે કે આત્મા ક્રિયા કરે નહીં, તે પણ એમની પેરેજ આરંભી જાણવા. ॥ ૧૪ ॥ ( ૭ ) અ કિરિયા વાઇગતા એટલે સાંખ્યનું મત એ પ્રમાણે કહ્યું. હવે આત્મ ષષ્ટવાદિના મત કહે છે. તે વાદે એમ કહેછે કે, આ સંસારને વિષે એક આત્મ ષષ્ટવાદિઓના મતે એમ કહ્યું કે, પાંચ મહાભૂત છે. વળી તે વાદી એમ કહે છે કે, જેમ પંચમહાભૂત તેમ આત્મા છઠે છે. વળી અનેરાને મતે આત્મા અને પંચ Page #14 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. મહાભૂત અશાન્ધતા છે. તેમ એને મતે નથી, તે કહે છે કે, આત્મા અને પૃથ્વિ વ્યાદિક રૂપ જે લેાક તે એને મતે શાશ્વતા સર્વ વ્યાપિ છે. માટે અવિનાશી રૂપ છે. ॥ ૫ ॥ ( ૮ ) વળી તેનું નિત્યપણું દેખાડે છે. તે આત્મષષ્ટ પૃથિવ્યાદિક પદાર્થ, નિ:કારણ વિનાશ અથવા સકારણ વિનાશ, અન્ન વિનારો કરી, વિનાશ પામે નહીં. પૃથ્વી, અપ્પ, તેજ, વાયુ, અને આકાશ એ કદાપિ પેાતાનું સ્વરૂપ છાંડે નહીં, તે કારણે શાશ્ર્વતા છે. તથા કાઇએ જેના આકાર કયા નથી, તે કારણ માટે આત્મા શાશ્ર્વત છે. " यदुक्तं । नैनं छिदंति शस्त्राणि, नैनं दहति पायकः ॥ नचैनं क्लदयंत्यापो न शोषयति मारुतः ।। १ ।। अच्छेद्योयमभेद्योय, मविकारी सउच्यते ॥ नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः ॥ ૨ ॥ ઇત્યાાંદે વનાત્ તથા જે અસત એટલે અવિદ્યમાન હાય તે ઉપજે નહિ, કેમકે આંવિધાન પદાર્થને વિષે કરનારના વ્યાપાર સ્ફુરે નહીં. જો અછતી વસ્તુ ઉપજે તેા આકાશ કુસુમ ગર્દભ શૃંગાર્દિક પદાર્થ પણ ઉપજવાના સંભવ છે, એ કારણે સર્વ કાળે પણ પૃથ્વિ વ્યાદિક સર્વે પદાથી નિત્ય ભાવે પરિણામ પામ્યા છે. ॥ ૧૬ ॥ ઃઃ આત્મ ષષ્ટવાદિગત છે . એટલે આત્મ ષષ્ટવાદીનું મત એ પ્રમાણે કહ્યું. હવે અફળાવઢીનેા મત કહે છે. કોઇ એક વાદી એટલે એધ તે પંચબંધ ખેલે છે તેનાં નામ કહે છે. પ્રથમ વિજ્ઞાન તે રસતુ, વિજ્ઞાન સુખ દુ:ખ વેઢે તેવેદના, સંજ્ઞા તે ધર્મ સમાદાયને, પૃથ્વી આદિકને સસ્કાર, અને ધાતુરૂપાદિક તે રૂપ એ પાંચ પદાર્થ જગતમાં છે, પણ એ થકી અન્ય આત્માદિક Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઉદેશે ૧ લે. ( ૮ ) પદાર્થ જગતમાંહે કઈ નથી. એમ તે બાળ એટલે અજ્ઞાની કહે છે. વળી તે સ્કધ કેવા છે ફણગી છે. એટલે એક ક્ષણ માત્ર રહે. ઉપરાંત રહે નહીં. એ રીતના બેલનારા તે ક્ષણિક વાદિ જાણવા, હવે અને દર્શનીઓ થકી એમને ભેદ જે છે તે, ગાથાના ઉત્તરાર્ધવડે દેખાડે છે. તે જેમ આત્માષષવાદી સાખ્યાદિક ભૂત થકી આભા અન્ય છે, એમ કહે છે. તથા જેમ ચાક મતિ ભૂત થકી આત્મા અનેરે નથી એટલે જે ભૂત તેહીજ આત્મા એમ કહે છે. તેમ બાધમતિ કહેતા નથી. તથા હેતુ એટલે આત્મા કોણે નીપજાવ્યે એમ પણ કહેતા નથી, અને અહેતુક એટલે અનાદિ અનંત ધાધિત આત્મા છે. એમ પણ બૈધ કહેતા નથી. આ ૧૭ | તથા અનેરા બૈધ દર્શની ચતુકારતક જગત કહે છે, તે દેખાડે છે. પૃથ્વી તે પાષાણ પર્વત અને સ્થલાદિક એમ પ્રથમ ધાતુ તથા અપૂતે પાણી એ બીજી ધાતુ તેજ તે અગ્ની એ ત્રીજી ધાતુ તથા વાયુ એ ચોથી ધાતુ જે કારણે એ ચારે પદાર્થ જગતને ધારે એટલે પોષે તે કારણે એને ધાતુ કહીએ, એ કહેવા છે ? તે કે એ ચારે એકાકારપણે પરિણામે, માટે એકાકાર છે. તેથી એ ચારે ધાતુ રૂપ જાણવા એટલે એ શરીર ચતુર્તરૂપ છે તે થકી અને આત્મા એ પદાર્થ કેઈ નથી એમ બોધ કહે છે તે કેવા જાણવા? તે કે પિતાને લોક માહે જાણ કહેવરાવીએ એવું અભીમાન ધરે છે. પરંતુ એ સર્વે ક્ષણિકવાદી પણાથકી કિયાના ફળને સબંધ મળે નહીં તે કારણે એને અલવાદી કહીએ૧૮ / હવે એ પૂર્વોક્ત દર્શની પિત પિતાના દર્શનને વિષે મુકિતનું કારણ જે કહે છે તે દેખાડે છે. તે ઉપર કહે છે કે તે સર્વે - ની ઘરે તેને વિષે નિવાસ કરનારા એટલે ગ્રહુસ્થ અથવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સૂયગડોગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. અરણ્યવાસી તાપસ આદિક અથવા પ્રજિત સાંખ્યાદિક તે એમ ભાવના કરે છે કે અમારા દર્શને આવણ એટલે આ વ્યા છે કે અમે કહીએ તેને માને તો, તે સર્વ દુ:ખથકી મુકત થાય, એવી રીતે પોત પોતાના દર્શનને વિષે સર્વે કે મુક્તિ દેખાડે છે. ૧૯ હવે ગ્રંથકાર કહે છે તે પંચભૂતવાદિ પ્રમુખ દર્શની તેને નથી છિદ્ર એટલે જ્ઞાનાવરણાદિક કર્મ તેને વિપર્યય ભાવ તે સંધિ જાણવી તે અહીં જ્ઞાનાવરણાદિક કર્મના વિવરણ તેને અજાણતા થકા બાપડા દુ:ખથકી મુકવાને અર્થ સાવધાન થયા છે. તે કારણે તે જન એટલે લોક ક્ષાત્યાદિક દશ પ્રકારને જે યતિ ધર્મ તેને જાણ નથી. તે વદિ જે નાસ્તિક મતિ પ્રમુખ પૂર્વ કહ્યા, તે અસમંજસ વચનના બોલનાર છે. માટે તે સંસારરૂપ એધ એટલે પ્રવાહ અર્થાત્ સંસાર સમુદ્રના તારનાર તે નથી એમ શ્રી તીર્થ કરે તથા ગણધરે કહ્યું છે. તે ૨૦ | તે પંચભૂત વાદિ પ્રમુખ કર્મ આવવાના સ્થાનક જાણતા નથી. વળી તે લેક ક્ષાત્યાદિક દશ વિધ યતિ ધર્મને જાણતા નથી. એવા તે પૂર્વે કહ્યા જે નાસ્તિક પ્રમુખવાદિ તે સંસારના પારગામી ન હોય. એ ગાથાના ત્રણ પદને અર્થ પ્રથમ કર્યો તે પ્રમાણે જ છે. | ૨૧ | - જે એમ બેલે તે ગર્ભના પારગામી નહીં એટલે અનંતા ગર્ભના દુ:ખ સહન કરે છે ૨૨ વળી જે એમ બેલે તે જન્મના પારગામી નથી અર્થાત અનંતા જન્મના દુખ સહન કરે. II ૨૩ ! તથા જે એમ બેલે તે દુ:ખના પારગામી ન હોય, અને ન કાલ ચતુર્ગતિ રૂપ સંસારના દુ:ખ સહન કરે. તે ૨૪ . - તથા જે એમ બેલે તે મરણના પારગામી ન સમજવા Page #17 -------------------------------------------------------------------------- ________________ " v અધ્યયન ૧ લું-ઉદેશ ૧ લે. ( ૧૧ ) -~~-~અર્થાત અનતિવાર મરણ પામે, ૨૫ . વળી તે જે સ્થિતિને પામે તે કહે છે નાના વિધ પ્રકારે છેદન ભેદન તાડનાદિક દુ:ખને વળી વળી અનુભવે છે તે દુ:ખ ક્યાં પામે? તો કે સંસાર ચકવાળને વિષે પામે તે સંસાર કેવો દુસ્તર છે તો કે મૃત્યુ, વ્યાધિ, અને જો તેને કરી યાકુળ વ્યાકુળ છે. એવા સંસારમાંહિ પરિભ્રમના કરતા અનતિ કાલ દુ:ખી થાય, . ર૬ . તે દર્શનીયે વળી અસમંજસ થક-સૂત્ર વિરોધના બોલનારા ઉચે નીચે સ્થાનકે પરિભ્રમના કરતા થકી આગમકાળે અનંતા ગર્ભના દુ:ખ પામશે. એવું વચન, જ્ઞાતપુત્ર, શ્રી મહાવીરદેવ જીભ તેણે કહ્યું તેમ અમે પણ કહીએ છીએ, इति प्रथमा ध्ययन प्रथमोदशक समाप्तं. એ પ્રથમ ઉદેશમાં ભૂતવાદિ પ્રમુખ પરવાદિના મત કહ્યાં. (અથ શ્રી પ્રથમાધ્યન દ્વિતિય ઉદેશક પ્રારંભ.) વળી એક નીયતવાદીને મને એમ કહ્યું છે. એટલે તેને જે અભિપ્રાય છે તે કહે છે. પૃથક પૃથક નરકાદિક ભવે જે જીવ છે, તે પિત પિતાના દેહ સ્થિત થકા સુખ દુઃખને વેદે છે અને થવા તે પ્રાણિ સુખ દુ:ખ અનુભવતા તે સ્થાનથી પિતાનું આયુષ્ય પુર્ણ કરીને સ્થાનાંતરે સંક્રમે એમ નિયતવાદિ કહે છે? વળી પણ બે ગાથાએ નિયતવાદિને મતને અભિપ્રાય કહે છે જે તે પ્રાણી સુખ દુ:ખ અનુભવે છે, એક સ્થાનકથકી બીજે સ્થાનકે ઉપજે છે, તે દુખાદિક તે જીવનું પિતાનું કીધેલું નથી તેમ અનેરા કાળ ઇશ્વર સ્વભાવાદિકનું કરેલું ક્યાંથી હોય, Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. જે સ્વકૃત સુખ દુ:ખ છે. તો સર્વે જીવ વ્યપારાદિક સરીખે ભેપાર કરતા સર્વ સરખાજ કેમ નથી થતા. માટે પુરૂષાકરે કાંઇજ ન થાય, અને જે કાળ ઇધરાદિકના કરેલા સુખ દુખ હોય તે જગતની વિચિત્રતા કેમ થાય? તે માટે કાળ ઇધરાદિકનું કરેલું પણ સુખ દુખ થતું નથી એટલે જીવને સુખ અથવા દુ:ખ જે છે તે કેવા છે, તે કે સિદ્ધિક અથવા અદ્ધિક છે. તેમાં સ્ત્ર ચંદન વિનિતાદિક તેથકી ઉપનું જે સુખ તેને સૈદ્ધિક કહીએ અને અંતરંગ આનંદ રૂપ જે સુખ તેને અદ્ધિક કહીએ. એવી રીતે બે પ્રકારે દુ:ખ પણ જાણવું, તેમાં એક વધ, બંધન, તાડનાદિક કિયાના કરવાથી કરી અને બીજું શૂળ જવરાદિક રૂપ જાણવું, એટલે એક કારણે નિષ્પન્ન અને બીજું સ્વભાવિક નિષ્પન્ન છે. I ૨ | એ સુખ દુ:ખ જે કેઇએ કર્યો નથી, તે એ જીવ સુખી દુ:ખી કેમ થાય છે તે કહે છે. સયં એટલે પિતાનું કરેલું અથવા અનેરાનું કરેલું જે સુખ દુ:ખ તે જીવ વેદત નથી કિંતુ ભવિતાનું કરેલું તેહિજ જીવને સુખ દુખ ઉપજે છે એ પ્રમાણે નિયતવાદિના મતને અભિપ્રાય દર્શાવ્યો. | ૩ | હવે ગ્રંથાકાર અને ઉત્તર આપે છે એવં પૂર્વક વચન નિયત વાદાશ્રિત બોલતા એહવા તે બાળ અજ્ઞાની છતાં પિતાને પંડિત કરી માનતા શા માટે માને છે તે કહે છે? તે અજ્ઞાની નિયત્તિકૃત સુખ દુ:ખ અથવા અનિયત્તિ કૃત પુરૂષકારાદિકનું કરેલું એવું સુખ દુ:ખ તે એકાંતે ભવિવંતાએજ કર્યું એમ માને છે. તે કારણે તેને સુખ દુઃખાદિ કારણના અજાણ, બુદ્ધિ રહિત કહીએ. અને જૈન તે નિયતિ કૃતપણે તથા અનિયત્તિકૃત પણે એ બંને પ્રકારે સુખ દુ:ખ માને છે એટલે સ્વાદવાદિ કહીએ. | ૪ | Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.–ઉંદેશ ૧ લે. (૧૩) હવે તેને એવી પરૂણાનું વિપાક દેખાડે છે. એ રીતે કે એક નિયતવાદને વિષે આશ્રિત પરવાદિ છે. તે કેવા છે, તો કે પાર્થસ્થ એટલે ન્યાયપક્ષ થકી બાહેર અથવા પાસસ્થા એટલે કમનું બંધન તેને વિષે સ્થિત એટલે વળી વળી વિવિધ પ્રગ૯ભીત એટલે અત્યંત વિઠાથકા મુક્તિ માર્ગને વિષે પ્રવર્તિ; વળી એવું કહે છે કે અમે એવી ક્રિયા કરતા થકા મુકિત પામીશું ! પરંતુ એ પ્રકારે તે ઉથ્થીત એટલે પિતાની ક્રિયાને વિષે પ્રવર્તતા છતાં પોતાને દુ:ખથકી મુકાવનાર ન હય એટલે મુક્તિ પામે નહીં એ નિયતવાદિ કહ્યા . પ . હવે અજ્ઞાન વાદિના મત ઉપર દષ્ટાંત કહે છે. જેમ મૃગ એટલે અરણ્યને પશુ વેગવંત છતાં તે કેવા છે, તે કે પરિત્રાણ એટલે શરણે કરી દ્રજિત અર્થાત તેમને કઈ રાખનાર નથી. એવા તે ભય વિહળ ભૂત વિવેક રહિત થકા અશક્તિ સ્થાનક જે કૂટ પાશાદિક રહિત તેને શંકાનું સ્થાનક જાણે તથા જે શક્તિ સ્થાનક જે વધનું કારણ તે સ્થાનથકી શંકા પામે નહીં. દા વળી એહિ જ કહે છે કે, તે મૃગાદિક જીવ પરિત્રાણ જે રક્ષાનું સ્થાનક જે તેથી શંકાતા અને પાસના સ્થાનકી અણુ શંકાતા, અજાણપણે અથવા ભયે કરી, વ્યાકુળ થકા તેહીજ તેહીજ સ્થાનકે જાય જ્યાં ત્યાં પાસાદિક માંહેજ પડે. . ૭ | વળી એજ દ્રષ્ટાંત દીપાવે છે અથ એટલે હવે તે મૃગાદિક જીવ તે વાગુરાદિકને જે બંધ પાસાદિકના સ્થાનકને નિચે અથવા ઉપર આકમિને જાય, જે એમ કરે તે તે પગને પાસથકી મુકાય એટલે છૂટે થાય પરંતુ તે અનર્થ પરિહારવાને ઉપાય તે મંદ અજ્ઞાની ન દેખે, ૮ હવે તે ઉપાય અણુ દેખતા થકે જે અવસ્થાને પામે તે કહે છે. તે મૃગ આત્માને અહિત, તથા અહિત જેનું જાણપણું Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. છે, એવા છતાં વિષમફૂટ પાસાદિક પ્રદેશે; આવે એટલે તે પાશ માહે પડે તે ત્યાં પડયા છતાં અધન પામે, તથા ત્યાં તે વિનાશને દુ:ખી થતા પામે. ॥ ૯॥ હવે એ દ્રષ્ટાંત પદે સાથે મેળવે છે. એ રીતે જેમ તે મૃગ અજાણતાં થકા પાશમાંહે પડે છે, તેમ કેાઇ એક શ્રમણ શાક્યાદિક દર્શની તે કેવા છે તે કે મિથ્યા દ્રષ્ટી તથા અનાર્ય અજ્ઞાનપણે અનાચારના સેવનારા તે અશક્તિ એવા જે રૂડાં ધર્મના અનુષ્ઠાન છે, તેને વિષે અધર્મની શંકા આણે અને જે હિંસાદિક શક્તિ સ્થાનક છે, તે થકી ન શકાય. ॥ ૧૦ ॥ વળી તે દર્શનીની જે વિપરીત મતિ છે તે દેખાડે છે. ક્ષાંત્યાદિક દવિધ ધર્મસહિત પરૂપણા જેની છે, તે થકી તે અજ્ઞાની શંકાય અને કહે કે એ અધર્મની પરૂપણા છે, તથા જે આભાર્દિક પાપના કારણ છે તે થકી ન ફુંકાય અને તેનેજ ધર્મ કરી દેખાડે માટે તે કેવા છે. અવ્યકત, મુગ્ધ, વિવેક, વિકલ તથા અકેવિક એટલે અપડિત છે. | ૧૧ || હવે તેને ફળ દેખાડે છે. સર્વાત્મક તે લેાભ, માન સમસ્ત, માયા, તથા ક્રોધ, એ ચાર કષાય ખપાવીને જીવ અકશિ થાય, એટલે કર્મરહિત થાય, એવા અર્થ તે મૃગની પેરે અજ્ઞાન ષષ્ઠવાદિ દર્શની છાંડે છે સારાંશ જે થકી જીવ મુક્તિ પામે તે અર્થ જાણતા નથી. | ૧૨ | વળી એનેાજ દેાષ દેખાડે છે, જે અજ્ઞાનવાદિ એ કર્મ ખપાવવાના ઉપાય નથી જાણતા, તે કેવા છે, મિથ્થા દૃષ્ટી અનાર્ય એવા મૃગલાની પરેપાશમાં બંધાણા છે, આગામિક કાળે અનંતા ઘાત એટલે મરણ પામશે, એટલે મૃગ તે એકવાર મરણ પામીનેજ છૂટે છે પરંતુ તે અજ્ઞાની અનંતે મરણે પણ છૂટશે નહીં. ॥ ૧૩ હવે જે પાતે એકવાર ગ્રંથું એવું જે પાતાનું કદાગ્રહ તેને Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઉદેશો ન લે. ( ૧ ) -~-~~-~~~-~~-~~~- ~- કઈ વારે મકે નહીં તે ઉપર વિશેષ કહે છે, એક બ્રાહ્મણ તથા એક શ્રમણ પરિવ્રાજક વિશેષ એ સરવે પોત પોતાનું જાણપણું રૂડું છે એમ વદે એટલે કહે છે વળી તે જુદાં જુદાં જ્ઞાન પરસ્પર માંહો માંહે વિરૂદ્ધ સંદેહ ઉપજાવે છે; તે માટે અજાણપણું જ ભલું છે જાણપણાનું કાંઇ કામ નથી એ રીતે અને જ્ઞાનવાદી કહે છે. તે માટે સર્વ લોક માંહે, જે પ્રાણીઓ છે તે કાંઈ જાણતા નથી, એટલે સર્વ સમ્યકજ્ઞાન રહિત જાણવા. યદ્યપિ તેને કાંઇ ગુરૂ પરંપરાગત જાણપણું હોય તથાપિ તે કાંઇ પરમાર્થ જાણતા નથી, માટે તે અજ્ઞાનીજ જાણવા, ૧૪ હવે તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ પ્લેચ્છ આર્ય ભાષાને અજાણ થકો અલે જે આર્ય ભાષા તેને જેમ ભાવંતાની પરે બોલે પરંતુ તે હેતુ એટલે પરમાર્થ કાંઈ જાણે નહીં, નિકેવલ પરમાર્થ કરી શુન્ય ભાષાને કેડે ભા. ૧૫ હવે એ દ્રષ્ટાંત આજ્ઞાનવાદી સાથે મેળવે છે. એ રીતે અજ્ઞાની સભ્યજ્ઞાન રહિત એવા શ્રમણ બ્રાહ્મણાદિક પોતપોતાના મતનું જ્ઞાન પ્રમાણ કરીને પોતપોતાનો માર્ગ કહે છે. પણ તે નિશ્ચર્યાર્થ નથી જાણતા તે જીવત એટલે સ્વેચ્છની પરે અધિક એટલે શાન રહીત છે. જે ૧૬ હવે એને દોષ દેખાડે છે, જે એમ કહે કે, અજ્ઞાનજ ભલું છે; તેને અજ્ઞાનવાદી કહીએ. તેની જે જાણવાની ઇચ્છા, તે જ્ઞાનને વિષે પહોંચે નહીં. કારણ તે એમ વિચાર કરે છે કે અજ્ઞાનવડે અપરાધ કરનારાને દોષ સ્વલ્પ છે, અને જાણનારને દોષ ઘણે લાગે છે. જેમ કેઈક મનુષ્ય માર્ગે જતાં જાણતા થકેજ કેકના મસ્તકને પગે કરીને ફરશે તો તે મહા અપરાધને પાત્ર થાય છે. પરંતુ જે અજાણતાં ફરશે તે તે સ્વપ અપરાધી છે. એ કારણ માટે અજ્ઞાન પણુંજ રૂડું છે, એવી Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લે. જેનામાં વિચારણા છે. તે અજ્ઞાનવાદી જાણવા તે અજ્ઞાનવાદી પેાતાના આત્મા સમજવાનેજ અસમર્થ છે. તેા બીજાને કુતા એટલે બીજા અજ્ઞાની જનાને સમજાવવાને ક્યાંથી સમર્થ થાય? અર્થાત નજ થાય. । ૧૭ ૫ હવે એજ અર્થ દ્રષ્ટાંતે કરી દીપાવે છે. વન એટલે અટવીને વિષે, જેમ કેાઇક દિશિમઢ જીવ તે દિશિને જાણવા અસમર્થ થકા અનેરા દિશિમૂઢને આગેવાન કરીને તેની પાછળ ચાલે તે સમયે તે બન્ને જણ, તે માર્ગના અજાણ થકા તીવ્ર ગહનમાંહે પડે અર્થાત મહાદુ:ખ પામે. ॥ ૧૮ ॥ વળી ખીજું દૃષ્ટાંત કહેછે, જેમ કેાઇ એક પાતે અધ છતાં અનેરા અધને માર્ગે લેઇ જતા થકા ઘણે દૂર જઇને તે અધ ઉન્માર્ગે પડે; અથવા અનેરે પંથે જાય પણ વાંછિત માર્ગે ન જાય એટલે પાતે ઉન્માર્ગે પડતાં પાછલાને પણ ઉન્માર્ગે પાડે. ॥ ૧૯ ॥ હવે એ દૃષ્ટાંત અજ્ઞાનવાદી સાથે મેળવે છે. એ અજાણતા અંધની પેઠે ભાવમૂઢ એવા ક્રાઇ એક પદર્શની મેાક્ષના અર્શી અમે ધર્મના આરાધક છેચે એમ કહી પ્રત્રજ્યાને લઇને અનેક છકાયનું મર્દન કરતા થકા, અથવા અનેરાને છકાયના આરંભની ઉપદેશ કરતા થકા, અધર્મજ આચરે. પરંતુ તે સર્વ પ્રકારે રજી એટલે સરળ એવા માર્ગ ન પામે. એટલે તે મેાક્ષને અર્થે યત્ર કરે પરંતુ મેાક્ષના માર્ગ ન પામે. ા ૨૦ ॥ વળી ગ્રંથકાર કહે છે. એ રીતે કાઇ એક અજ્ઞાની પરવાદીવિત કરી, પાતાની કલ્પિત કલ્પનાએ અસત્યને સત્ય કરી માનતાચકા અનેરા સાચા હોય તે પણ તેને પચેપારો નહીં, એટલે સેવે નહીં. કીંતુ પેાતાના વિતૐ કરી એવું કહેજે એ અમાગ માગજ રૂજી એટલે સરલ અકુટીલ છે, ઇત્યાદિક કહે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.–ઉદેશે ૨ જે. ( ૧૭ ) તે માટે તે દુમતી વિપરીત બુદ્ધિવાળા છે. કેમકે તે સન્માર્ગથી ઉપરાંઠા વર્તે છે. અને વિપરીત માર્ગને સન્મુખ છે. તેથી તે વિપરીત બુદ્ધિવાળ જાણવા છે ૨૧ છે હવે જ્ઞાનવાદી તે, અજ્ઞાનવાદીને અનર્થ પ્રગટ દેખાડે છે, એ પૂવક્ત ન્યાતમેં કરી એટલે પિતાની કલ્પના મોક્ષમાર્ગને કહેતાં થકા અષ્ટ પ્રકારે જે કર્મનો બંધ તેને રોડી ન શકે, તે કેવા છે. તકે ધર્મજે ક્ષાત્યાદિક દશવિધ અને અધર્મ જે હિંસાદિક પાંચ આશ્રવ તેને વિષે અકેવિંદ એટલે અજાણ છે અને સ્થત તે ધર્મ અધર્મને જાણતા નથી. તે પિતાના દુ:ખને શી રીતે ત્રોડે? તે ઉપર દૃષ્ટાંત કહે છે. તે જેમ શકુની એટલે પક્ષી તે પાંજરમાંહે પડયું થયું પાંજરાને તોડીને પિતાને મુકાવી શકે નહી. તેમ એ અજ્ઞાનવાદી પણ પોતાને રાસાર પંજર થકી મુકાવી શકે નહી, એમ જાણવું, એ ૨૨ છે હવે સામાન્યાકારે એકાંત મતિને દૂષણ કરે છે. સર્વ દર્શન ની પોત પોતાનું દર્શન પ્રશંસતાં અને પારકા વચનને નિંદતાં જે ત્યાં એ રીતે પિતાનું વિદ્વાંસ એટલે પંડિતપણું દેખાડે છે. તે એવાં વચનના બેલનાર ચતુર્ગતિ સંસાર માટે વિશેષે બાંધ્યા છતાં અનંત કાળ ત્યાં જ રહે છે ર૩ છે - એ અજ્ઞાનવાદી કહ્યા, હવે કિયાવાદીને મત કહે છે, અથ એટલે હવે અપર એટલે અજ્ઞાનવાદીના મતથકી અને નંતર પૂર્વ કહ્યું, એવું ક્રિયાવાદીનું દર્શન તે, ક્રિયાવાદી કેવા છે, કર્મ ચિંતા પ્રનષ્ટ એટલે કર્મ જે શાના વરણયાદિક તેને વિષે ચિંતા એટલે આલેચવું તેથકી પ્રનષ્ટ થએલા એટલે તે કર્મબંધને પરમાર્થ જાણે નહીં તેથી તેનું દર્શન નિ કેવલ સંસારનું વધારનાર જાણવું છે ૨૪ છે જે કારણે તે કર્મ ચિંતા થકિ પ્રનષ્ટ છે, તે ઉપર દેખાડે Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે. છે. જે પુરૂષ જાણતેથકે પ્રાણીઓને હણે એટલે જે પુરૂષ કેલ્વે ચડ થકો મનને વ્યાપારે પ્રાણીને ઘાત કરે પરંતુ કાયાએ કરી અનાકુટ્ટી એટલે કાયાએ કરી પ્રાણુના અવયવના છેદન ભેદનના વ્યાપારે પ્રવર્તે નહીં તેને કર્મ બંધ ન લાગે, તથા જે પુરૂષ અજાણતોથકે એકલી કાયાના વ્યાપારેજ, પ્રાણીની હિંસા કરે તેને પણ કર્મ લાગે નહી, તથા એવા એકલા મનના વ્યાપારે અથવા એકલા કાયાને વ્યાપારે જે કર્મ લાગે તે ઇષેત્માત્ર ફરીથકે સ્પર્શ રૂપેજ કર્મ ભાગવે, પરંતુ એને અધિક વિપાક નથી. કેમકે નિશે તે સાવધ્ય એટલે પાપ તે કેવું છે, તો કે અવ્યકત માત્ર છે એટલે એ સ્પષ્ટ છે, સિક્તા મુષ્ટિવત્ છે એટલે જેમ વેળુની મુઠ્ઠી ભીંતને સન્મુખ નાંખી છતાં સ્પર્શ માત્ર કરી પાછી પડે, પણ તે ભીંતને કાંઈ લાગી રહે નહીં. તેમ એ કર્મને બંધ જાણો, એમ કિયાવાદી કહે છે. તે ૨૫ હવે કર્મને બંધ પૂરણ કેમ થાય એટલે કર્મને ઉપચય કેમ થાય તે કહે છે. એ ત્રણ આદાન એટલે કર્મ બંધનનાં કારણ છે. જેણે કરી પાપ કરી તે દેખાડે છે. અભિમુખ ચિત્તમાંહે જાણીને જે સ્વયમેવ એટલે પિતે જીવને હણે તથા તેને હણવાનું મન કરે કે, હું એને વિનાશ કરું એ પહેલું કર્મ બંધનનું કારણ જાણવું. તથા તે જીવનો વિનાશ કરવાને અર્થે અન્યને આદેશ આપી તેને વિનાશ કરાવે, એ બીજું કર્મ બંધનું કારણ જાણવું. અને બીજે કઈ છવનો વિનાશ કરતો હોય તેને મને કરી અનુદે, એ ત્રીજું કર્મબંધનું કારણ જાણવું. ૨૬ હવે એ ત્રણ કારણે કરી ઉપાર્યું કર્મ અધિક બધાય તે કહે છે. નિશ્ચ પૂર્વેક્ત એ ત્રણ કર્મ બંધનાં કારણ છે; એ ત્રણ એકઠા મળે તે નિવડ કર્મ બંધાય એ રીતે જે દુષ્ટ અધ્ય વાસાએ કરી પાપ ઉપચય રૂપ કરે. એ રીતે એ ત્રણ પ્રકારે પ્રાણી ઘા Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઉદેશા ૨ જે. ( ૧૨ ) તને વિષે પ્રવર્તે નહીં અને ભાવની વિશુદ્ધિ હાય, એતાવતા રાગદ્વેષ વિના યદ્યપિ કાંઇ મને કરી તથા કાયાયે કરી પ્રાણિક્ષાત થાય. તેપણ તેને ભાવની વિશુદ્ધિયે કર્મ બંધ ન લાગે તે કર્મ અંધને અભાવે નિર્વાણપદે પહોંચે, એટલે મુકિત પામે એમ ૫રવાદી કહે છે. ।। ૨૭ ! એ ઉપર દૃષ્ટાંત કહે છે. આપ દીકરાના વિનાશ કરી તેના માંસ આહારને અર્થે કોઇ એક આપત્કાલને વિષે, અસંયત જે ગ્રહસ્થ તે રાગ વેશ રહિત થકા પુત્રના માંસને આહારે તથા પં ડિત પણ એટલે સંયતી દીક્ષિત તે પણ તે માંસના આહાર કરતા શકા જો શુદ્યુ અધ્યવસાય છે. તેા કર્મ લેપાતેા નથી તેમ બીજો પ્રાણીપણ રાગદ્રેશ રહિત કતા થકા કર્મ કરી બંધાતા નથી, ૫ ૨૮ ૫ હવે એને ઉત્તર કહે છે. જે કાઇ પુરૂષ કાઇક કારણ ઉન્ન થયા થકી મને કરી દ્વેષ કરે, તેનું ચિત્ત શુદ્ધ કેવી રીતે થશે ? અર્થાત નહીં થશે; કારણ કે તે દર્શનીચે એમ કહ્યું કે, એકલા મનના વ્યાપાર થકી કર્મ ન લાગે. તે એવું તેનું ખેલવું મિથ્યા છે. જે માટે તે એકલે મનને અશુદ્ધપણે તે સંવૃતચારી નહી એટલે સંબુદ્ધચારી થકા સંવમાં પ્રવર્ત્તનાર નથી. કેમકે કર્મ બંધની વેળાયે મુખ્ય કારણ તે મનજ છે. માટે જો તેને વ્યાપારેજ કર્મ બંધન થાય, તે। પછી બીજા ક્યા કારણે કર્મ બંધ થાય ? તે માટે પુત્રપિતા એ દ્રષ્ટાંત યાગ્ય નથી. ॥ ૨૯ ॥ હવે એ ક્રિયાવાદીને અનર્થે પરંપરા ઢેખાડે છે, ઇત્યાદિક એ પૂર્વાક્ત એવી જ્ઞાનદ્રષ્ટીના અંગીકારે કરીને તે વાદી સાતાગાયે નિશ્ચિત એટલે આસક્ત અર્થાત્ સુખ શીલીયા એવા શકા, તે ક્રિયાના કરનાર જેવા સંદેાષ નિર્દોષ આહાર પામે તેના ભગવનાર એવા છતાં તે પેાતાનુંજ દર્શન સંસાર થકી Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લા. ઉત્ક્રરવા સમર્થ છે, એવું માનતા થકા, તે વિપરિત અનુષ્ઠાને કરી હિંસાદીક પાપજ સેવે છે. તે માટે યદ્યપિ તે વ્રત ધારી છે, તથાપિ તે અનેરા પામર લેક તેના સખા જાણવા, ॥૩૦॥ અહિજ અર્થ દ્રષ્ટાંતતે કહે છે. જેમ છિદ્ર સહિત નાવ તેને વિષે જાતિ - અંધ એટલે જન્માંધ પુરૂષ ચડીને પાર પામવા વાંછે પરંતુ પાર્ પામે નહી, કિંતુ અંતરાળે એટલે વચમાંહેજ ખુડી જાય. ॥ ૩૧ ॥ હવે એ દ્રષ્ટાંત દર્શનીઆ સાથે મેળવે છે, જેમ સચ્છિદ્ર નાવે ચડયા શકે। અંધપુરૂષ પાર પહોંચે નહીં, તેની પેરે કાએક શાક્યાદિક શ્રમણ તે મિથ્યા દૃષ્ટી એટલે જીન પ્રણીત ધર્મ થકી વિપરીતષ્ટિ તથા અનારિયા એટલે અનાચારી તે પેાતાના ૬ર્શનને અનુરાગે સંસારના પાર પામવાને વહેછે. પરંતુ તે સંસાર માંહેજ પરાવર્તન થચન ધેાલન ઇત્યાદિક અનંતકાળ સુધી પામે, ॥ ૩૨ ॥ એમ શ્રી મહાવીર દેવે કહ્યું તેમ હું પણ તુજને કહુંછું, એ રીતે શ્રી સુધર્મા સ્વામીયે પેાતાના શિષ્ય જંબુ સ્વામિ પ્રત્યે કહ્યું. प्रथम अध्ययने बीजो उदेसो समाप्तः જીતી પ્રથમ અયાને ત્રીજો ઉદેશો પ્રભીએ છેએ. પાછળના ઉદ્દેશે સ્વસમય પસમય પરૂષણા કરી, અને અહીં પણ તેહિજ કહે છે, જે કાંઇ અલ્પ અથવા ધણા આહાર પાણી પુતીકર્મ એટલે આધાકર્મીના એક કણ સહિત એવા આહાર પાણી શ્રદ્ધાવત ગૃહસ્થે ભક્તિયે કરી અનેરા આવનારા ઉદ્દેશ કરી નીપજાવ્યેા છે. તેજ આહાર કદાચિત (સહસ્રાંતરિત) એટલે એક બીજાને દીધા, ખીજે ત્રીજાને દીધેા, ત્રીજે ચાથાને દીધા, એવી રીતે સહસ્રાંતિરતપણે તે સદાય આહાર જે ભ Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું. ઉદેશ ૩ જે. ( ૨૧ ) - ~ ~ ક્ષણ કરેત, નિશ્ચે દ્વિપક્ષ એટલે ગૃહસ્થ અને પ્રવછતને પક્ષ સેવે એટલે તે લગતા પ્રવાજત દેખાય છે, પણ સદેષ આહારના લેવા થકી ગ્રહસ્થ સરખે જાણ ___यउक्तं अहाकम्मं भुंजमाणे, समणे कइकम्म पयडिओ बधइ? गोयमा ! अठकम्म पयडिओ बंधइ सिढिल बंधण बद्धाओ थणिय बंधण बधाओ करेति ॥ ઇત્યાદિ વચનાત્ એ કારણે પરતીથી અથવા સ્વતીથી આધા કાદિક આહાર લેતા થકા દ્વિપક્ષના સેવનાર જાણવા . ૧ હવે એને એ આહાર લેતાં થકાં જે વિપાક ઉપજે તે દેખાડે છે. તે દર્શની તે આધામ આહારને દોષ અજાણતાં તથા વિષમ જે અષ્ટ પ્રકારના કર્મને બંધ અથવા ચતુગંતિક સંસારને વિષે અપંડીત છે. એટલે તે એમ નથી જાણતા કે જીવને કર્મને બંધ અથવા મોક્ષ કેમ થાય! અથવા કેવા ઉપાય થકી સંસાર સમુદ્ર તરે એવા પરમાર્થ તે જાણતા નથી એવા છતાં સંસારમાંહે કમપાસે બંધાણા થકા દુ:ખી થાય છે. અહિયાં દ્રષ્ટાંત કહે છે. જેમાં માછલાં સમુદ્રના ઉપના, અથવા વિશાલ જાતના ઉપના, અથવા વિશાલ એટલે બૃહકાય એટલે મોટા શરીરવાળાએ વા મહામચ્છ તે પાણીના આગમે એટલે સમુદ્રની વેલ, પ્રસાર પામી છતે. ૨ ઉદકને પ્રભાવે એટલે પાણીને પુરે, સમુદ્ર થકી નીકળીને નદીના મુખમાં આવી પડે ત્યારપછી તે પાણી સુકે છતે, તે મને ૨૭ સરીરને સ્થલપણે કાદવમાંહે ખતા થકા મરણ પામે. તે કેવી રીતે, તો કે ઢક અને કંક એ જાતિના પક્ષી વિરોષ અને બીજાપણુ માંસ લેભીષ્ટ એવા મચ્છીમારોએ વિલુમાન Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. એવાં તે દુ:ખ પામે છે એટલે તે જીવતા માને વિલુરી નાંખે, છેદી નાખે, કીં બહુને પ્રાણ થકી મુકાવે. એ રીતે દુ:ખ પામેલા એ દ્રષ્ટાંત દર્શનીઓ સાથે મેળવે છે. એ પૂવક્ત ન્યાયે માંછલાની પેરે એક શાક્યાદિ શ્રમણ અથવા સ્વતીર્થ દ્રવ્યલિંગી તે કેવા છે, તે કે વરતમાન સુખ જે આઘાકર્મીક આહાર ભજન સુખ તેના ગવેષણહાર પરલોકના સુખથી પરામુખ વિશાલિક મચ્છની પરે આગામીક કાલે અરહટ ઘટ્ટીકાને ન્યાયે સંસારમાંહે અનંતા ઉન્મજન નિમજન સરખા જન્મ મરણ પામે સંસારના પારંગામી ન થાય, ૪ હવે અનેરા અજ્ઞાનીનું મત દેખાડે છે. એ પુર્વ કહે છે સદોષ આહાર લઇને સુખ માને તેનાથી વળી અન્ય અજ્ઞાનીનું મત દેખાડે છે. અહીંઆ કોઈ એકને તે પણ તેને મતે નહીં એટલે કેઇક અજ્ઞાની એમ કહે છે કે આ લોક જે ચરાચર સંસાર છે, તે દેવે નીપજાવેલ છે. જેમ કરસણી બીજ વાવીને કરસણ નીપજાવે છે તે સરખે જાણો તથા વળી બીજા એમ કહે છે કે, એ લોક બ્રહ્મદેવે નીપજાવ્યો છે (બ્રહ્મા જગમિતામહ) ઈતિ વચનાત, ૫ છે વળી કેઇએક એમ કહે છે કે, એ લેક ઇશ્વરે કરેલો છે. તથા અવરે એટલે બીજા વળી એમ કહે છે કે, પ્રધાન એટલે સત્વ, રજ અને તમોગુણની જે સમ અવસ્થા તે પ્રકૃતિ કહીએ, તેણે એ લોક કરે છે. બીજા એમ કહે છે કે મેરનિ પાંખ કોણે ચીતરી? સેલડી મિષ્ટ કેણે કીધી? વળી કાંટા તીખા કેણે કીધા ? લીંબ કડ કેસે કર્યો તથા લસન દુગંધમય, કમલ સુગંધમય એ સર્વ સ્વભાવેજ નીપનાં છે. તેમ લેક પણ સ્વભાવે નિષ્પન્ન છે. તે લેક કેવાં છે. તો કે જીવ અજીવ સહિત ત્થા સુખ દુ:ખ સહિત છે. એ ૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઉદેશ ૩ જે. ( ૨૩ ) એક કહે છે કે, એ લોક સ્વયંભુ એટલે વિષ્ણુ તેણે નીપજા. અથવા તે વિસ્તુ પહેલા એકજ હતો તેણે જગત નીપજાવવાની ચિંતા કરી ત્યારે બીજી શકિત નીપની, ત્યાર પછી જગતની સૃષ્ટી નિષ્પન્ન થઈ. એવું મહર્ષિએ કહ્યું છે. ત્યાર પછે. સ્વયંભુએ લોક નીપજાવીને એવું ચિંતવ્યું છે એટલે, જગત સૃષ્ટીને સમાસ ક્યાં થશે ? તે વારે માર એટલે યમ નીપજાભે. પછી તેણે મારે માયા નીપજાવી તે થકી એ લોક મરે છે, તે કારણ માટે એ લેક અશાશ્વત છે. જે ૭ છે વલી તેહિજ કહે છે એક બ્રાહ્મણ તથા એક શ્રમણ જે ત્રિદંડી પ્રમુખ તે એમ કહે છે કે, એ સચરાચર જગત તે અંડથકી નિપનું છે; તે એમ કહે છે કે જે વારે જગતમાં કાંઇ વસ્તુ ન હતી સર્વ પદાર્થ સૂન્ય સંસારું હતું તે વારે બ્રહ્માયે પાણીમાં ઇંડું સરક્યું, પછી તે ઈંડું વધ્યું તે વારે તે ભાંગીને બે ખંડ ધયા; તે માંહે થકી અધોલેક અને ઊર્ધલેક નીપજ્યા તેમાં સમસ્ત પ્રજા ઉત્પન્ન થઇ, એવા અનુક્રમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, સમુદ્ર, નદી, પર્વત, ગામ આગર, નગર, ઇત્યાદિક સર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ; એ કારણે એ બ્રહ્માયે એ સર્વ તત્વ એટલે પદાર્થ તે કીધા. એ રીતે તે બ્રાહ્મણદિક પરમાર્થને અને જાણતા થકા મૃષા બેલે છે. જે ૮ હવે ગ્રંથકાર અને ઉત્તર કહે છે. એ રીતે પૂર્વે જે દર્શની કહ્યા તે, પોત પોતાના પર્યાયે કરી એટલે પોત પોતાની ક૯પનાએ એમ કહેજે, એ લોક અમુક અમુક પ્રકારે કીધો છે, પરંતુ તે તત્વ કાંઈ જાણતા નથી, એ લેકતે કદાપિ કાલે વિનાશ પામે નહીં, એની આદિપણ નથી અને અંત પણ નથી, તેથી એને કર્તિ કેઈ નથી, એવો પરમાર્થ તે જાણતા નથી; પણ અજાણ થતા ફાવે તેમ બેલે છે. ૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. innan m anamanna ' હવે એવાં વચનના બેલનારને ફુલ દેખાડે છે. તે દર્શની વિરૂઓ અનુષ્ઠાન અનાચાર તેથી જેની ઉપત્તિ છે. તે કેવું તે કે, હિંસાદિક વિરૂ9 અનુષ્ઠાન તેમાં જે પ્રવર્તશે તે દુ:ખી થાશે એવું જાણવું જોઈએ. તે એવા દુ:ખની ઉપ્તત્તિનાં કારણેને ન જાણે પરંતુ તે અજાણ બાપડા સંવરપણ જે દુ:ખ નિવારણનું કારણ છે, તેને કેવી રીતે જાણી શકશે ? એતાવતા અતિ યત્ર કરતાં પણ દુ:ખને ઉછેદ ન પામે, કિંતુ સંસાર માટે અનંતે કાળ રહેશે. # ૧૦ - હવે પ્રકારતરે દર્શનીનું મત દેખાડે છે વળી કોઈક, ત્રિરાશીક ગોશાલા મતાનુ સારી છે એમ કહે છે કે, આત્મા તે મનુષ્યને ભવેજ સુદ્ધ થાય, પાપરહિત થાય એટલે સર્વ કર્મ ક્ષય કરિ મોક્ષે જાય, વળી તેહજ આત્મા ત્યાં મોક્ષને વિષે છતો કીડા પ્રદોષે કરી એટલે રાગ દેશને વશે કરી અપરાધ કરે એટલે કર્મ જે કરી અસુદ્ધ થાય. એટલે શું કહ્યું? કે તે મુક્તિ છતાં જીવને પોતાના સાસનની પુજા જાણી, અને અન્ય સાસનને પરાભવ જાણી, પેતાને રાગ ઉપજાવે. તથા પોતાના માસનને વ્યાધાત દેખી હૈષ ઉપજે એ કારણ માટે આત્મા નિર્મલ છત ઉજવલ વસ્ત્રની પરેશનૈ: શનૈ: મલીન થાય, એ પ્રકારે તે આત્મા વળી સંસરામાંહે અવતરે એવું જે ઐશિક કહે છે; તે જીવની ત્રણ રાશી સ્થાપે છે. પ્રથમ આત્મા સકર્મક, પછી વળી અકર્મક થઇને મુક્તિમાં જાય, એ બીજી રાશી. અને ત્યાં મુક્તિને વિષે વળી કર્મ ઉપાછ સંસારમાંહે આવે એ ત્રીજી રાશી, ને ૧૧ છે અહીં મુક્તિ થકી આવી મનુષ્યના ભવમાં ઉપજને મુની એટલે યમ નિયમ, આદર, સંવુડે એટલે સંવર આદરી, પછી પાપ રહિત નિર્મળ થાય, એના ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ Page #31 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું-ઉદેશો ૩ જે. ( ૨૫ ) વિકટાંબુ એટલે પાણી તેહની પેરે જાણવું. જેમ નિમળ પાણી હોય તે રજાદિકને સંગે રજસહિત એટલે મલીન થાય, ફરી તે પાણી નિર્મળ પણ થાય; તેમ એ આત્મા પણ જાણી લે.રા હવે એ મતને દુષવે છે. એ પૂર્વોક્ત વાદિયેના વચન અસમંજસ ચિંતવી આલાચીને, પિડિત જે હોય તે મનમાં એવી રીતે અવધારે તે કહે છે.એ રાશિક તથા અનેરા દર્શની બ્રહ્મચારીને વિષે ન વસે એટલે સૂધ સંયમ ન પાળે, જે કારણ માટે તે સમ્યક જ્ઞાન રહિત થકા અકર્મકને સકર્મક કહે છે, તે માટે તે અજ્ઞાની છે. તથા એ સર્વે જુદા જુદા પ્રાદુક એટલે પ્રદર્શની પિત પિતાનું દર્શન રૂડું કરી વખાણે છે. તે ૧૩ વળી તેહીજ દર્શનીનું મત કહે છે. તે પોત પોતાના દર્શન નને વિષે પોત પોતાનું અનુષ્ઠાન જે દિક્ષા, ગુરૂચરણ, શુ શ્રુષાદિક તેહીજ સિદ્ધાનું કારણ છે, પણ અનેરા દર્શન થકી, અનેરા અનુષ્ઠાન થકી મુક્તિ ન પામીયે. તે એમ કહે છે કે, હમારા દર્શન થકી અહીજ જન્મમાં યાવત આત્મવર્તી થકે એટલે સમસ્ત ઇંદ્રિને જીપનાર એ થકે સર્વ કામ એટલે જે જે કામગની પ્રાર્થના તથા વાંછના કરે તે પામે ૧૪ હવે પરભવે જે ગતિ થાય તે કહે છે. તે જીવ અમારા દર્શને પ્રવર્તતા શરીર ત્યાગ કરી, વિશિષ્ટ સમાધિને ગે સિદ્ધ થાય. તે સિદ્ધ કેવા ? તોકે, રોગ રહિત એટલે શરીરનાં દુ:ખ થકી રહિત છે. એ રીતે એહિ જ લોકને વિષે એકેક કઈ શિવને મતે એમ ભાખ્યું એટલે કહ્યું, તે દર્શનની પિત પિતાને અનુષ્કાને સિદ્ધીને જ આગળ કરી આપણા અભિપ્રાયને વિષે ગ્રુધ છતા અનેક હેતુ યુક્તિ કહે, તે કેની પરે? તેકે, પામર નરની પરે જેમ તે અજાણુ મનુષ્ય પોતાના મતનું કદાગ્રહ ન ત્યાગે, તેમ તે દર્શનીઓ પણ જે કાંઈ પિતાના મત અનુષ્ઠાન તે સર્વ મુ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. ------------ - - - ક્તિનું કારણ છે એમ કહે છે ૧પ છે હવે એવું કહેનારને ફળ દેખાડે છે. તે પાખંડી દર્શની સંવર રહિત, અસંયમ સહિત, એવી રીતે મુગ્ધ લેકને વિપ્ર તારણ હાર અનાદિ સંસાર માંહે પરિભ્રમણ કરતાં, વળી વળી નરકાદિની પીડા પામશે. કદાચિત તે બાલતપને પ્રભાવે સ્વર્ગાદિક ગતિ પામે; તોપણ કેવી પામે તો કે, ઘણા કાળ સુધી સ્થાનક જે અસુર કુમારાદિકના સ્થાનક તેને વિષે અથવા કિબીલીયાદિક અધર્મ સ્થાનક ત્યાં ઉત્પન્ન થયાં છતાં દુ:ખજ પામે તીબેબી ૧૬ પૂર્વત ઇતિ પ્રથમાધ્યનસ્ય વતીયેદ્દેશક; સમાપ્ત: છે અથ પ્રથમાધ્યયને ચતુર્થ ઉદ્દેશક પ્રારભ્યતે. હવે ચેાથે ઉદ્દેશક પ્રારંભિયે છીયે ત્રીજે ઉદ્દેશ પરતિર્થીની વિકવ્યતા કહી હવે અહીં પણ તેહિજ કહે છે. તે દરશની જે પૂર્વ કહયાં તે પંચભૂતિક તજીવતછરીરવાદી તથા શાલકમતાનુ સારી રાશિક એ સર્વને કેણે જીત્યા? તે કહે છે – રાગ, દ્વેષ, પરિગ્રહ, ઉપસર્ગ તથા શબ્દાદિક વિષય પ્રબળ મોહરૂપ વેરીએ જીત્યા, તે કારણે શિષ્યને આમત્રણે અહે શિષ્ય! એ વચન તું સત્ય કરીને સદહે. એ પરતીર્થીક કેઈ જીવને શરણ ન થાય, એટલે સંસારમાંહે પડતાં પ્રાણીયે ઉદ્ધવી ન શકે. કેમકે, જે કારણે તે બાલ અજ્ઞાની છતાં આત્માને પંડિત કરી માનતા અજ્ઞાને લાગ્યા સદાય. પિોતે ઉન્માર્ગ પડતાં બીજાને ઉન્માર્ગ પાડે છે, કેમકે તેની આચરણાદિરૂપ વિરૂદ્ધ દેખાય 3 . 1 . 3. છે; તે ગાથાના ઉતરાર્ધવડે દેખાય છે, પૂર્વ સંગ એટલે પૂર્વ ધન્ય ધાન્ય અને સ્વજનાદિક સંગ છાંડીને “અમે નિ:સંગ પ્રવ્રજિત છે; એમ કહે; પરંતુ તે વળી બધાણા એટલે પરિગ્રહ આરંભને વિષે આસક્ત એવા છતાં ગૃહસ્થજ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું–ઉદેશે જ છે. (૨૭) w n ^^^ ^ ^^^^^ કેમકે તે ગૃહસ્થનાં કર્યાં જે પચન તથા પાચનાદિક છકકાય હિંસાને વ્યાપાર તેને જે ઉપદેશ તેને વિશે પ્રવર્તિતે કારણે પ્રવજત છતાં ગૃહસ્થના કરતવ્ય થકી વેગળા નથી, અર્થત જેવા ગૃહી તેવા દર્શની ” એ કારણે કેઇને ઉદ્ધાર ન કરી શકે છે ૧. એવા દર્શની દેખીને ચારિત્રિયાયે જે કરવું તે દેખાડે છે. તે પાખંડી લેક વિપરીત ઉપદેશ દેવાને પ્રવર્તતાં તેને સ મ્ય પ્રકારે જાણુને જેમ એ દર્શની બાપડા મિથ્યાત્વ વ્યાપારે વિવેકસન્ય, પોતે પિતાનેજ અહિતકારી દીશે છે. તે અન્ય જીવને હિતક કયાંથી થશે? એવું આલેચીને ભિક્ષુ જે ચારિ. ત્રીઓ પરમાર્થને જાણ તે દર્શનીઓને વિષે પૂછય નહીં અને થે તે પ્રત્યે સંબંધ પણ ન કરે, ત્યારે શું કરે, તે અર્થ ગાથાના ઉતરાર્ધવડે દેખાય છે, તે ઉત્કર્ષ રહિત આઠ મદને ટાળનાર, અપ્રલીન એટલે અસંબંધ ગ્રહસ્થ તથા પાસથાદિકને વિષે સંસર્ગ અણ કરતા તે ભણી, મધ્યમ ભાવે રાગ ઠેશ રહિત છત મુની એટલે જે સાધુ તે પિતાને પ્રવર્તાવે, એટલે શું કહ્યું? તે કે, કદાચિત પરતીર્થીક અથવા પાસસ્થાદિક સંઘાતે સબંધ મલે તો મદ ન કરે ને તેની પ્રશંસા તથા નિંદા અણુકત રાગ દ્વેષ રહિત વર્તિ, એ પ્રકારે કરી સંયમ જે પાળે તેજ સાધુ જાણો | ૨ | હવે જે કારણે પરતીર્થિકને વિરૂદ્વાચારી કહ્યા તે કારણ દેખાડે છે–તે ધન્યધાખ્યાદિક દ્વિપદ ચતુષ્પદાદિક સહિત, તેને અભાવે શરીર ઉપકરણદીકને વીષે મૂછ રાખે છે તેહીજ પરગ્રહ કહીએ, અને જીવ ઘાતને વીષે પ્રવર્તમાન, તેહને અભાવે ઉદ્દેશાદિકના ભોગવનાર છે. માટે આરંભી કહિયે. એવા છતાં મેક્ષ માર્ગ સાધે તે દેખાડે છે. તે બહુ પલેકને ચિતવે, એક Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) સૂયગડાંગ સૂવ ભાષાંતર–ભાગ ૧ લે. ,,,,,, . *, * * * દર્શનીને મતે એમ કહ્યું કે, એ તપસ્યાદિક તથા મુંડ મુંડનાદિક ક્રિયા કરે તે વ્યર્થ છે. કિંતુ જે ગુરૂ ભક્તીને પ્રસાદે એક પરમ અક્ષર લાભે તેથી જીવને મોક્ષ થાય, બીજે જે કાંઇ કાંય કલેશ કરે તે સર્વ અપ્રમાણ છે. એમ જે કહે તે સાધુ પદવી ન પામે. તે તારવાને સમર્થ નહીં હોવાને લીધે જે તારવાને સમર્થ એ સાધુ હોય, તે આગળ અદ્ધ ગાથાએ દેખાડે છે. જે કિંચિત્ માત્ર પરિગ્રહ રહિત હેય એક ધમપકરણ ટાળી અને તેના ઉપર પણ મમતાને અભાવે પરિગ્રહ ઉપર સ્વલ્પ માગે ન રાચે, તથા સર્વથા પ્રકારે છકાયના આરંભરહિત એવા ભિક્ષુ પિતાને અને બીજાને ત્રણ શરણ હેય. એટલે સંસાર સમુદ્ર માંહેથી પોતે પણ પ્રવાહણનીપરે તરે અને બીજા પણ સંસારસમુદ્રમાં બુડતા જીવને પ્રવહણની પેઠે તારનાર હોય એ રીતે સાધુ ઉશાદિક આહાર વજેતે સંયમ પાળે. ૩. હવે ચારિત્રિએ આરંભને પરિગ્રહ ટાળી કેમ પ્રવતિ તે કહે છે. તે ગ્રહસ્થ પિતાને અર્થે જે ભાત પાણી કીધાં છે તેને વિષે સેળ જાતના ઉદગમ દોષ રહિત આહાર ગણે, તે પિડિત નિ:કેવલ નિર્જર નિમિતે જે આહાર દાતારે દીધો. તેના ધાત્રાદિક સેલે ઉત્પાદન દોષ તેની એષણાને વિષે વિચરે. અને અંકિતાદિ દશ એષણાના દોષ જાણવા. અર્થાત્ બેતાલીશ. દોષ વિશુદ્ધ આહાર લે એમ કહ્યું તથા તે અમછત થકો આહારે એટલે પાચ માંડલિના દોષ ટાળે. આહારને વિષે રાગ દ્વેષ રહિત, એ છતે બીજાનું અપમાન વજે; એટલે અનેરાને કરેલે પરાભવ અહિયાસે. ૪ હવે વલી પરવાદી મિશ્રિત વચન કહે છે-પાખંડી લેક તેને વાદ પિતાપિતાને મતે કલ્પિત જે સ્વરૂપને સાંભળે, સાંભળીને હૈયામાં ધરે, જિનમતિથી કશું ખોટું જાણી પરહરે તે Page #35 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું.-ઉદેશે જ છે. ( ૮ ) લેક વાર દેખાડે છે. તે એ જગતને વિષે, એકેક વાદીને મને, કહ્યું છે. તે કેવું છે કે, વિપરીત પ્રજ્ઞાતત્વ થકી ઉપરાંત બુદ્ધિ, તેહ થકી ઉપને તથા તે અને અવિવેકીનું જે ભાળ્યું તેને અનુસારે વળી તેવુંજ પ્રવર્તવું એ લેક વાર સાંભળી હૈયે ધારે છે. તે પ હવે તે વિપરિત બુદ્ધિ રચિત લેકવાર દેખાડે છે. –તે લોક અનંત તથા નિત્ય છે, એટલે શું કહ્યું? કે જે આ ભવમાં પુરૂષ છે અથવા સ્ત્રી છે, તે આગમિક ભવે પણ તેવોજ પુરૂષ તથા સ્ત્રીને રૂપે છે. એટલે સ્ત્રી તે સ્ત્રી ને પુરૂષ તે પુરૂષ છે. તે માટે લોક નિત્ય છે. વળી એ લેક સાસ્વતો છે. તે વણસે નહિ તે અંતસહિત છે, એટલે સપ્તદ્વીપ તથા સપ્ત સમુદ્ર સહિત એલે લેક છે. એથી ન્યુન અધિક નથી; એ કારણે લોકને અંત છે. અને લોક નિત્ય છે. સ્ત્રી તે સ્ત્રી અને પુરૂષ તે પુરૂષ રૂપજ છે. તે માટે એ રીતે, અમારા જે વ્યાસાદિક ધીરપુરૂષ અનેક ગુણવંત તે દેખે છે. ૬ વળી તેહિજ કહે છે;–જેનું ક્ષેત્ર થકી તથા કાળ થકી પ્રમાણ નથી, તેટલું જ માત્ર જાણે પણ સર્વજ્ઞ નથી. એ લેકને વિષે કે એક દર્શનીને મને એમ કહ્યું છે, કે જે અમારા તીઈને સ્વામી આ પરિમાણ જાણે જગતમાં સર્વજ્ઞ કેઈ નથી, કીંતુ સર્વત્ર પ્રમાણ સહીત છે. સર્વજ્ઞ અપહ્વવાદી તે એમ કહે છે. એમ ધીર પુરૂષ દેખે છે. તે એમ કહે છે કે દેવતા સંબંધી સહસ્ત્ર વર્ષ બ્રહ્મા સુએ તે પ્રસ્તાવે, તે કાંઈ ન દેખે, વળી એટલેજ કાળ બ્રહ્યા જાગૃત થાય ત્યારે દેખે, એ કારણે, સપરિમાણ વસ્તુ જાણે તથા દેખે, એ પ્રમાણે કે એક હવે ગ્રંથકાર તેને ઉત્તર કહે છે. જગતમાંહે જે કઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) સૂયગડાંગ સૂત ભાષાંતર – ભાગ ૧ લો. ~~~ ~~~~ ~~~~~-~-~ ~~~~-~~-~~~-~~-~ત્રસ બે ઈહિયાદિક પ્રાણી છવ તે તિષ્ઠતિ એટલે રહે છે. અથવા બીજા સ્થાવર પૃથ્વિ વ્યાદિક એવા બને સ્વભાવ જગતમાં દિશે છે. અને અન્ય દર્શની એમ કહે કે “જે જે તે તેવોજ હોય પરંતુ અવય પરાવર્ત ન થાય, જે એ વચન સાચું હોય તે દાન, અધ્યયન, જપ, નિયમ, તપ, તથા અનુષ્ઠાનાદિક ક્રિયા સરવે નિર્થક થાય, એ કારણે તેનું બોલવું પ્રમાણ જાણવું નહીં. અને જૈન કહે છે કે, જગતમાં ત્રસ અને સ્થાવર - છે. તેને પોત પોતાના કર્મના પરિણામે રૂજુ પરિયાય છે. એટલે શું કહ્યું? તો કે પિત પિતાના કર્મના ઉપાર્જ પર્યાયને પામે તે પર્યાયે કરી જે કારણે તે ત્રસ જીવે તે થાવર થાય. એટલે ત્રાસ ફીટી થાવર થાય અને થાવર ફીટી બસ થાય. પરંતુ “જે જેહવે તે તેહવો ” એ નિશ્ચય થકી નથી, I હવે એ ઉપર દષ્ટાંત કહે છે. એ જીવ દારિક એટલે અતિ સ્થૂલ એહવા જગતને વેગ જીવને, વ્યાપાર ચેષ્ટ વિશિષ, તે વિપરિત જુદે જુદે પામે. અત્રે ગર્ભનું દૃષ્ટાંત કહે છે. જેમ ગર્ભ માંહે ર થકે જીવ અર્બુદ, કલલ, પેસી, ઇત્યાદિક જુદી જુદી અવસ્થા પામે. તથા જન્મ પામ્યા પછી, બાલ, કુમાર, તરૂણ, અને વૃદ્ધ, એવી જુદી જુદી અવસ્થા પામે. એ કારણે તેનું વચન સાચું નથી જણાતું. તો જૈન કહે છે કે, સર્વે જીવ એકેટિંયાદિકથી માંડીને ચિંદ્રિય પર્વત જે છે, તેને શરીરી તથા માણસ દુ:ખ તે વલ્લભ નથી. એ કારણે સઘળા જીવ હણાય નહીં. તેમ કરવું ૯ એવે એ શબદ અવધારણે છે જ્ઞાની એટલે જે જાણ પુરૂષ તેહનો એહજ સાર એટલે ન્યાય છે. કે ત્રસ અને સ્થાવર જીવને કિંચિત્ર માત્ર હણે નહીં, ઉપલક્ષણ થકી મરવા બેલે નહીં, અદત્ત, મિથુન, તથા પરિગ્રહ એ આશ્રવ ન સેવે, રાત્રી Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ લું-ઉદેશે ૪ છે. (૩૧) ભજન ન કરે, એજ જ્ઞાનીને સાર જે આશ્રવ ન સેવે, જીવની દયા તે સમતા સર્વત્ર સમ પરિણામ રાખે. એટલું જ જાણવું જઇએ બીજું ઘણું પલાલ ભાર સરખું જાણવા થકી શું ફળ છે? જેમ મુજને મરણ તે દુ:ખ તેમ બીજા જીવને પણ મરણ તે દુ:ખ એમ જાણે. એટલે મૂળ ગુણ કહ્યા, ૧૦ છે. " એ મૂળ ગુણ કહ્યું હવે ઉત્તર ગુણ કહે છે. દશવિદ્ધ સમાચારીને વિષવિવિદ્ધ નાના પ્રકારે વેશ્યા, તથા જેમાં આહારદિકની લે લ્યતા નથી; એવા સાધુ તે આ દાન, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ રત્ન ત્રયને સમ્યક પ્રકારે રાખે. એટલે જે પ્રકારે એ રત્ન ત્રયની વૃદ્ધિ થાય તેમ કરે તેજ કહે છે. ચાલવું, એટલે ચારિત્રવત પુરૂષને કઈ પ્રયોજન કાર્ય ઉપના થકાં ચાલવું પડે તો ધૂસર પ્રમાણ દ્રષ્ટિ જોતે થકો ચાલે; તથા પ્રતિષિત, પ્રમાર્જિત એહવા આસન ઉપર બેસે, તથા સુપ્રતિલેષિત, સુપ્રભાત એહવા ઉપાશ્રય અથવા સંથારાને વિષે રહે, અથવા શયન કરે. તથા ભાત પાણીને વિષે સંખ્યક પ્રકારે ઉપયોગ કરે એટલે નિર્દોષ આહારની ગષણા કરે ૧૧ - વળી પણ ઉત્તરગુણ આશ્રયી જ કહે છે. એ પૂર્વે કાજે. ત્રણ સ્થાનક એટલે, એક ચર્યા, બીજું આસન સજજા, અને ત્રીજું ભાત પાણી, એ ત્રણે સ્થાનક રૂડી પેરે જાણવા, એટલે ચાલવામાં ઈર્યાસુમતિ એ એક સ્થાનક, અને આસન સેજા એટલે આદાન ભાંડ માત્ર નિક્ષેપણું સુમતિ કહી એ બીજું સ્થાનક, તથા ભતપાણ એટલે એસણ સુમતિ કહી; અને ભાતપાણીની યાચના કરતા ભાષા નિરવદ્ય બોલે, એટલે ભાષાસુમતિ પણ આવી ત્થા આહાર લીધાથી ઉચાર પ્રશ્રવણને સદ્ભાવ થાય, તેને રૂડી પેરે પરઠવતાં પારિષ્ટીપનિ કાસમતિ પણ કહી એ ત્રીજું સ્થાનક જાણવું, એ ત્રણે સ્થાનકને વિષે Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે. સંયત છતા સતત એટલે નિરતર ચારિત્રવાન તે ઉત્કર્ષ એટલે ક્રોધ, માન, માયા, અને લોભ, એ ચારે કષાયને આત્મા થકી જુદા કરે, ૧૨ .. હવે અધ્યન ઉપસંહરતો કહે છે. પાંચ સમિતે સમીતે તથા સર્વ કાળને વિષે સાધુ કે છે ? તે કહે છે. પંચસંવરે પાંચ મહાવ્રતને પાલનાર તથા પાંચ પ્રકારના સંવરે કરી સંવરએ છત તથા જે ગૃહસ્થ પાસસ્થાદિકને વિષે બધાણા તેવા ગૃહસ્થને વિષે અણુ બંધાણે થકે એટલે તેને વિષે મુછ ન કરે. જેમ કર્દમ થકી કમલ ઊચું રહે તેમ સાધુ તે આરંભ પરિગ્રહ થકી દૂર રહે પણ તેની સાથે બંધાય નહીં, એ છતો જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાં સુધી સંયમ પાળે તે ઈતિબેમીને અર્થ પૂર્વવત્ ૧૩ // इति प्रथम अध्यन चोथो उदेशक समाप्तं अटले प्रथम अध्यन संपूरण. છે અથ દ્વિતિયાધ્યનસ્ય પ્રથમ ટ્વેશક પ્રારંભ પહેલું સમય નામે અધ્યયન કહ્યું. હવે બીજું વૈતાલી નામક અધ્યન કહે છે. તેને એ બધા પહેલા અધ્યયનને વિષે પર સમયના દોષ કહ્યા, તથા સ્વમયના ગુણ કહ્યા તે સર્વ જાણીને જેમ કએ વિદારીએ તેમ ન કરે, એ ભાવ કહે છે. તે શ્રી આદીશ્વર દેવે ભરતે તિરસ્કાર કર્યા. સવેગ ઉપન્યા થકી રૂષભદેવના અઠાણું પુત્ર રૂષભદેવની પાસે આવ્યા. તે સ્વપુત્ર પ્રત્યે ઉપદેશ કહે છે. અથવા શ્રી મહાવીર દેવ પરખદા પ્રત્યે કહે છે. અહીં ભવ્યો? તમે સમજે, જ્ઞાન, દર્શન, થા ચારિત્ર રૂપ ધર્મને વિશે ઉદ્યમ કરે; કેમકે આ અવસર મળવો ફરી કરી દુર્લભ છે, તો એ અવસર પામીને કેમ નથી સમજતા Page #39 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ.-ઉદેશ ૧ લે. ( ૩૩ ) જે આ ભવને વિષે ધર્મ નહીં કરશે તેને પરભવને વિષે નિશ્ચ થકી, બેધ બીજ તે દુર્લભ છે. જેમ અતિક્રમેલી રાત્રી ફરીથી આવે નહીં. તેમ વનાદિક સર્વ પદાર્થ ગયા તે પણ ફરી આવે નહીં. ફરી ફરી જીવિત શબ્દ સમે કરી પ્રધાન જે જીવિતવ્યતે સુલભ નથી, ૧ હવે સર્વે સંસારી જીવને આયુષ્ય અનિત્ય કરી દેખાડે છે. બાળક એટલે કેઈક છવ બાલ્યાવસ્થામાં થકાજ વિનાશ પામે છે. તથા કેઇ એક બુઢ્ઢા (બદ્ધ) થઈને વિનાશ પામે છે. તથા જુઓ કે, કેઈ એક મનુષ્ય જે છે, તે ગર્ભમાં રહ્યા - કાં પણ વિનાશને પામે છે. એમ એ મૃત્યુ જે છે, તે જીવને સર્વ અવસ્થાએ આવી પહોંચે છે. તેના ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ શેન એટલે સીચાણે જે છે, તે વાટે એટલે તીતર પક્ષી તેને છોલીને હરણ કરી લીયે, એમ એ મનુષ્યનું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે તૂટે છે. એ પૂર્વે કહ્યું એવું જીવનું જીવિતવ્ય જાણવું રા કેઈ એક જીવ બાપડા માતા પિતાદિક સ્વજને સંસાર માહે ભમાડો થકો એટલે તેને માહ્ય બાંઘો ઉકે, ધર્મને વિષે ઉદ્યમ કરે નહી, તે જીવને પરભવને વિષે સદ્દગતિ જે મુક્તિ તે સુલભ નથી, કેમકે મેહરૂપ કલેશ તથા વિષય સુખ થકી દુર્ગતિ થાય, એવું જાણી એ મેહાદિક ભયને દેખીને જે આરંભ થકી વિરમ, નિવ્રતે તે સુવત થાય, એટલે શુંભનીકતવંત થાય, | ૩ | હવે જે કે. આરભાદિક થકી નિવૃતે નહી તેને દોષ કહે છે, જે કારણે અતિ જીવને આગળ જે કહેશે તે ઉત્પન્ન થાય. તે સૈ ઊતપન્ન થાય? તો કે જગતમાંહે પૃથક પૃથક જુદા જુદા જીવનાં સ્થાનક જે નરકાદિક છે, તે સ્થાનકમાંહે પ્રાણી છેતાનાં ઉપાજેલાં કમોનાં જે દુ:ખ તેણે કરી પીડાય, તે પ્રાણી Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. સ્વમેવ એટલે પોતે કીધાં જે કમ તેણે કરી અવગાહે એટલે નરકાદિક સ્થાનક દુ:ખના હેતુ ઉપચય કરે, તે અશુભ વિપાક થકી ન મુકાય; અણફરો એટલે તે બાંધેલાં કર્મ ભેગાવ્યા વિના છુટે નહી ૪ હવે સર્વ સ્થાનનું અનિત્યપણું દેખાડે છે. દેવતા તે તિષિ સંધર્માદિક તથા ગાંધર્વ રાક્ષસ એટલે વ્યંતર દેવ કહ્યા, તથા દશ પ્રકારના ભુવનપતિ તથા ભુમિચદિક તે મને નુષાદિક જાણવા, અને સરિસૃપ એટલે સર્પાદિક ત્રિયંચ જાણ વા; તથા રાજા ચક્રવર્યાદિક અને સામાન્ય મનુષ્ય, શ્રેષ્ટિને નગરમાંહે મેહટા, બ્રાહ્મણ એટલા સર્વ પિતા પોતાના સ્થાનને પોતે દુખિયા થયા થકા છાંડે છે. એટલે સર્વ પ્રાણી માત્રને અંતકાળે દુ:ખ ઉપજે છે. ઇત્યર્થ. | ૫ | વળી તેહિજ ભાવ કહે છે. કામ તે વિષયાદિક ભેગ અને સંતવતે માતાપિતાદિક તથા સ્વસુર વગાદિક તેને પરિચય, તેણે કરી આસક્ત છત કાળે કર્મવિપાકે એટલે ભોગવવાને પ્ર સ્તાવે છવ કર્મને સહન કરનાર થાય, એટલે વિષયાસક્ત - નુષ્યને આગમિક કાલે દુઃખજ થાય, પરંતુ તે જીવને કામ, ભેગ તથા સ્વજન એ સર્વ દુ:ખ થકી રાખનાર નથી. જેમ તાલ વૃક્ષનું ફળ તે બીટ થકી છૂટે તે વારે અવશ્ય પડે, એમ જીવ, જે છે તે આયુષ્યનો ક્ષય થકી જે વારે વિનાશ પામે તે વારે તેને કેઈ છવાડી શકે નહીં. | ૬ | બહુશ્રુત એટલે શાસ્ત્રના પારગામી હોય તથા ધામક એટલે ધર્મના કરનાર હોય તથા બ્રાહ્મણ અને ભિક્ષુક એટલે ભિક્ષા અટનશીલ એવા હેય; તે પણ માયાયેકરી કીધાં એવાં જે કર્મ તેને વિષે છત છતાં તીવ્ર એટલે આકરા એવા કર્મ તેણે કરી પીડાય; એટલે સારે અથવા નરસે કઈપણ જીવું Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ર જુ.-ઉદેશ ૧ લો. (૩૫) કરેલાં કમને ભેગવ્યા વિના છૂટે નહીં. આ ૭ | હવે જ્ઞાન દર્શન અને ચારિત્રવિના અન્ય કેઈમેક્ષમાર્ગ નથી. એવું દેખાડે છે. એવું દેખીને શિષ્ય પ્રતે ગુરૂ એમ કહે છે કે, કેઇએક દર્શની પરિગ્રહને પરિત્યાગ કરી ઉઠે અર્થાત પ્રવ્રજ્યાને વિષે સાવધાન થો; પરંતુ સમ્યક પરિજ્ઞાનને અભાવે તિન્ન એટલે સંસાર સમુદ્ર થકી તો નહીં, એવો છેતે વળી એમ ભાષે કે જે મોક્ષને માર્ગ અથવા મોક્ષને ઉપાય તે હમારાજ આચાર થકી છે. એમ કહે, માટે હે શિષ્ય? તેના માર્ગ પ્રપન્ન છત તું ક્યાં થકી જાણીશ? ઇહુલેક અને વળી ક્યાં થકી પલકને જાણશ, અથવા આર એટલે ગ્રહસ્થાવાસ અને પર એટલે પ્રવજ્યા, અથવા આર એટલે શંશાર અને પર એટલે મેક્ષ, તેને કેમ જાણીશ એટલે ઈહલોક પરલોક બને થકી ભ્રષ્ટ એ થકો અંતરાલે એટલે સંસાર માંહેજ પિતાના કરેલા જે કર્મ તેણે કરી પીડાતો જઇશ. ૮ / * હવે શિષ્ય કહે છે કે, હે ભગવાન્ ? કેટલાએક દર્શની નિપરિગાહી તથા તપસ્યાના કરનાર દેખાય છે, તો તેને મેક્ષ કેમ ન હોય ! હવે ગુરૂ કહે છે કે, યદ્યપિ તે પરતીથક તાપસાદિક અથવા આજ્ઞાથકી ભ્રષ્ટ સ્વયુથિક નગ્ન સર્વ બાહ્ય પરિગ્રહ હિત, (શ) દુર્બળ કીધું છે. શરીર જેમને એવાં છતાં પોતપતાની પ્રવજ્યા આદરીને વિચારે છે. વળી યદ્યપિ (ભુજિય) માસ માસ ખમણ કરી માસને અંતે જમે તથાપિ, જે આ સંસારને વિષે માયા સહિત સંગ કરે, ઉપલક્ષણથી કષાયાદિકે કરી યુક્ત હોય, તે આગમિક કાળે અનંતા ગર્ભદિક દુ:ખ પામે, એટલે અનંત સંસાર પરિભ્રમણ કરે છે તે હવે જે કારણે મિથ્થાદષ્ટિને ઉપદેશે ઘણે કાય કલેશે, પણ મુક્તિ નથી તે કારણે નિરતે માગ રહેવું એ ભાવ કહે છે. અહે Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લેા. પુરૂષા ! તમે પાપ કર્મ થકી નિવત્તા, કેમકે મનુષ્યનું જીવિતવ્ય તે પલ્યાપમાંત છે, એટલે સંયમ રહિત જીવનું જો ધણુંજ આયુષ્ય હાય તેા ત્રણ પલ્યાપમ હાય અને સંયમ સહિત તે એક પલ્યાપમની અંદર જાવું એટલે આઠ વર્ષે ઉણી એક પૂર્વ કીડી એટલુંજ મનુષ્યનું આયુષ્ય છે તે તેા ગયુંજ જાણજો એવું જાણીને જેટલા કાળ વિષે તેટલા કાળ સમ્યક્ અનુષ્ટાને કરી સફળ રિયે વળી જે મનુષ્ય ભાગ સ્નેહ પકને વિષે ખુતા અથવા કામ ભાગને વિષે સૃષ્ટિત છતા એવા જે મનુષ્ય તે પુરૂષ અસંવરી છતાં, મેાહુને વિષે પાહાર્ચ એટલે હિતાહિત ન જાણે. || ૧૦ || હવે જો એમ છે. તા શું કરવું તે કહે છે. આયુષ્ય તુચ્છ જાણી અને વિષયને કલેશનું કારણ જાણી, ગૃહપાશમંધ છેઢીને ચારિત્રને વિષે યત્ન કરતા વિચરે; તે કહેવા છતા વિચરે? તે કે, સમિતી અને ગુપ્તિસહિત થકા વિચરે; કેમકે મુક્ષમજીવ જે પથ એટલે માર્ગને વિષે છે. તે પંચ યામિતિ વિના દુસ્તર છે એટલે જતાં દાહિલા છે. એ રીતે બીજી સમિતિએ પણ ફળાવવી તેા એમ સદા સાવધાનપણે હીંડે જેમ શ્રી વીતરાગ ઢવે સૂત્ર મધ્યે શીખામણ કહી છે, તેમ સુત્રને અનુસારે ચાલે, એમ શ્રી વીર તીર્થંકરે સાચું કહ્યું છે. ॥ ૧૧ ॥ તે શ્રી વીર્ કેવા છે, તે કહે છે, જે હિ‘શાર્દિક પાપથકી વિરત એટલે નિવત્યા તે વીર કર્મના છેદનારા તથા સમ્યક આચારને વિષે સાવધાન થયા, એવા છતાં ક્રોધ અને કાતરી એટલે માયા તથા આદિ શબ્દ થકી માન અને લાભ પણ જાણી લેવાં, તેના પીસનાર એટલે મર્દન કરનાર તે વીર સર્વસ્થાપી પ્રાણ હણે નહીં, પાપ જે સાવધ અનુષ્ટાન તે થકી વિરત તથા ક્રોધાદિકના ઉપશમે કરી શીતળ થયા છે એવા શ્રી વીર્ જાણવા, ૧૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જી-ઉદેશેા ૧ લા. ( ૩૭ ) વળી ઉપદેશાંતર કહે છે, જે ભાવનાચે પરીસહુ અને ઉપસર્ગ સહન કરવા તે કહે છે, નથી નીશ્ચે તે પ્રત્યે એ સિત, ઉન, ક્ષુધાતુષાદિક પરિસહ તેણે કરી નથી પીડાતા શું ? લાને વિષે ઘણા તિર્યંચ તથા મનુષ્યાદિકપ્રાણીઓ જે છે, તે શીત તાપાર્દિક કછે કરી પીડાય છે, પરંતુ તેને સમ્યક્ વિવેકને અભાવે નિર્જરા કાંઇ પણ થતી નથી, તે માટે એ પ્રકારે જ્ઞાન, દર્શન, અને ચારિત્રે કરી સહિત છતા જે શીત તાપાક્રિક પર્વ કહ્યા તેને આલાર્ચ તથા સ્નેહુરહિત અથવા ક્રોધાદિકે રહિત છતા તે પરિસહે પીડયા શકે તેની વેદના સમ્યક્ પ્રકારે અહિંયાસે. ॥ ૧૩ ॥ વળી તેહિજ કહે છે. દૂર કરી લેપસહિત ભીંતને એટલે શું કહ્યું કે, જેમ ગાખર થકી લીધેલી ભીંત તે અનુક્રમેં તેના લેપ ગયે થકે દુર્બળ થાય, એ દ્રષ્ટાંતે કરી અનસનાદિક તપે કરીને દેહને કૃશ કરે તથા વળી એક અહિંસાજ આદરે. એ હંસાદિ લક્ષણ જે ધર્મ છે, તે જીવને અનુકૂળ એટલે હિતકારી સર્વજ્ઞે કહ્યા છે. ॥ ૧૪ ॥ હવે કહે છે કે, જેમ પક્ષિણી તે રજે કરી ખરી છતી અંગ ધુણાવીને તે બધી રજ ખંખેરીને દૂર કરે. એ રીતે મેક્ષ જવાને ચાગ્યે ભવ્ય જીવ તે ઉપધાનવંત છતા ઉપધાન એટલે તવિશેષ તેના કરનાર એવા તપસ્વી માહુણ મહણા એવે જેના ઉપદેશ છે, તેને પ્રાકૃત શૈલી માટે માહુણ કહીએ; એટલે તપસ્વી બ્રહ્મચર્યના પાળનાર તે કર્મ ખપાવીને પોતાથકી વેગળા કરે. ॥ ૧૫ ॥ હવે અનુકુળ ઉપસર્ગ કહે છે. સાધુ તે સંયમને વિષે પ્રત્રત્યા તથા એષણાના પાળનાર તથા શ્રમણ અને તપસ્વી સ્થાન સ્થિત ઉત્તરોત્તર સંયમને સ્થાનકે પ્રવત્યા તે તપસ્વી એવા Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લેા. સાધુને કદાચિત્ બાળક પુત્ર પૌત્રાદિક તથા પિતા માતાદિકતેણે પ્રાચ્છા એટલે પ્રાર્થના કરી કહે કે, શું તમે અમારૂં પ્રતિપાલન કરવાનું ટાળાછે. અમારૂં પાલણ પાષણ કરનાર તમારા વિના બીજો કાઇ નથી. ઇત્યાદિક વચન કહેતાં તે અપિશ્રમ પામે; પરંતુ તે જન જે સ્વજનાદિક તે પરમાર્થના જાણુ એવા સાને પેાતાને વશ કરી શકે નહી. ॥ ૧૬ ॥ યદ્યપિ તે માતા પિતા પુત્ર કલત્રાદિક જે છે, તે સાધુને સન્મુખ આવીને અનેક કરૂણા પ્રલાપ વચન ખાલે. તથા પુત્રને નિમતે રૂદન કરે, તેા પણ તે મુક્તિ ગમન ચેાગ્ય સાધુ રાગદવેષરહિત એવા સમ્યક્ પ્રકારે સયમને વિષે ઉઠયા છે, સાવધાન થયા છે, એવા સાધુને ક્ષેાભાવી ન શકે. પ્રવ્રજ્યા સુકાવી ગૃહસ્થાવાસને વિષે સ્થાપિ ન શકે. ॥ ૧૭ ॥ પિ તે પેાતાના સજ્જન તે સંયમ પાળતા સાધુને કામ ભાગે કરી લાભાવે એ અનુકુળ ઉપસર્ગ અને જો તેને ખધીને ઘેર લેઇ જાય એ પ્રતિકૂળ ઉપસર્ગ છે, તેા એવા અનુકુળ અને પ્રતિકૂળ ઉપસર્ગે પીડા થકા પણ સાધુ યદિ અસંયમે જીવિતવ્ય નવાંછે. એટલે મરણ કબુલ કરે પણ અસંયમે જીવિતવ્ય ન વાંછે તા તેને તેના સ્વજન તે પેાતાને વશ કરી ન શકે અર્થાંત ગૃહવાસને વિષે સ્થાપી ન શકે. ॥ ૧૮ ॥ તે માતા પિતાદિક તે ચારિત્રિયાને અહીં શીખવે તે સ્વજન કેવા છે ? તાકે, અત્યંત સ્નેહે કરી તે માતા, પિતા, સુત એટલે શકરા અને ભાયા એવા સજ્જન શું શીખવે તે કહે છે. કે અહે। પુત્ર ? અમે તાહરે વિયેાગે અત્યંત દુ:ખીયા છેએ, એવા અમને દેખીને તું અમારૂ પેાષણ કર, કારણ કે તું અત્યંત સક્ષ્મ દ્રષ્ટિવાળા છે તે માટે તારા હૃદયમાં સારીપેઠે વિચારીને અમારું પાષણ કર; અન્યથાતા ઇહલેાક તથા પરલોક થકી પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ-ઉદેશ ૧ લે. ( ૩ ) ભ્રષ્ટ થઇશ. તે માટે દુ:ખી એવા માવિત્રનું પોષણ કરવું તે - હાપુણ્યનું કામ છે. તે ૧૯ હવે કોઈ એક કાયર પુરૂષ તે માતાપિતાદિકના વચનથી લેભાય તેને વિપાક કહે છે. અનેરા કેઇ એક અપસવંત એવા ચારિત્રિયા તે અન્ય જે માતાપિતાદિક તેને વિષે મોહે મચ્છથકી અસંવરી એટલે સંવર વિના મેહ પામે, એટલે રૂડા અનુષ્ઠાન કરવું મૂકી આપે અને મોહને વિષે પિહોંચે, તથા તે અસંયતિનરેને ગૃહસ્થ અસંયમ તેને વિષે પહેચાડ્યા છતા વળી તે પાપે કરી ઘટ્ટ છતાં પાપકર્મ કરતાં લજા પામે નહીં.પારા જે તેને એ વિપાક લાગે તો શું કરવું? તે કહે છે. તે કારણે મુક્તિગમન યોગ્ય ભવ્યજીવ રાગદ્વેષરહિત પંડિત વિવેકયુક્ત છતો સંસારવાસ સેવતાં મહાકાલેશ છે. એવું જાણી તેના વિપાકને ચિતવે એ તે પાપકર્મ થકી નિવર્તિ, કેધાદિકને પરિહારે કરી શીતળ થાય, તથા મહાવિનયવંત અને કર્મ વિદારવાને સા-- મર્થ્યવાન જે મહાત એટલે જૈનમાર્ગ પ્રવર્તિ, તે જૈન માર્ગ કે છે? તો કે, સિદ્ધિપંથ જે મોક્ષને માર્ગ તથા ન્યાય માર્ગ તથા શાશ્વત એવો માર્ગ જાણીને આદરે. . ર૧ | વળી તેહજ ઉપદેશ ઉપસંહાર કરતો કહે છે. કર્મને વિદારનાર એ જે માર્ગ તેને વિષે આગત એટલે આવ્યો તથા વળી મન, વચન, અને કાયાયેકરી સંવરનો પાળના છાંડીને શું છોડીને ? તે કે ધન, જ્ઞાતિ સ્વજન તથા આરંભ એટલાં વાનાં છાંડીને(સુષ્ટ)એટલે ભલી પરે ઇંદ્રિયને સંવરતે છતો સંયમને પાળે. એ રીતે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી જંબુ પ્રત્યે કહે છે કે જેમ શ્રી મહાવીરદેવ પાસેથી સાંભળ્યું તેમ તુજને કહું છું. તે ૨૨ / इतिश्री वैतालियाऽध्ययस्य प्रथमोदेशः समाप्तः Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે. अथ वेतालीय ऽध्ययनस्य द्वितीयोद्देशक प्रारमः ॥ प्रथम उद्देशामां ब्राह्म द्रव्य, स्वजन तथा आरंभनो परित्याग कह्यो, हवे बीजे उद्देशे माननो परित्याग कहे छे. તે જેમ સર્ષ પોતાની ત્વચા જે કાંચળી તે પરિહરવા યોગ્ય જાણીને છોડે, તેમ એ સાધુ જે છે, તે રજની પેરે અષ્ટ પ્રકારનાં કર્મને છોડે એ તાવતા કષાય ન કરે. કેમકે કષાયને અભાવે કર્મ પિતાની મેળે છેડાશે, એવી રીતે જાણીને ચારિત્રિ એ મદ એટલે અહંકાર કરે નહીં; તે મદનું કારણ દેખાડે છે, કાશ્ય વાદિક ગે2કરી અથવા અનેરા કુળરૂપાદિક મદ તેને પામીને ઉત્કર્ષમાન ન કરે. એ સાધુ તે જેમ પોતા થકી મદ ન કરે, તેમ અનેરાની પણ આશ્રેયકારણી એવી જે નીંદા તે પણ ન કરે. | ૧ હવે પરનીંદાના દોષ કહે છે. જે કેઈ અવિવેકી પુરૂષ અનેરા લોકને પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સંસાર માંહે અત્યંત પરિ ભ્રમણ કરે, અથ જે કારણે પરનીંદા તે એવી પાપણી છે કે, જે સ્વસ્થાનક થકી અસ્થાનકે જીવને પાડે એવું જાણીને એટલે પરનીંદાને દોષરૂપ જાણીને મુનીશ્વર જે છે, તે જાતિકુળ મૃત તપાદિકને વિષે મદ ન કરે, એટલે હું ઉત્તમ છું. એ અમુક મહારા થકી ઘણે હીન છે એ પોતાને ઉત્કર્ષ ન કરે, તે ૨ . હવે મદને અભાવે જે કાંઈ કર્તવ્ય છે તે દેખાડે છે. જે કઈ અનાય છે એટલે નાયક રહીત કીંતુ સ્વમેવ નાયક ચક્રવૃત્વાદીકા હાય થાજે કઇ અને કર્મ કરને કર્મકર, હાય, પરંતુ જે મનપદ એવું જે ચારિત્ર તેને વિષે ઉપસ્થિત એટલે સાવધાન થયે તે પણ લજજાને અણકર થકો એતાવતા અભિમાન છોડીને Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જી.-ઉદેશો ૨ જે. ( ૪૧ ). સર્વ ક્રિયા પરસ્પર વદન પ્રતિવંદનાદિક કરે. જે ચકવતિ ચારિત્ર આદરે તો પણ પૂર્વ દિક્ષિત પોતાના કર્મકરનાર, કર્મકરને વાંદે, પરંતુ ગર્વ ન કરે; લજજા પામે નહીં. એ રીતે સદાય - મભાવને આદરે સંયમને વિષે સાવધાન થાય. / ૩ / હવે ક્યાં રહ્યું કે લજ્જા તથા મદ ન કરે? તે દેખાડે છે. સામાયકાદિક અનેરા સંયમને વિષે એટલે સામાયક છેદપસ્થાપનીયાદિક સંયમને વિષે પ્રવર્તત થકે સમ્યક પ્રકારે શુદ્ધ શ્રમણ જે તપસ્વી તે લજજા તથા મદને પરિત્યાગે સમચિત કે પ્રવૃ જ્યા પાળે. તે કેટલે કાળ સુધી પાળે? તે કહે છે. જ્યાં લગે તેની કાયા રહે ત્યાં લગે પાળે એટલે જાવજીવ લગે મરણ સીમ સમાધિવત અથવા આત્મજ્ઞાન સહિત અથવા રૂડા અવસાયે કરી ચુક્ત તે મુક્તિ ગમન યોગ્ય અથવા રાગદ્વેષ રહિત એ કે જે કાળ કરે તે પંડિત કહેવાય. | ૪ | હવે શાનું અવલંબન કરીને સંયમ પાલે તે કહે છે. જે કારણે દૂર વર્તિ માટે તે દૂર શબ્દ મેક્ષ કહિયે; તેને આલેચીને એટલે સમ્યધર્મવિના મેક્ષ ન થાય એવું વિમાશીને, તે ચારિત્રીઓ અતીત ધર્મ એટલે પાછલે કાલે જવાનું અનેક પ્રકારે ઊંચ નીચ ગતિને વિષે જે ભ્રમણ કર્યું તે રૂપ ધર્મ તથા અનાગત એટલે આગમિક કાળે જીવની ગતિરૂપ ધર્મનું સ્વરૂપ જાણીને લજજા તથા મદ કરે નહીં. તથા કઠણ વચન અથવા દંડકશાદિક તેણે ફરસ્યો થકે બ્રહ્મચર્યનો પાળનાર ચારિત્રિઓ તે કેબહુના સર્વથાપિ મારો થકે પણ નંદકમુનિના શિષ્યની પરે સિદ્ધાંતના માર્ગજ ચાલે, એટલે તેના ઉપર કષાય ન કરે અથવા પાઠાંતરે સમતાયે કરિ સહિત કે વિચારે ૫ છે વળી ઉપદેશાંતર કહે છે. તે પ્રજ્ઞા કરી પૂર્ણ તત્વને જાણ સર્વ કાળ કષાયાદિકને જીપે અથવા પ્રશ્ન પૂછવા થકાં પ્રત્યુત્તર Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લો. દેવાને સમર્થ હોય તેા સમભાવે અહિંસાદિ લક્ષણ જે ધર્મ તે લાક પ્રત્યે કહે છે એવા ચારિત્રિએ સૂક્ષ્મસંયમને વિષે સર્વ કાળ અવિરાધક તથા તે ચારિત્રિયાને કાઇએ હણ્યા શકે પણ ફાધ ન કરે અને કાઇએ પૂજ્યા થકા માન ન કરે એવા સાધુ જા Mai. || 7 || ઘણા લાકને નમાડે એટલે જેને સર્વ લેાક પાતપેાતાના કરીને પ્રસંશે તે માટે જે મહુ જન નમન તેને ધર્મ કહિયે તે ધર્મનેવિયે(સંવૃત)એટલે સમાધિવંત એવા છતા(નર)એટલે મનુષ્ય તે સર્વ અર્થ એટલે ખાદ્ય અને અત્યંતર ધન ધાન્ય પુત્ર કલત્રાદિકે કરી. (અનિશ્રિત) એટલે અપ્રતિબંધ છતા ધર્મ પ્રકારો. હની પેરે જેમ કહુજે છે, તે સર્વકાળ સ્વચ્છ નિર્મળ પ્રાણીયેંજ ભા થકા રહે છે. અનેક જળચર જીવના ડાળવા થકી પણ દાહલું ન થાય. તેમ ચારિત્રિએ રાગે દ્વેષ રહિત છતા ધર્મ પ્રગઢ કરે તે ધર્મ શ્રી તીર્થંકર સંબંધી એટલે શ્રી વર્ધમાનસ્વામિનિર્દેશ જાણવા. ॥ 9 ॥ હવે જેવા ધર્મ પ્રકાશે તેવા કહે છે. અથવા ઉપદેશાંતરે કહે છે. ધણા પ્રાણી એટલે અનંતાજીવ તે પૃથક્ પૃથક્ જીદા જીદા સૂક્ષ્મ બાદર પર્યપ્તિ, અપર્યાપ્ત, નરક ત્રિર્યંચ મનુષ્યાદિક ભેદે કરી સંસારમાંહે આશ્રિત છે, તેને પ્રત્યેકે પ્રત્યેકે સમતા એટલે સરખાપણે દેખવા, કેમકે સર્વ જીવ સુખના અભિલાષી છે, પણ દુ:ખના દ્વેષી છે; તે માટે પેાતાના સરખા જાણી ધર્મ પ્રકારો તથા જે મેનપદ એટલે સંયમને વિષે (ઉપસ્થિત) એટલે સાવધાન એવા સાધુ છે, તે છવધાતને વિષે ત્રિવિધ ત્રિવિધ પ્રકા૨ે જેણે વિત્તિ કીધી છે; તે પંડિત જાણવા. | ૮ | વળી હિજ કહેછે. ધર્મ શબ્દે શ્રુત ચારિત્રરૂપ તેના પાર્ગામી એટલે સંવેગી અને ગીતાર્થ એવા મુનીશ્વર તથા આરંભ જે Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ-ઉદેશે જે. (૪૩) સાવધાનુષ્ઠાન તેનાથી અત્યંત દૂર રહ્યો છે અર્થાત સાવધાનુષ્ઠાનને અણ કરતે થકે પ્રવર્સ તે મુનિ કહેવાય. અને એ પૂર્વે કહ્યું અ જે ધર્મ તેના અણકરનાર જે હોય તે મરણ આવે કે શેચ પામે. પરંતુ તે કેવા જાણવા? તો કે, મમત્વના કરનાર તે પિતાનું જે નષ્ટ થયેલું સુવર્ણદિક પરિગ્રહ અથવા સ્વજન નાશી ગયેલે અથવા મરણ પામ્યો એ સ્વજન તેને ન પામે. પણ તે સેચ કરતા થકાજ મરીને દુર્ગતિયે જાય, II & II ધન્ય ધાન્ય અને સ્વજનાદિક જે પરિગ્રહ છે તે આ લોકને વિષે દુ:ખનું કારણ જાણી. [વત: અર્થનામ જેને દુખ મજતાના ચરક્ષણે આયે દુ:ખવ્યયે દુ:ખ ધિગદ્યનું દુ:ખભાજનાત્ / ૧ //] અને પરલોકે પણ દુ:ખ તથાઅનેરાં દુ:ખનો કરનાર જાણીને તથા તેથી પરિગ્રહ જે છે, વિદ્ધસણ ધર્મ છે એટલે અશાશ્વત અનિત્ય છે, એવું જાણતો થકે કેણ સાકર્ણ મનુશ્ય - હવાસને વિષે વસે, [પરિભકારા બંધુજના બંધન વિષે વિપયા: કેય જનસ્ય મહોયે રિપવસ્તષ સુહદાશા ] . ૧ / ઈતિ વચનાત | ૧૦ | વળી ઉપદેશ કહે છે મહા મોટા જીવને ઉતરતાં દુર્લભ એ શું? તો કે કર્દમ તે અંતરંગ કર્દમ જાણ તે અહીં સાધુને રાજાદિકની કરેલી વંદના તથા પૂજના એટલે વસ્ત્રાદિકની પ્રતિલાભના તેણે કરી ઉપજીજે પૂજા તેને કમ પશમનું કારણ જાણીને ઉત્કર્ષ ન કરે, જે જીવને ગર્વ ઉત્પન્ન થાય તેહિજ કર્દમ સરખ જાણો કેમકે એ ગર્વ રૂપ જે સલ્ય છે તે સુક્ષ્મ છે, માટે (દૂરદધર) એટલે અને ઉદ્ધરતા ઘણે દુર્લભ છે. તે માટે વિદ્વાસ વિવેકી પુરૂષ તે છાંડે સંસ્તવ પરિચિયાદિકનો ત્યાગ કરે. # ૧૧ / વળી તેહિજ કહે છે ચારિત્રિએ એકાકી દ્રવ્ય થકી એકલવિહારી અને ભાવ થકી રાગદ્વેષરહિત એ છતે વિચારે Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. તથા એકલે છતો કાઉસ્સગ કરે તથા આસનને વિષે પણ રાગદ્વેષરહિત થકે બેશે એ રીતે શયન જે પાટપ્રમુખ ત્યાં પણ એકાકી રહે તે કેવો થકી રહે? તો કે (સમાહિત) એટલે જે જે ક્રિયામાં પ્રવર્તિ ત્યાં ત્યાં રાગદ્વેષ ટાળતો થકે પ્રવર્તમાન હેય એવો આહાર લેનાર તથા તપને વિષે બળવીર્યને ફેરવનાર તથા વચન ગુમી એટલે વિમાશીને બોલનાર તથા મન તેને વિષે સંવૃત એટલે મનને સ્થિરતાનો કરનાર એ સાધુ હયારા વળી સાધુને ઉપદેશ કહે છે. કેઇ એક શયનાદિક કારણે ન્ય ઘરે ર થકે એ જે સાધુ, તે ઘરના દ્વાર તેને ઢાંકે પણ નહીં, તેમ ઉઘાડે પણ નહીં, વળી ત્યાં રહ્યા છો અથવા અન્યત્ર સ્થાનકે રહ્યું છતો કેઇ એકે ધર્મ પૂછ થકે સાવધ વચન બોલે નહીં. તથા ત્યાં રહેલા જે તૃણકચરાદિક તે પ્રમાજે નહીં, વળી તેને સંથરે એટલે પાથરે પણ નહીં. એ આચાર જિનકક્ષાદિક અભિગ્રહધારી પ્રમુખ સાધુને કહે છે. તે ૧૩ વળી ચારિત્રિએ જ્યાં સુર્ય અસ્ત થાય ત્યાંજ રહે અને પરિસહ ઉપસર્ગ કરી આકુલ વ્યાકુલ ન થાય; ક્ષોભ પામે નહિ, અક્ષોભ થકે રહે તથા યથાવસ્થિત સંસારના સ્વરૂપને જાણ એ મુનીશ્વરતે સમએટલે અનુકૂલ શયાદિક તથાવિષમ એટલે પ્રતિકૂલ શર્યાદિક તેને અહિયાશે તથા તેમજ તે સ્થાનકને વિષે ડાંસ મસાદિક અથવા બિહામણા એવા ઘૂંક સિંહાદિક જીવ અથવા ત્યાં સુએ ઘરને વિષે સરીસૃપ એટલે સર્પ, હેય તે તે ના કરેલા ઉપસર્ગને સહન કરે. . ૧૪ | તથા ત્રિવેચ સંબંધી, મનુશ્ય સંબંધી અને દેવતા સંબંધી એ ત્રણ પ્રકારના ઉપસર્ગને સાધુ સહન કરે, પણ તેના કરેલા ઉપસર્ગથી વિકાર પામે નહીં; કિંબહુના તેને તે ભય થકી ત્રાશે નહી, એ રીતે જે સુનાઘરને વિષે રહે તે મહામુની જીન કલ્પિ Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ.-ઉદેશે ૨ જે. (૪૫) યાદિક જાણવા, આ ૧૫ | તથા તે ચારિત્રિએ પુકત ઉપસર્ગ પડયો છો જીવિતવ્યને વાંછે નહીં કિંતુ મરણ આગમિને પરિસહને સહન કરે, તથા પરિસહ સહન કરવા થકી પૂજાના અભિલાષી ન થાય એ રીતે તે શુનાગારગત ચારિત્રિયાને મહાદ્રિ ઉપસર્ગ તે સહન કરતાં સુલભ હોય, ૧૬ વળી બીજે ઉપદેશ કહે છે. (ઉપનીતત૨) એટલે જેણે પિતાના આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે પહચાડો છે. તથા (વાઈ) એટલે જેનો આત્મા અન્યને ઉપકારી હોય તેને ત્રાઈ કહિયે, તથા વિવિક્ત આશન એટલે સ્ત્રી તથા પશુ પંડકે કરી વિજત એવા ઉપાશ્રયને સેવનાર તેને સામાયક ચારિત્ર જાણો, જે ચારિત્રિઓ પિતાના આત્માને પરિસહ ઉપસર્ગ ઉપના થકા ભયને દેખાડે નહીં, એટલે ઉપસર્ગ ઊત્પન્ન થયાથી બીહે નહીં. તે ૧૭ || વળી ઉશ્ન ઉદક તથા તઑદને ભેગવનાર એટલે ઉશ્ન થકાં શીતલ ન કરે, કિંતુ ઉદક છતાંજ પાન કરે; કૃત અને ચારિત્ર ધર્મને વિષે સ્થિત મુનિરાજ એટલે તત્વને જાણ લ જાવંત એટલે અસંયમે પ્રવ થકે લજ્જા પામે, એવા સાધુને પણ રાજાદિક ને સંસર્ગ અસમાધિજ થાય, તથા ગતસ્ય યથેકત અનુષ્ઠાનના કરનાર એવા સાધુ પણ રાજાદિકના સંસી કરી સ્વાધ્યાય ધ્યાન થકી ચૂકે. તે ૧૮ છે હવે ઉપદેશ આશ્રી કહે છે, અધિકરણતે કલહ તેને કરનાર એ ચારિત્રિએ વળી પ્રગટ દારૂણ એટલે જીવને ભયનું કારણ એવી ભાષાને બેલનાર એવા ચારિત્રિયાને ઘણે એ જે અર્થ જે મક્ષ તેનું કારણ જે સંયમ તે હણે થાય, એટલે ઘણા કાળે ઉપાજત જે દુકર તપ સંયમ તેને પણ કલહ કરતાં Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સૂયગડાંગ સૂ ભાષાંતર – ભાગ ૧ લે. પરેપઘાતીયાં વચન બોલતાં ક્ષય થાય, એવું જાણીને શું કરે? તે કહે છે. જે પંડિત વિવેકી હોય તે અધિકારણ છે કે તે સ્વલ્પ પણ ન કરે, એટલે પંડિત અલ્પ કેધ પણ કરે નહીં, તે ૧૯ છે જે ચારિત્રિઓ (શીદક) એટલે સચેતપાણી તેને ટાળનાર તથા (અપ્રતિજ્ઞ) એટલે નિયાણ સર્વ થાપિ ન કરે. તથા (લવ) એટલે કર્મ તે થકી શકાતો રહે. એટલે કર્મબંધનું કારણ એવું જે અનુષ્ઠાન હોય તે ન કરે, તે સાધુને સામાયક એટલે સમતા લક્ષણવંત કહિયે વળી જે સાધુ ગૃહસ્થસંબંધી જે ભાજન કાંસ્ય પાત્રાદીક તેને વિષે ભેજન ન કરે તેને સામાયક વત જાણ | ૨૦ | વળી પ્રકાર તર કહે છે. જીવિતવ્ય આયુષ્ય કાળ પર્યાયે કરી છતાં વધારી ન શકાય, એ રીતે પંડિત કહે છે. તો પણ બાળ અજ્ઞાની જન પાપ કરતો ધષ્ટપણું કરે એવો બાળ તે પાપકર્મ કરી ભરાય, સંસારમાં દુ:ખ પામે એવું જાણીને સાધુ જે છે, તે મદ ન કરે એટલે પાપે કરી ધીઠે ન થાય,૨૧ વળી ઉપદેશ કહે છે. પિતાના અભિપ્રાયે કરી એ પ્રજા એટલે લેક જે છે તે તેવી તેવી નરકાદિક ગતિને વિષે પર્યતન કરે, તે કેવી રીતે? તો કે, એક દર્શની પિતાના અભિપ્રાયે કરી ગૃહને વિષે ચુસ્ત છતાં અજાદિકના વધને પણ ધર્મનું કારણ કહે છે. અન્ય વળી ધન્ય ધાન્યાદિક પરિગ્રહ પૃથ્વિકાયનો આરંભ એને પણ ધર્મ કહે છે; ઇત્યાદિક પ્રકારે એ પ્રજાલક જે છે તે મુગ્ધજનરંજન નિમિતે કપટ પ્રધાન અનેક પ્રકારની કપટકિયા કરે, પરંતુ શ્રી વીતરાગને માર્ગ સમ્યક પ્રકારે ન જાણે તેનું કાપણ કહે છે, કેમકે એ લોક જે છે, તે અજ્ઞાને કરી આવયા. વિવેક રહિત છે, માટે ખેટા સાચાની વ્યક્તિને જાણતા નથી, Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જી-ઉદેશા ૨ જો. ( ૧૭ ) એવું જાણીને સાધુતે વિકટેણ એટલે પ્રગટ માયારહિત નિમાય કર્મે કરી મેાક્ષ તથા સંયમને વિષે પ્રવર્તે, એટલે શુભ ધ્યાને કરી યુક્ત હાય, (શીતઊષ્ણ) એટલે અનુકૂલ અને પ્રતિકુલ ઉપસર્ગ તે વચન, કાયા૨ે અને મન એ ત્રિકરણ શુદ્ધે કરી (અહિંયાસએ) એટલે પરીસહુ આવે થકે દીનપણું આણે નહીં. ॥ ૨૨ ૫ વળી ઊપદેશાંતર કહે છે, ગુજએ કે કુત્સિત એટલે માડા એવે જેને જય તેને પુજય કહિયે, એ જીગાર કહેવાય છે; કેમકે એમાં ઘણા જય થાય તા પણ નિંદા કરવા ચાગ્ય છે માટે કુંજયછે, તે કેવા ? તેા કે, લખ્ય લક્ષપણે ખેલતા (અપર) એટલે અન્ય કાથી જીત્યા જાય નહી. એવા જુગારી જેમ (અક્ષ) એટલે પાસા તેણે કરી કુશલ નિપુણ એવી રીતે ખેલતા છતા તે ચાતર દાવ ગ્રહણ કરીને ખેલતાં જીતે તેાતે ચાતરા દાવજ ગ્રહણ કરે, પણ એકના દાવ ગ્રહણકરે નહી, તેમજ ત્રણના દાવ ગ્રહણ ન કરે અને એના દાવ પણ ગ્રહણ ન કરે. ॥ ૩ ॥ હવે એ દૃષ્ટાંત સાધુ સાથે મેળવે છે. જેમ જીગારને વિષે જય પામવાનેા અભિલાષી એક ચાકાનેા દાવજ ગ્રહણ કરી ખીજા દ્વાવના ત્યાગ કરે. એ રીતે એ મનુષ્ય લાક માહે છક્કાયના રક્ષપાળ ચારિત્રિયેં હંસા છે પ્રધાન જેમાં, એવા ધર્મ જે શ્રી વીતરાગે કહ્યા; એવા અન્યધર્મ જગત માંહે કોઇ નથી તે ધર્મને અહા શિષ્ય ! તું નિસંદેહુ થઇને એકાંત હિતકારી જાણીને આદર એ સવાત્તમ માર્ગ છે. તે તૂં ગ્રહણ કર કાની પેરે તેા કે, તે જુગારીએ ગ્રહણ કરેલા ચાકોના દાવની પેરે. શેષ એકાદિ કના દાવ છાંડી દીધા, તેમ પંડિત જે છે, તે શેષ અનેરા જે ગૃહસ્થ, કુલિંગી, દ્રવ્યલિંગી એવા ધર્મ છાંડીને એક સર્વજ્ઞાપષ્ટિ ધર્મને ગ્રહન કરે. ॥ ૨૪ ॥ વળી અન્ય ઉપદેશ કહે છે, મનુશ્યને જીવતાં અતિ દુર્લ Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. ભ કહ્યા, એવા શું? તો કે, ગ્રામ ધર્મ તે શબ્દાદિક વિષય અથવા મૈથુન સેવન ઈત્યાદિકને ગ્રામધર્મ કહિએ એ રીતે મેં શ્રી વીરભાવત પાસેથી સાંભળ્યું છે, એટલે શ્રી સુધર્મ સ્વામિ શ્રી જંબુસ્વામી પ્રત્યે કહે છે. કે; ગામધર્મ જે શબ્દાદિક વિષય છે તે મનુશ્યને ઘણું દુર્ય શ્રી વીતરાગે કહ્યા છે, એવું મેં ભગવત પાસેથી સાંભળ્યું છે, તે રીતે હું તુજને કહું છું તો હવે એ ગ્રામધર્મ આથી જે વિરતિને વિષે સાવધાન થયા તે પુરૂષ (કાશ્યપ ગોત્રી) એટલે શ્રી રૂષભદેવ સ્વામિ અથવા શ્રી મહાવીરસ્વામિ એમના ધર્મના અનુચારી જાણવા, ૨૫ / વળી કહે છે. જે પુરૂષ એ પૂર્વત ગ્રામધર્મને વિષે વિરતિલક્ષણ એ જે ધર્મ તેને આચરે તે ધર્મ કેણે કહ્યું? તે કે, મોટા મહારૂષી એવા જ્ઞાનપુત્રે કહ્યું છે. તે એવા ધર્મના કરનાર સંયમ પાળવાને ઉઠયા, સાવધાન થઆ, તથા સભ્ય પ્રકારે કુમાર્ગ દેશનાને પરિત્યાગ કરી ઘણું સાવધાન છતાં પ્રવર્તે. તે પરસ્પર માંહમાંહે ધર્મ થકી ડગતા પ્રાણીને વળી ધર્મને વિષે સારંતિ એટલે સ્થાપે ઈત્યર્થ: આ ૨૬ / હવે જે રીતે ધર્મ સ્થાપે તે રીતે કહે છે, (પ્રણામ) એટલે સર્વ જીવને નમાડે એવા પ્રણામ તે શબ્દાદિક વિષયરૂપ પૂર્વલા ભગવ્યા ભેગ તેને ન ચિતવે, કેમકે તેનું ચિતવવું પણ મહું અનર્થનું કારણ છે, તે એ શબ્દાદિક વિષયને સેવવાનું શું કહેવું ? તથા આગામિક કાળે ઉપજનાર જે વિષય તેને પણ ન વાંછે. તેની અભિલાષા ન કરે, તથા તેને દૂર કરવા વાંછે. તો આત્માને જે ઊપધિ એટલે માયા અથવા અષ્ટ પ્રકારે તેને પિતાથકી દૂર કરે, તથા જે દુષ્ટ મનના કરનાર એવા જે શબ્દાદિક વિષય તેને વિષે નમ્યા નથી, અથવા દુષ્ટ ધર્મના કરનાર એવા જે કુતિક તેનાં Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જ.-ઉદેશ ૨ જો. ( ૪ ) કહેલાં જે અનુષ્ટાન તેના કરનાર યા નથી એટલે તેને વશીગત થયા નથી. તે પુરૂષરાગ, દ્વેષ, પરિત્યાગરૂપ જે સમાધિ તરૂપ ધર્મધ્યાન તેને (આહિય) એટલે આત્માને વિષે વ્યવસ્થિત જાણે એથકી જે અન્ય છે તેને વિષે સમાધિ જાણે નહીં, એવું જાણીને વિષયને છાંડે, ॥ ૨૭ ॥ વળી ઊપદેશાંતર કહે છે, ચારિત્રિ જે છે, તે ગાચરીને વિષે કથાના કરનાર ન હેાય એટલે વિકથા ન કરે. અથવા વિરૂદ્ધરૂપ વૈશુન્ય વાત્તા, એટલે સીયાદિકની કથા તે પણ ન કરે. તથા પ્રશ્ન ન કરે અથવા અનેરાયેં પૂછ્યા થકી નિમિતાદિક કહે નહી તથા અર્થ કાંડાદિક કથાના વિસ્તાર ન કરે, કેમકે એ શ્રી વીતરાગ દેવને જે ધર્મ તેને સાતમ જાણીને વિકથાદિ ન કરે એટલે સમ્યક ધર્મ જાણવાનું એહીજ ફળ છે; જે વિકથા ક્રિકના ત્યાગ કરવા અને સમ્યક પ્રકાર ક્રિયા કરવી તે ભાવ દેખાડે છે, કીધી છે રૂડી પરે અભ્યાસીને સયાંનુષ્ઠાનરૂપ ક્રિયા જેણે એવેા છતા ઉત્તમ સાધુ તે દેહાર્દિકને વિષે પણ મમત્વ ન કરે. ॥ ૨૮ ॥ તથા ચારિત્રિઓ હાય તે માયા અને લાભ ન કરે. તથા ઉત્કર્ષ એટલે માન તથા પ્રકાશ એટલે ક્રોધ તે પણ સાધુ ન કરે, તે ક્રોધાદિકનો પરિત્યાગ મહાંતપુરૂષે કહ્યા તેહિજ ધર્મ ને વિષે સાવધાન થયા એવા જે મહાસત્વવત પુરૂષ તેણે સયમાનુષ્ટાન સેવ્યું તે સાધુ જાણવા. ૫ ૨૯ ૫ સ્નેહ રહિત તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રે કરી સંયુક્ત અને સુસંવવૃત એટલે સંવરે સહિત પ્રવર્તતા તથા ધર્મના અધિ તથા ઉપધાન એટલે તપ વિશેષ તેને વિષે બળ વીર્યના ફેરવનાર સંયમ પાળતા સમાહિત ઈંતિ એટલે ઈંદ્રિ વા કરી છે, જેણે, એવા છતા વિચરે કેમકે સંસારમાંહે ભમતા ४ Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. નિધ્યે આત્મહિત જે છે, તે દુ:ખે કરી લશ્યમાન થાય છે. સગા હવે એ જીવ ક્યાંયે જે નથી પામે તે દેખાડે છે. જે શ્રી વીતરાગે સંયમાનુષ્ઠાન કહ્યું, તે પૂર્વે એ જીવે નિશ્ચ થકી સાંભળ્યું પણ નથી અથવા તે ધર્મ કદાપિ રૂડી રીતે પાળ્યું પણ નથી મહર્ષિયે જ્ઞાત પુત્ર સામાયિકાદિક ઘણું દુર્લભ છે, એ રીતે કહ્યા તે જ્ઞાતપુત્ર જે શ્રી મહાવીર જગતમાં સર્વદશી તેણે કહ્યું. તે ૩૧ | એવું જાણું જે કરવું તે કહે છે; એમ પક્ત પ્રકારે આ ભહિત દુર્લભ જાણીને તથા ધર્મને એ મહાત આંતરે એટલે ધર્મનું વિશેષ જાણીને જ્ઞાન, દર્શન, અને ચારિત્ર સહિત ઘણા. એવા હળવા કમ લેક તે ગુરૂને છેદે પ્રવર્તતા એટલે ગુરૂપ દ્રષ્ટિ યથક્ત સંયમને પાળતા પાપ થકી વિરત તે મહેટો જેનો પ્રવાહ છે એવા સંસાર સમુદ્ર થકી તર્યા. એ રીતે શ્રી તીર્થકર ગણધરે કહ્યું તિબેમિ એટલે પૂર્વવત્ ૩ર છે इति श्री वैतालि याध्यनस्य द्वितियो देशकः समाप्त. हवे त्रीजो उद्वेशो प्रारंभिये छीये. બીજા ઉદ્દેશામાં ચરિત્ર પાલવું કહ્યું તે ચારિત્ર પાળતાં કદાચિત પરિસહ આવેતો સહન કરવા એ ભાવ કહે છે, સંવર્યા છે મિથ્યાત્વાદિક કર્મ જેણે એવા સાધુને જે દુખ ભેગવતાં દેહિલા અથવા તેનાં કારણ જે અષ્ટ પ્રકારના કર્મ અને જ્ઞાનપણે બાંધ્યાં છે, નિકાચિત કર્યા છે તે સત્તર પ્રકારના સંયમે કરી ક્ષણે ક્ષણે ખૂટે છે; જેમ તળાવનું પાણું સુર્યના કિરણે કરી સર્વદા ક્ષણે ક્ષણે ખૂટે છે, તેમ ચારિત્રિયાનાં કર્મ તે તપ અને સંયમે કરી ખૂટે છે તથા સંસ્કૃતિ આત્મા તે પંડિત મરણ Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ જુ.-ઉદેશે ૩ જે. (૫૧) એટલે જન્મ, જરા, મરણ અને શેકાદિક છાંડીને મોક્ષે પહેચે, અથવા એ રીતે જે પંડીત વિવેક સરવશ છે તે કહે છે. ૧ છે હવે જે વિરતિ રૂડા અનુષ્ઠાનના કરનાર છે, તે તેહિજ ભવે મેક્ષ જાય, તે આશ્રી કહે છે. જે મહાસવંત પુરૂષ જે કામાથી પુરૂષે વિનંતી કરાય તે કારણ માટે વિન્નવણ શબ્દ સ્ત્રી કહિએ તેને ન સેવે, તથા રૂડે આચારે કરી સંતીર્ણ શબ્દ - સાર થકી મુકાણું સરખા કહ્યું તે કારણે ઉચું એવું જે મેક્ષ તેને જોયું વળી જેણે કામ ભોગ જે છે તેને રેગની પરે દીઠારા વળી ઉપદેશ આશ્રી કહે છે. જેમ વણિકે અગ્ર એટલે પ્રધાન એવાં રત વસ્ત્ર ભરાદિક દેશાંતર થકી, આણ્યા તેને આ મનુષ્ય લોક માહે રાજા અથવા મોટા વ્યવહારવંત પુરૂષ જે હોય તેજ ધારણ કરે છે એટલે પહેરે છે એ પ્રકારે પ્રધાન રકતુલ્ય એવા જે પાંચ મહાવ્રત, અને છઠ્ઠા રાત્રી ભોજન વિરમણ સહિત છે વ્રતને આચાર્યા આપ્યા તેને સાધુજ ધારણ કરે અને સારી રીતે પાળે, ૩ જે આ જગતને વિષે સુખશિલીયા ત્રણ ગારવ કરી (અદયુ૫૫) એટલે સહિત તથા કામાગને વિષે મૂછિત તે કૃપણ એટલે દીન, કાયર સરખા ધીઠા એટલે અલ્પષે અમારે નિર્મલ સંયમ શી રીતે મલિન થશે? એવી રીતે ધૃષ્ટપણે કરનાર જે હોય તે શ્રી વિતરાગને કહ્યું એ જે સમાધિને માર્ગ તેને ન જાણે છે કે વળી ઉપદેશાંતર કહે છે, જેમ વ્યાધ એટલે આહેડી તે મૃગાદિક પશુને ત્રાસ દેતો છતો તે મૃગાદિક અબલે બલ રહિત થાય, ક્યાએ જઈ શકે નહીં. અથવા ગાડાને વાહક એટલે સાઘડીઓ તેણે જેમ વિષમ માર્ગને વિષે બળદને પરાણે પ્રેરણા કરી ખેડ છત બળ રહિત થાય. પછી તે બળદને મર Page #58 -------------------------------------------------------------------------- ________________ ( પર ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લા. ણાંત સુધી જો કછુ આપે તે પણ અલ્પ સામર્થ્યપણાને લીધે ચાલી ન શકે. નિર્મૂળપણાથી તેહીજ કાઢવમાં વિષમ માર્ગે મૃતા રહે. ॥ ૫ ॥ હવે એ દ્રષ્ટાંત પુરૂષ સાથે મેળવે છે, એ પાક્ત ન્યાયે શબ્દાર્દિક વિષય તેની ગવેષણા એટલે પ્રાર્થના તેને વિષે નિપુણ આસક્ત હતા તે પુરૂષ સિદાય પરંતુ કામભાગને છાંડી ન શકે; કામભોગરૂપ કમને વિષે ખુટા એવા છતા આજ અથવા કાલે એ કામભોગના સંબંધ છાંડીશ, એમ ચિતવે; પણ નિર્બળ બળદની પરે છાંડી ન શકે એમ જાણી સંવેગ આણીને કામિ પુરૂષે કામભોગ વાંછવા નહી વળી તે કામભોગને લાધા થકા પણ અણુલાધા એટલે અણપામ્યા સરખા કરે. એકાએક નિમિત્તે અજ્યા છતા જંબુસ્વામિ તથા વેસ્વામિને પેરે નિસ્પૃહી થાય. !! fu હવે શા વાસ્તે કામભોગના ત્યાગ કરવા તે કહે છે, પછી મરણ કાળે ભવાંતરને વિષે એ કામભાગની સેવાયે કરી અસાધુપણા થકી દુર્ગતિ ગમન રૂપ થાય. એવું જાણી પેાતાને આત્મા વિષયના સંગ થકી દૂર કરે તથા પાતાના આત્માને શીખવે કે, રે જીવ અસાધુ કર્મને પ્રમાણે તું દુર્ગતિયેં ગયા શકે। દુ:ખી થઇશ તથા અત્યંત અ સાધુ કર્મને પ્રમાણે શૈાચ કરીશ હે જીવ! તુજને પાધિએ પીડયા થકા ગાઢા આકરા શબ્દ કરીશ, તથા ઘણા વિલાપ કરીશ. હે માય ? હું મરું છું આ વખત મને રાખનાર કોઈ નથી ત્યાદિક અને આક્રંદ કરીશ એવું કહીને આત્માને શીખામણ આપે. । ૭ ।। વળી આ સંસારમાંહે ધન્યધાન્યાદિક પદાર્થ તા દૂર રહ્યા, પણ એકલું જીવિતપણજ દેખા તે એવું તા અશાત્વનું છે કે,. ક્ષણે ક્ષણે વિનાશ શીલ છે, કાઠક તા તરૂણપણેજ વિનાશ Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ ઉદેશ ૩ જે. (૫૩) પામે ચાલતા સમયમાં ઘણું તો શે વર્ષનું આયુષ્ય છે, તે પણ છેડે ત્રટે છે જે માટે તે આયુષ્ય સાગરેપમની અપેક્ષાયે તો મેષોન્મેષ પ્રાયે ઇત્વ એટલે અ૫ વર્ષ સરખું થાય, એવું જાણીને રે. જીવ! બુજે કે, એવી રીતે આયુષ્યને ભરેશે છતા પણ એકેક પુરૂષ યુદ્ધ છતા કામગ વિષે મૂરતિ રહે છે? તે નરકાદિક પીડાને પામે છે ! ૮ છે વલી જે આ મનુષ્ય લોક માહે મહામહાકાલત પુરૂષ આરંભ હીંસાદિક સાવધાનુષ્ઠાનને વિષે નિશ્રત એટલે આસક્ત છે તે પુરૂષ આત્માને દંડનાર તથા એકંત જીવના પ્રાણને લૂસનાર અથવા સદ્ અનુષ્ઠાનને લૂસનાર, એવા પુરૂષ પાપલોક એટલે જે ગતિમાં પાપ કર્મના કરનાર જાય, તે ગતિમાં જશે કબ હુને ચિરકાળ સુધી નરકાદિકના દુ:ખ પામશે. યદ્યપિ તે અજ્ઞાન કષ્ટને પ્રભાવે કદાચિત્ દેવગતિ પામે તોપણ અસુરગતિ એટલે કિલ્બિીયાદિકની ગતિ પામે છે લે છે વળી કહે છે સર્વજ્ઞ એમ કહ્યું છે કે, તુટયું આયુષ્ય સંધાય નહીં તે પણ બાળ અજ્ઞાની લેક તે નિવેકીપણે ધષ્ટપણું કરે છે, તે કહે છે, કેઈ એક પંડિતે ધર્મને વિષે પ્રાછતાં તે નિરવિવેકી પુરૂષ એમ કહે કે અમારા પ્રત્યુત્પન્ન જે વર્તમાન સુખ તેની સાથેજ અમારે કાવે છે, કોણ જાણે પરલોક છે કિંવા નથી પરલોકને કેણ દેખી આવ્યો છેજે દેખીને પરલેકથી આવ્યો તે અમને કહેતે માન્ય કરીયે ઈત્યાદિક ધૃષ્ટપણાની વાત કરે છે. ૧૦ - હવે એવું ધૃષ્ટપણું કરે તેને ઉપદેશ કહે છે, અહે અંધ સરખા પુરૂ? ત્રણ ભુવનને દેખનાર એ સર્વજ્ઞ જે શ્રી વીતરાગદેવ તેને કહેલ જે શ્રી સિદ્ધાંત તેને સદહે, તું કેવું છે? તે કે, અધ જ્ઞાન દ્રષ્ટી રહિત એવા જે છે, તેમના દર્શનને વિષે પ્રવ Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લો. તૈનહાર છે માટે તેને બેલાવિયે છે કે અહો ! તું શ્રી વીતરાગ પરમાત્માને ભાષ્ય જે સિદ્ધાંત તેના ઉપર સરધા કરીને તેને ગ્રહણ કરે અને આ લેકનાં સુખ ટાળીને પરલોક ઉપર કોણ ભરશે રાખે, પરલેક તે નથી ઈત્યાદિક જે તું બોલે છે તે તહારૂ બાલવું અયોગ્ય છે; કેમકે વર્તમાનકાળ ટાળીને અતીત અનાગત નહીં માનીશ તે પિતા માતાદિક પુત્ર પિત્રાદિક એ પણ નથી, એમ પણ કહેવું પડશે પરંતુ એવી રીતના તાહરા બોલાવા થકી એમ જાણીએ છેયે કે સૂર્ણપણે તું નિરૂદ્ધ દર્શને છે, એટલે સર્વદા જ્ઞાનદ્રષ્ટી હિત છે; મોહની કર્મ કરી અથવા જ્ઞાનાવરણાદિક કર્મ કરી તાહારે દર્શન રૂંધાયું છે તે માટે તું જેન માર્ગ સદહતો નથી, માટે એ તારે મત મૂકીને સુત્રના સત્ય માર્ગની સર્રહના કર. ૧૧ છે વળી ઉપદેશ કહે છે એવા વચનને બોલનાર દુ:ખી છેતે વારંવાર મેહ પામે એટલે વળી તેહને જ સમાચરે જે થકી સંસારમાંહે અનતો કાળ પરિભ્રમણ કરે. એવું જાણી મેહ મુકીને જે સંયમને વિષે પ્રવર્તે તે ઉત્તમ પુરૂષ જાણ, તે આત્મ લાઘા સ્તુતી લેક પૂજા તથા વસ્ત્રાદિક લાભના ઉત્કર્ષને ન વાંછે, એટલે એ સર્વને ત્યાગ કરે તે એમ કરતો જ્ઞાનાદિક સહિત થકે સંજતે સર્વે પ્રાણી માત્રને પોતાના આત્મા તુલ્ય કરી દેખે, એ રીતે દયાપાળે, એ ૧૨ છે વળી ઉપદેશાંતર કહે છે. પ્રહાવાસને વિષે વસતે એવો મનુષ્ય તે પણ અનુકમે ધર્મ સાંભળી, શ્રાવકના વદિકને અંગીકાર કરી, જીવોને વિશે સમ્યક પ્રકારે યત્ન કરતો, તે સર્વત્ર સમતા પરિણામે વર્તતો એ રીતે ગૃહસ્થ ધર્મને પાળતો થકે પણ દેવલોકમાં જાય, તે પછી યાતિ ધર્મ પાળનારાને તો કહેજ શું? ૧૩ . . Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ર જુ.ઉદેશ ૩ જે. (૫૫) વળી કહે છે તે શ્રી વીતરાગની આજ્ઞાપૂર્વક ધર્મ સાંભળીને ને તેના આગમને વિષે જેમ કહ્યું છે, તેમ સત્ય સંયમને વિષે ઉપક્રમ એટલે ઉદ્યમ કરે, સર્વત્ર મછર રહિત એવો થકે સાધુ તે સાધુ કરી વતિ શુદ્ધ એટલે બેતાલીશ દોષ રહિત એ આહાર લીયે, જે ૧૪ છે વળી ઉપદેશ કહે છે તે સાધુ સર્વ હેય ઉપાદેય વસ્તુને જાણને સર્વક્ત સંવર રૂપ માર્ગને આધિનિષ્ટતું એટલે આશ્રેયે વળી ધર્મથી થકો ઉપધ્યાન એટલે તપને વિષે વિર્ય ફેરવે એટલે તેમાં બળવંત થાય પણ તેમાં વિર્ય ગોપવે નહી વળી મન, વચન અને કાયા ગુમીએ ગુમ અને શુભ જેગે યુક્ત થવાને સર્વકાળ પિતાને વિષે અને પરને વિષે યત્ન કરે તે સાધુ પરમાયત જે મેક્ષ તેનો અર્થ જાણ છે ૧૫ માં ન કનકાદિક તથા પશુ ચતુષ્યપદાદિક અને જ્ઞાતિને સ્વજન માતાપિતાદિક તેનું જે બાળ અજ્ઞાની હોય તે સણકારી માને કેવી રીતે કે એ જે વિસ્તાદક છે તે માહારા છે. હું એની ૨ક્ષા કરનાર છું પણ એમ ન જાણે જે એ ધનાદિક જે છે તે રેગાદક ઉપને થકે અથવા દુર્ગતિમાં પડતાં થકાં મને ત્રાણસરણ નાતે એટલે નથી થવાના છે ૧૬ વળી ઉપદેશ કહી દેખાડે છે. પર્યાપાજત અસાતા વેદનીય કર્મના ઉદય થકી દુ:ખ પ્રાપ્ત થયા છતાં તે દુ:ખ એકલેજ જીવ અનુભવે છે. પણ જ્ઞાતિ, સ્વજન અથવા દ્રવ્ય તે દુ:ખ થકી મૂકાવી શકતા નથી અથવા મરણ આવેછતે પણ એકલેજ દુ:ખ ભોગવે તથા ભવાંતરને વિષે પણ એકલેજ દુ:ખ ભોગવે તથા ગતિ આ ગતિ પણ એકલાને જ હોય, પરંતુ તે વખતે ધનાદિક જે છે તે કેઇ સરણું ન થાય, વિવેકી પિડિત જન એવી રીતે જાણતા થકા કેઇનું સરણ કરી માને નહીં, પણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો. સંસાર માંહે સર્વ જીવ પોતાના કરેલા કામ કરી એકેદ્રિયાદિકની અવસ્થાએ કર્યા છતાં અવ્યક્તા સંજ્ઞાયે અસ્પષ્ટ શિલાદિક દુ:ખે કરી દુ:ખીયા છતાં એવા પ્રાણીઓ તે ચતુર્ગીતિકે રૂપ સંસાર માંહે અહટ્ટ ઘટીને ન્યાયે પરિભ્રમણ કરે છે, તેજ નીને વિષે ભયાકુલ બિહતા થકા તથા શઠ એટલે અજ્ઞાની છતા વળીવળી જાઈ એટલે જાતિ અને જરા તથા મ૨ણે કરી પીક્યા થકા રહે છે. તે ૧૮ છે અહીજ આર્ય ક્ષેત્ર સુકમાલ જન્મ જિનધર્મની પ્રામ, એ ક્ષણ એટલે અવસર જાણી યથોચિત ધર્મ કરો બોધ બીજ પામવું સુલભ નથી, એ રીતે કહ્યું છે. એવું જાણી ધર્મ અણુ કરવા થકી ફરી ફરી બોધિ દુર્લભ છે. એ રીતે જ્ઞાન દર્શન કરી સહિત સાધુ જાણે તથા ઉદય આવ્યા પરિસહને અહિયાશે. એ વચન શ્રી આદિનાથ ભગવાને પ્રકાશ તથા એ રીતેજ શેષ બીજા તીર્થકર પણ પ્રકાશે છે. જે ૧૯ હવે સર્વજ્ઞ પોતાના શિષ્યને બોલાવી કહે છે કે, અહે ભિક્ષુ? એટલે યતિઓ પૂર્વે જે તીર્થકર થયા. તથા આગામિક કાળે જે થશે તે કેવા થશે તો કે સુવ્રત એટલે પ્રધાન વ્રતધારી તેણે એ સર્વ ગુણ જે પાછળ કહ્યા તે અથવા આગળ કહેશે તે કહ્યા છે પરંતુ તે તીર્થકરને મતે ભેદ નથી કાશ્યપ તે શ્રી આદીશ્વર તથા વર્ધમાન સ્વામી તેના ધર્મના અનુચારિ જે છે તે એમજ કહે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર હિજ મોક્ષ માર્ગ છે. જે ૨૦ છે હવે તે ગુણ કહે છે. મન, વચન, અને કાયા કરણ કરાવણ અનમેદને કરી જીવના પ્રાણ હશે નહીં. એ પ્રથમ મહાવ્રત એમ ઉપલક્ષણ થકી શેષ મહાવૃત પણ જાણવા તેણે કરી આત્માને હેતુ તથા નિયાણું રહિત ઇંદ્રિયોને સંવરે કરી Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જું–ઉદેશો ૧ લે. (૫૭) સંવૃતિ થકા એવા આચારે પ્રવર્તતા આગળ અનંતા છવ સિદ્ધિ પામ્યા વળી સાંપ્રત એટલે વર્તમાન કાળે સિદ્ધ થાય છે. અને અવર આગામિક કાળે, અનેક સિદ્ધ થશે. તે ૨૧ છે એ રીતે શ્રી આદીશ્વર ભગવાને પિતાના પુત્ર આશ્રી ઉદેશીને મેક્ષ માર્ગનો ઉદેશે કહ્યું તે ભગવત કેવા છે! તો કે નિરૂપમ જ્ઞાન અને નિરૂપમ દર્શન એટલે સમ્યક જ્ઞાન દર્શન નના ધરનાર છે. તથા કથંચિત જ્ઞાન દર્શનના આધાર છે એ રીતે અરિહત જ્ઞાતપુત્ર શ્રી વદ્ધમાન સ્વામી ભગવંત તેણે વિશાળા નગરીને વિષે એ માર્ગ અને કહ્યું એ રીતે પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામી બુપ્રભુતિ પોતાના શિબેને કહે છે કે અહે શિ ! જેમ શ્રીવર્તમાન સ્વામી પાસેથી અમે સાંભળ્યું છે, તે રીતે તમને કહુછું. રર इतिश्री सुत्रकृतांगे प्रथम श्रुतस्कंधे श्रीद्वितिय वैतालीयाध्ययन अ बीजू अध्ययन कह्यु हवे अनंतर त्रीजो ધ્યયન પામી છે. એને એ સબંધ છે કે, પાછલું અધ્યયને સ્વસમય ૫રસમયની પ્રરૂપણું કહી માટે પરસમયના દોષ અને સ્વસમયના ગુણ જાણીને સ્વસમયને વિષે પ્રવર્ત; તેને વિશે પ્રવર્તતાં થતાં જે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગ ઉપજે તે સહન કરવા એ અધિકાર આવ્યું જે અધ્યયન તે પ્રારંભિયે છે. કે એક બાળ મનુષ્ય સંગ્રામને વિષે પિતાને શુરવીર કરી માને જે આ જગત માંહે માહરા સમાન સુભટ કેઈ નથી, પરંતુ જ્યાં સુધી તે સંગ્રામને વિષે પિતાને ૫નાર કેઈન દેખે ત્યાં સુધી જાણવું Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લે. કાની પરે! જેમ શિશુપાળ રાજા પેાતાની આત્માને શૂરવીર માનતા હતા પરંતુ સંગ્રામને વિષે દૃઢધમી તથા મહારથી એવા નારાયણને જતા દેખી, ક્ષેાભ પામી, મછાંડીને નિર્મદ થયા । ૧ ।। સાંપ્રત સામાન્યપદે દૃષ્ટાંત કહે છે, કોઈ એક પેાતાને વિષે શૂરવીર પણું માનતા, સંગ્રામને મસ્તકે અગ્રેસર પણે આવ્યા; એવા તે સંગ્રામને વિષે ઉપસ્થિત એટલે પ્રાપ્ત થયે શકે ત્યાં પરદલને સુભટે સર્વજનને વ્યાકુળ ચીત કર્યા છે; તે સગ્રામ એવા વર્તે છેકે, જા માતા પુત્રને ન જાણે; એટલે માતાને કેડે રહ્યા બાળક પડતા જાણે નહીં, એવા સંગ્રામને વિષે જે આગળે જીપણ હાર પુરૂષા તેણે શસ્રાદિકે કરી છેદ્યા શકે!, હત પ્રહત કીધા છતા, કાયપણે ભંગ પામે, ॥ ૨ ॥ હવે એ દ્રષ્ટાંત સાધુ સાથે મેળવે છે, એમ પૂર્વોક્ત સુભટની પેરે શીશુપાલવત્ નવ દીક્ષિત શિષ્ય પણ પાસહુને અણ ફરસ્યા થકા એમ કહેકે, દીક્ષા પાળવામાં શું દુર્લભ છે ? એટલે દીક્ષાના માર્ગ સુલભજ છે, એવા તે ભિક્ષાચર્યાને વિષે અકાય, એટલે અજાણ, અનેરા આચારને વીશે નિપુણ થકા નવ દીક્ષિત છે, તે વચન માત્રે કરી પેાતાના વિષે શૂર પણાના માનનાર તે જ્યાં લગે સંયમને સેવે નહીં ત્યાં લગે એવું કહે કે, “ એ સંયમમાં શું દુષ્કર પણું છે ? ” પરંતુ જે વારે સંયમ આદરે, તે વારે પાંરેસહના ઉદય આવે થકે સદાય. ૫ ૩૫ હવે સંયમનું દુષ્કરપણું દેખાડે છે, ત્યાં એકાદ કાળે (હેમંત રૂતુ) પોષ અને માઘ માસમાં સર્વાગે પાઠાંતરે વાયરા સહિત શીત ક્શે તે વારે મંદ બુદ્ધિ ભારી કર્મ જીવ કાયર થકા, ચારિત્રને વિષે સદાય એટલે દીનપણું પામે, કાની પેરે ? તા કે, જેમ રાજ્ય હીણ ક્ષેત્રી સિદાય તેની પરે તે સાધુ પણ જાણી Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ .ઉદેશ ૧ લે. ( ૫ ) લે. એ જ હવે ઉષ્ણપરિસહ કહે છે. ગ્રીષ્મકળે ષ્ટાદિક માસને ઉપજે ઉષ્ણુ આ તાપ, તેણે કરી ફરો એટલે વ્યાખ્યો છd, વિમન એટલે આમણ દમણે થયે થકે અત્યંત તૃષાયે કરી પરાભવ પામ્યો તે વારે ત્યાં પણ મંદ બાપડ કાયર સિદાય ભંગ પામે, જેમ માછલું (અદકમાં) એટલે પાણીના વિયેગથી સિદાય તેમ સત્વ રહિત ચારિત્ર સંયમ થકી ભ્રષ્ટ થાય. જેમ માછલાં જીવિતવ્ય થકી ભ્રષ્ટ થાય તેની પેરે જાણી લેવું. પ . હવે યાચના પરિસહ કહે છે. સર્વ કાળ શિલિમાત્ર પણ સાધુને દીધો અને એષણિય લેવો એ મહદુ:ખ છે (યાચના) એટલે માગવું તે અપાર દુર્લભ છે. તેમાં જે કાયર હોય તે સિદાય, હવે પાછલે અર્થ આકેશ પરિસહ કહે છે પામર લેક હેય તે સાધુને એમ કહે કે, એ બાપડા પૂર્વ આચરિત કર્મ કરી આત થકા પૂર્વકૃત કર્મનાં ફળ અનુભવે છે, અથવા એ બાપડા મલમલિન શરીર દુ:ખાદિક વેદના ગ્રસિત દરિદ્રી કરસણાદિક કાર્ય કરવા અસમર્થ માટે ઉદ્વેગ પામ્યા થકા યતિ થયા છે. એ પુત્ર કલત્રાદિકે કરી મૂકાયેલા, દૌર્ભગી થકા પરિવાર છાંડી પ્રવર્યા આદરી રહે છે. તે ૬ છે એવા પક્ત આકેશ સંબંધ જે શબ્દ તેને સહન કરવાને અસમર્થ ગ્રામને વિષે અથવા નગરને વિષે ત્યાં એવા આકેશ ઉપને થકે તે મંદ અજ્ઞાની ચારિત્રિઓ સદાય છે, કોની પરે સિદાય છે? તે કહે છે. જેમ બીકણ મનુષ્ય સંગ્રામને વિષે શવ દેખી સિદાઈને ભાગી જાય, તેની પેરે તે મંદ ચારિત્રિયે ચારિત્રથી ભંગ પામે છે. ૭ છે હવે વધ પરિસહ કહે છે. એક કઈ એક ભૂસક ધાનાદિક, Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. તે ભિક્ષાએ ભમતે ભુખે એ જે સાધુ તેને દેખી તે ધાનાદિક ડંખ મારે વલુરે ત્યાં ધાનાદિકે ખાધો છતો અજ્ઞાની સિદાય એટલે દીન થાય, કોની પરે, તે કે જેમ, અમને સ્પર્શ કરી પ્રાણી એટલે જીવ પિતાનું શરીર સંકેચે તેમ મંદ ચારિત્રિએ પણ પોતાનું ગાત્ર સંકેચે, એ ૮ વળી ઝામિન લેકનું વચન પરિસહ કહે છે, અપિ સંભવનામેં કોઈ એક ધર્મના અજાણ સાધુના કેવી સાધુની સાથે શત્રુ ભાવે પહોંતા થકા એવું કઠેર વિથ સાધુ પ્રતે ભાસે, એટલે બેલે. શું બેલે? તો કે એ બાપડા, પાછલા ભવને કરેલાં કર્મનાં ફળ ભોગવે છે. જે એ યતિ તે એમ આ વિકાયે જીવે છે. એટલે પર ઘરની ભિક્ષા માગે છે, તથા અંત પ્રાંત આહારના લેનારા છે. એણે પલે ભવે કાંઈ દીધું નથી. કાંઇ લાધુ નથી, તેથી મસ્તક મુંડ થઇ બીભત્સ રૂપે સર્વ ભંગ થકી વંચ્યા એવા એ બાપડા દુ:ખી થકા, જીવે છે. જે ૯ છે તથા વળી એહજ પારસહ કહે છે. અપિ સંભવના, એક કોઈ અનાર્ય એવાં વચન બેલે કે, એ નાગા સર્વકાળ પરપડના એસીઆળા અધમ દુગચ્છાના સ્થાનક મુંડીતકેશ, ખાજી કરી એમના શરીર વિણઠા છે અંગજેના, એવા પામર તથા મેલ પ્રસ્વેદ થકી ખરડ્યા છે સર્વકાળ (અસમાધિઓ)એટલે અશભનિક દેખનારાને અસમાધિના ઉપજાવનાર છે. ૧૦ હવે જે સાધુને એવાં દુર્વચન બેલે, તેને વિપાક દેખાડે છે. એ પૂર્વલી રીતે કે એક પુણ્ય રહિત છવ, (વિપ્રતિપન્ન) એટલે સાધુ માર્ગના દ્વેષી પોતે અજાણ છતાં તું શબ્દ થકી અન્ય વિવેકી પુરૂષનાં વચન અણ માનતાં એવા છવ અંધકાર ગતિ થકી ફરી આકરી અંધકાર ગતિએ જાય, તે અજ્ઞાની કેવા છે? તે કે, મિથ્યાત્વ દર્શન કરી ઢાંક્યા આવર્યા માર્ગને Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ.-ઉદેશ ૧ લે. ( ૧૧ ). સેવે છે. જે ૧૧ છે. ' હવે દંસ મસકાદિક પરિસહ કહે છે. (સિંધુ તામ્રલિપ્ત) કેકણાદિક દેશને વિષે પ્રાર્થે દંસ મથકાદિક અધિક હોય છે. તે દેશને વિષે કેહવાર સાધુ ગયે થકો, દંશ મશકાદિક ફરસે તેથી દંશમસકાદિકે પીડા તથા અચન ભાવ છે, માટે તૃણાદિકને વિષે સંથાર કરે, તેથી તે તૃણાદિકના સ્પર્શ સહન કરવાને અશક્તિવંત છતાં, કેઇ એક કાયર એમ ચિંતવન કરે કે એવું દુષ્કર અનુષ્ઠાન પરલોકને અર્થે કરિ છે અને તે પરલોક તો અમે દીઠું નથી. જે માટે એવા કલેશથી મરણતો પ્રત્યક્ષ દેખાય છે. જે અવસ્ય મરણ પામીશું માટે, એવા કલેશથી સર્યું. ૧૨ છે તથા વળી કેશના લોચે સંતાપા તથા બ્રહ્મચર્થ થકી ભાગ્યા એટલે લોચની પીડા ઉપની થકી કામવિકારના દીપવા થકી ત્યાં મંદ અજ્ઞાની બાપડા દિાય સંયમ થકી ભ્રષ્ટ થાય તે કેની પરે ? તો કે જેમ (કેતન) એટલે મત્સ બંધન તેને વિષે પ્રવેશ કરવા થકી માછલું જીવિતવ્ય થકી ચૂકે છે. તેની પેરે તે બાપડા સંયમ થકી ચૂકે છે. જે ૧૩ છે આમા જે થકી દંડાય એ જેનો આચાર એટલે અનુન છે. તથા મિથ્યાદર્શન સંસ્થિત એટલે મિથ્થા દર્શને ભાવિત જેનું ચિત્ત છે, તથા રાગદષે વ્યાકુળ એવા કેઇ એક અનાર્ય પુરૂષે તે ચારિત્રવત સાધુને ક્રીડાથે કરી કદર્થના કરે છે ૧૪ . વળી કેઇ એક અનાર્ય, દેશ પર્વત વિચારતા જે સાધુ તે સાધુને એમ કહે કે, એ હેરૂ છે, ( ચાર છે) ભિક્ષણ શીલ એમ કહી તે સુવ્રત જે અણગાર તેને રાશી પ્રમુખે કરી, સાધુને બાંધે એવા બાળ અજ્ઞાની તથા કષાયના વચને કરી નિ, ભર્જન કરે છે ૧૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ~~ ~ ~~~~~~~~ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. ~~~~~ ~ ત્યાં અનાર્ય પુરૂષે સાધુને દંડ કરી તથા મુષ્ટિ કરી અને થવા ફલે કરી હો છતો એવા દુ:ખને તે બાળ અજ્ઞાની અણુ સહેતે થકે જ્ઞાતી, ગત્રિને સંભારે કે, માહારે સંબધિ ગોત્રી જે કે અહિયાં હેત તે એ મને એવી કદર્થના ન કરત; એવી ચિંતવના કરે જેમ સ્ત્રી રીસાણી થકી, પોતાના ઘરમાંથી નીકળી: રસ્તામાં તેને ચાર લોકોએ ગ્રહણ કરી છતી પિતાના સંબંધિઓનું સ્મરણ કરે, પશ્ચાતાપ કરે, તેની પરે જાણી લેવું, એ ૧૬ - હવે ઉપસંહાર કરતા કહે છે. એ જે પૂર્વે દસમકાદિકના પરિસહ કહ્યા તે શ્રી સુધર્મ સ્વામી જંબુ પ્રમુખ શિષ્યને બેલાવી કહે છે કે, શિષ્ય! જે પરિશહ કહ્યા તે સંપુર્ણ પ્રત્યે ફરશે ફરશા જે કર અહિયાસતા દુર્લભ છે એવા પરિસહને અણ સેહેતા એવા જે કિલીબ અસમર્થ પરવશે એટલે કર્મના વશે પડયા થકા વળી ગૃહવાશે ગયા. કેનીપરે ? તે કે, જેમ હતિ સંગ્રામને માથું, મસ્તકે શરજાલે વિશે થકે ત્યાંથી નાશી પાછા ફરે તેમ કાયર સાધુ ચારિત્ર થકી પાછા ફરે તિ બેમને અર્થ પૂર્વવત્ જાણ છે ૧૭ इति तृतियाऽध्ययनस्य प्रथमादेशक समाप्त. ॥ अथ द्वितीयो देशकस्य प्रारंभः पेहेला उद्देशामा प्रतिकूल उपसर्गना कारण कह्या. हवे बीजा उद्देशामां अनुकूल उपसर्गना कारण कहे छे. અથ હવે એ સૂક્ષ્મ, એટલે ચિતને વિકાર ઉપજાવનાર એવા અંતરંગ પ્રતિકૂલ ઉપસર્ગના કારણ પણ બાદર એટલે Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જ.—ઉદ્દેશા ૨ જો. ( ૬૩ ) પ્રગટ દેખાય નહીં તેવા શરીરને વિકાર કરનાર ઉપસર્ગ ન જાણવા એવા માતાપિતાદિકના સબંધ, તે સબંધી જે ચારિત્રિયાને દુર્લધનીય ઉપસર્ગ છે તેજ ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ આવે કે કોઈ એક કાયર ચારિત્રિઓ સદાય તે પેાતાના આત્માયે સંયમના નિર્વાહ કરી શકે નહીં. । ૧ ।। કોઈ એક જ્ઞાતિલા સાધુને દેખીને સાધુને વીંટીને રૂદન કરે એટલે વિલાપ કરે અને એમ કહેકે અમ્હે તારૂં બાળપણ ચકી પાલણ પાષણ કર્યું, તે અહે તારા તાત એટલે પિતા યેં, માટે એવું જાણ્યું જે અમારી વૃદ્ધાવસ્થામાં; તુ પણ અમારૂં પેાષણ કરીશ, તે માટે હે પુત્ર! તું અમારૂં પાણ કર, તથા તે સાધુના પુત્રાદિક હોય તે એમ કહે કે, અહે ! તાત અહા પીતા તમે અમને શા કારણે છાંડા છે. ? ! ર્ ॥ વળી કહે છે અહા તાત ! તાહરા જે પિતા છે તે (થે) એટલે ડાકરા છે અર્થાત વૃદ્ધ છે; તથા બેહેન તે ન્હાની છે, એ પ્રત્યક્ષ દેખાય છે, તથા હૈ તાત તાહરા સગાભાઈ તે એક માતાના જણ્યા એવા સહેાદર એક ઉદરના ઉપજ્યા, સ્નેહના પાત્ર, તેને કેમ છાંડીશ! તે કાણું માટે તું અમને કાં છાંડે છે. ॥ ૩॥ તથા માતા અને પિતા તેને પાષાણ કર એ રીતે પરલેાકની સિદ્ધી થશે તથા હું તાત આ લોકને વિષે પણ નિશ્ચય થકી એવા આચાર છે કે જે સંસાર માંહે પેાતાના માતાપિતાનું પાલણ પાષણ કરે, તેજ શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે. (યતે ગુરૂવાયત્ર પૂતિષ્ઠિત વચનાત્ ) ॥ ૪ ॥ એ રીતે પ્રધાન તથા ઉત્તરાત્તર મધુર જેને આલાપ છે એટલે નરમ વચનના ખેલનારા એવા કે અહેા તાત ! તમારા પુત્ર ન્હાના છે, તથા તમારી ભાર્યા તે નિયન પરણેલી છે ને Page #70 -------------------------------------------------------------------------- ________________ (૬૪) સૂયગડાંગ સૂ ભાષાંતર–ભાગ ૧ લો. લઘુવય વાળી છે, માટે રખે તે અન્યજન પાસે જશે તે આપણા કીને તે કલંક લગાડશે, ૫ | માટે અહો તાત ! તમે આવી ઘરમાં રહે અને ત્યાં રહ્યા થકી કાંઈ પણ કાર્ય કરશેમાં નવા કાર્ય ઉપને થકે અમહે તમને સહાઈ થઈશું, તે માટે એકવાર ગૃહકાર્યથી તમે ભાગો છે પરતું બીજી વખત હે તાત અથવા હે પુત્ર તમે જુઓ કે અમે સખાઈ છતા જોઇએ જે તમારે શું બિગાડ થાય છે, તે માટે ચાલે પિતાને ઘેર જઇએ, એટલું અમારૂ વચન માન્ય કરે છે ૬ છે તે માટે અહા તાત એકવાર ઘેર જઈને વળી ફરી આવીને યતિ થાજે એટલું કીધા થકી અશ્રમણ પણ ન થાય; જે તમે ગૃહ વ્યાપારની ઈચ્છા રહિત પિતાનું મન માન્યું અનુષ્ઠાન કરશે તો તમને કોણ વારવાને સમર્થ છે; અથવા વૃદ્ધા વ્યસ્થા વિષયાભિલાષ નિતિ કે સંયમાનુષ્ઠાનને વીષે પરાક્રમ કરજે, કેમકે તે વખત ધર્મ કરવાને યોગ્ય છે; તે વારે તમને કોઈ પણ વારવા સમર્થ થશે નહી. એ ૭ છે વળી અહે તાત જે કાંઈ તમારા ઉપર (રૂણ) એટલે લેણું હતું તે પણ અમે સર્વે દેવું સમું કીધું એટલે, માગનારાઓનું સર્વે લેણું ચુકાવી દીધું છે, તથા જે વ્યવહારને કાર્ય અથવા અન્ય કે ભેગે પગને અર્થે સુવર્ણ રૂપાદિક ખપમાં લાગશે તે પણ સર્વે અમે તમને આપીશું છે ૮ એ રીતે વચને કરી, તે સર્વે પુત્રાદિક રૂડી રીતે શીખવે કરૂણાકારે એવા વચને પિતે તે પુત્રાદિક દીન પણાને ભાવે - હચ્યા છતાં, એમ પક્ત રીતે કહે, તેથી તે જ્ઞાતિ ગોત્રી જે પુત્રાદિક તેન સંગે કરી, બાંધે છતો તે વારે તે અલ્પ સત્વકાવર સાધુ, તેમના વચને મેહીત થયે છત આગાર ભણી ધ્યાવે, એટલે ઘરવાસ માંડીને સંયમને છાંડે, એ ૯ છે Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જી–ઉદેશ ર જે. (૬૫) ------------------------ પછી જેમ વનને વિષે ઉત્પન્ન થયું એવું જે વૃક્ષ તે વેલડીએ તેણે કરી બધાય, એટલે વેલડીયે કરી વીંટાવ, તેમ જાતિ સ્વજનાદિક જે છે તે સાધુને અસમાધિએ કરી બાંધી લીયે સંયમ થકી ભ્રષ્ટ કરે ઇત્યર્થ, . ૧૦ || પછી તે જ્ઞાતિ ગોત્રીની સંગતે કરી વિવિધ પ્રકારે બંધાણે થકે પરવશ થયે, એટલે તેમના અનુલ વચને કરી મનને વિષે ઇતિ ઉપજી તેણે કરી બધાણે જેમ નવા ગ્રહણ કરેલા હસ્તિને જે, ઈક્ષખંડાદિકને આહાર કરાવિયે તે નવા બંધને કરી બંધાય અથવા મધુર વચને કરી ઉપચારિયે તે વારે તે બંધનન અંગીકાર કરે તેમ અહીં પણ એ દ્રષ્ટાંતે તે જ્ઞાતિ નેત્રિ જે પુત્રાદિક છે તે નવ પ્રસ્ત ગાયની પેરે, જેમ તે ગાય પોતાના બાળક થકી દૂર ન જાય, તેમ તે પુત્રાદિક તે સાધુને વ્યામોહમાં પાડવાને અર્થે પછવાડે લાગ્યાજ ફરતા રહે છે ૧૧ છે હવે સંગને દોષ કહે છે, એ પૂર્વોક્ત માતા પિતા પુત્રાદિકને જે સંગમ છે. તે મનુષ્યને પાતાળ, સમુદ્રની પેરે તરતાં દુસ્તર જાણ જે સંગમને વિષે મનુષ્ય (ક્લીબ) અસમર્થ છતાં કલેશ પામે છે. તે કેવા છતાં લેશપામે છે, તે કે જ્ઞાતિ સ્વજનને સંગે શ્રદ્ધા મૂછિત છતાં સંસારમાંહે ફ્લેશ પામે છે. તે ૧૨ | તે માટે જે સાધુ હોય તે જ્ઞાતી જનાદિકના સમાગમને શ પરિજ્ઞા કરી સંસારનું કારણ જાણીને પ્રત્યાખ્યાન ૫રિજ્ઞાએ પરિહરે કેમકે, એ સમસ્ત સમાગમ જે છે તે મહાશ્રવ મહેતા કામના સ્થાનકે જાણવા, તે કારણ માટે અનુકૂલ ઉપસી આવે થકે પણ, અસંયમે જીવિતવ્ય વાંછે નહીં, એટલે ગૃહસ્થાવાસની વાંછા સાધુ કરે નહીં; શું કરીને તો કે, અનુત્તર એટલે પ્રધાન એ શ્રીજિનધર્મ તેને સાંભળીને અસંયમ વાંછે Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. 11-- નહીં ! ૧૩ II ' અર્થ એટલે હવે અથવા પાઠાંતરે અહો ઇતિ વિસ્મયે એ પ્રત્યક્ષ સમસ્ત જન પ્રસિદ્ધ છે એવા આવર્ત એટલે જેમ નદીને વિષે પાણીના આવર્ત હોય, તેમ અહીં ઉત્કૃષ્ટ મોહિનીયના ઉદય થકી ઉત્પન્ન થયાં જે વિષયાભિલાષરૂપ આવર્ત, તે જીવને સંસારમાંહે બુડવાના સ્થાનક જાણવા. એ કાશ્યપગોત્રી શ્રી વર્તમાન સ્વામી તેણે પ્રવેદિતા એટલે કહ્યા છે, જે થકી પંડિત તત્વના જાણ તે દૂર થાય છે; અને અબુદ્ધ એટલે અજ્ઞાની લેક તે જે આ વર્તને વિષે સદાય ભ્રમમાં પડીને બુડે છે. ૧૪ હવે તે આવર્ત કહે છે, રાજાના રાજા જે ચક્રવર્તિ પ્રમુખ તથા રાજાના (અમાત્ય) મંત્રીશ્વર પ્રમુખ તથા બ્રાહ્મણ તે પુરોહિત પ્રમુખ અથવા ક્ષત્રિતે ઇફ્ફાક કુલ પ્રમુખ વંશને વિષે ઉત્પન્ન થયેલા એવા પુરૂષે તે સાધુને આચારે પ્રવર્તતા એવા સાધુઓને ભોગે કરી બ્રહ્મદ જેમ ચિત્ત સાધુને નિમંત્રણ કર્યું તેની પેરે નિમંત્રણ કરે છે ૧પ છે હવે જે રીતે ભાગે કરી નિમંત્રે તે દેખાડે છે. હસ્તી ઘેડા રથ પાલખી પ્રમુખ, એટલે કરી નિમંત્રણ કરે ભેળવે ઉદ્યાનાદિકને વિષે કીડાદિક હેતુઓ ગમન કરવાને અર્થ, તથા અન્ય ઇદ્રિને અનૂકુળ એવા વિષય સુખને અર્થે નિમંત્રણ કરે અને કહે કે આ પ્રત્યક્ષ સ્લાઘનીય ભોગ તે તમે ભેગ; અહે મહર્ષિ ! એટલે પ્રકારે કરીને અમે તમેને પૂજીએ છે. ૧૬ વળી વસ્ત્ર તે ચીન દેશના ઉપન્ના અને ગંધ તે કપૂરાદિક તથા આભૂષણ તે નેયુરાદિક તથા સ્ત્રી તે નવ વિના અને સયન તે પર્યકાલિકાદિક ઇત્યાદિક એ પ્રત્યક્ષ ભાગ - ગો; અહો આયુષ્યન! સાધુ એટલે પ્રકારે કરી અમે તમને પછએ છીએ૧૭ છે Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ.-ઉદેશ ર જે. (૬૭) અહે સાધુ! જે તમે પૂર્વે મહાવ્રતાદિક રૂપ નિયમ આ છે; તે ભિક્ષુને ભાવે સંયમને અવસરે આચર્યો છે, તે હે સુવ્રતિ તે (આગાર) ગૃહસ્થાવાસે વસતા પણ સઘળે તેમજ છે સુકૃત અથવા દુષ્કત જે કરવાં તેને નાશ નથી, તે ૧૮ | ઘણે કાળ સંયમાનુષ્ઠાને કરી વિચરતા તેમને હમણાં દોષની પ્રાપ્તિ કયાંથી થશે ? એટલા દિવસ સુધી ઘણું વ્રત પાળ્યા છે; ઈત્યાદિક ભેગ ગ્ય પદાર્થો કરી તે સાધુને નિમંત્રણ કરે તે ઉપર દ્રષ્ટાંત કહે છે, જેમ નીવાર એટલે ઘહિના કણ તેણે કરી સૂયરને (કેટ) બંધમાં પાડેતેમ ચારિત્રિયાને સંયમ થકી ભ્રષ્ટ કરી સંસાર રૂપ પાસ બંધનમાં નાખે, // ૧૯ . સંયમને વિષે વારંવાર પ્રેર્યા છતાં પણ ચારિત્રિયા સાધુની સમાચારીને વિષે અસમર્થ સયમરૂપ ભારને નિવાહ કરવાને અશકત છતાં તે મુક્તિ પંથને વિષે કઈ એક મંદ અજ્ઞાની કાયર ચારિત્રિઓ હેયતે સદાય એટલે સીતલ વિહારી થાય. તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ માર્ગને વિષે ઉચે સ્થાનકે આવે કે દુર્બળ બળદિયા ગાડલાને ભારે પડયા થકા સદાય ગાબડ, નાખી નીચે પડે તેમ સાધુ મદ ચારિત્રિએ મહાવ્રતને ભાર નાંખી સંસારમાહે પડે છે .... એ રીતે સંયમને નિર્વાહ કરવા અશક્ત, તથા બાહ્ય વ્યંતર તપે કરીને પીયા છતા તે સંયમને વિષે, કેએક મંદ અજ્ઞાની સદાય; કોની પેરે તોકે, જેમ ઉદ્યાન એટલે ઉર્વસ્થલ ભુમીને મસ્તકે આવે તે વારે ઘરડો ડેકો વૃષભ સદાય, અને ભારની પીડાયે પીડો થકે તે તરૂણ બળદ પણ સીદાયતો (જરગવ) એટલે ડેકરે બળદ સદાય તેમાં કેવું જશું. મારા એ પક્ત રીતે કામ ભેગાદિકે કરી નિમંત્રણ લઈને તે કામ ભેગને વિષે મછત છતા તથા સ્ત્રીને વિષે વૃદ્ધ એટલે અ Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લૈ. ત્યંત આસક્ત છતા તથા કામભોગને વિષે (અગ્રુપપન્ન) એટલે તેને વિષે રાગી હોય તેને વિવેકી પુરૂષે ચાયણા કરી છત તે ચાયણા સહન કરી શકે નહીં એવા મંદ ચારિત્રિયા, તે સંયમ છાંડીને ભાગ્યાથકા, ફરી ઘાસ અંગીકાર કરે. તિબેમિના અર્થ પૂર્વવત. ॥ ૨૨ ॥ इतीश्री उवसगापरिनाविति ओद्देषः समाप्तः 09/03 ed त्रीजा अध्ययननो त्रीजो उद्देशो प्रारंभियंछेयें. જેમ સંગ્રામના કાળ આવે તે, કાઇએક બીકણા પુરૂષ પાછા જીએ, એટલે ખીક મનુષ્ય સંગ્રામને કાળે પ્રથમથીજ પ્રતિકાર કારણ દુર્ગ. પ્રચ્છન્ન સ્થાનક નાસવાને અર્થે જુએ; તે સ્થાનક દેખાડે છે, વલયાકારે ઉદક રહિત એવી ગતાતે દુર્ગમ હાય અથવા જેમાં પેસતાં, તથા નીકળતાં ગહન હાય, એટલે વૃક્ષે કરી વ્યાસ હાય અને પ્રચ્છન્ન એવા જે ગિરિ ગુફાર્દિક તેનું અવલોકન નાસવાને અર્થે કરે તેનું કારણ મનમાં આવી રીતે ચિંતવે જે, કાણ જાણે એવા સંગ્રામને વિષે કાના જ્ય પરાજ્ય થશે, કાર્ય સિદ્ધ દૈવાયત છે, ઘેાડા હોય તે ધણાને પણ જીતી શકે છે. ॥ ૧ ॥ મુહર્ત જોવામાં કોઇ એક મુત્તુ અપર અન્ય મુહૂર્ત કાળ વિશેષ લક્ષણ તેવું હોય ત્યાં એવા પ્રસ્તાવ આવે કે, જ્યાં જીવને જ્યપણું થાય અથવા પરાજ્યપણું પણ થાય, તે વારે નાસી જઇતે, એ સ્થાનકો તે છુપી રેથાને કામ આવશે એવા સ્વરૂપે પરાજ્યને અવસરે કદાચિત સંગ્રામથકી નાસીને પાછા આવવું પડે તે વારે શી ગતિ થાય ? તે માટે બીકણ મુશઢ તે નાસવાનું સ્થાનક પ્રથમથીજ મનમાં ચિંતવી રાખે. ॥ 5 ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ-ઉદેશે ૩ જે. ( ૮ ) હવે એ પુવોક્ત દ્રષ્ટાંત, કાયર સાધુ સાથે મેલવિએ છે. એ રીતે કેઇ એક શ્રમણ પ્રવજિત અલ્પ સત્વના ધણી તે પિતાને વિષે અબલપણું એટલે સંયમ રૂપ ભાર વહેવાને જાવ જીવ સુધી પોતાને વિષે અસમર્થપણું જાણીને અનાગત એટલે આગામિક કાળને ભય દેખીને, એટલે આગળ વૃદ્ધાવસ્થાએ તથા લાનાવસ્થા તથા દુભક્ષને વિષે મને શું ત્રણ શરણ થશે એવી કલ્પના કરીને ઠેરાવ કરે કે મને વ્યાકર્ણ, તિષ્ય વિદ્યકાદિક ત્રણ શરણ થશે માટે તેવા શા ભણે, ૩ કેણ જાણે મુજને કેવા કારણથકી સંયમને ભૂંસ થશે. સી થકી થશે કિંવા ઉદક, એટલે સચિત્ત પાણીના પરિભેગ થકી થશે, કેમકે કર્મની વિચિત્ર ગતિ છે પ્રકલ્પિત પૂર્વે પાર્જિત દ્રવ્ય નથી જે તે સમય મને કામ આવે; તો તે વખતે કેઇએ અમને પુછયાથકા વ્યાકર્ણદિક કહીશું એ રીતે ચિંતવન કરી જોતિષાદિકને વિષે ન કરે, ૪ હવે ઉપસંહાર કરતા કહે છે. એ જેમ પૂર્વે કહ્યા એવા કાયર, સુભટ, જેમ બીક પામતાથકા વલયાદિક સ્થાનકના જેનારા થાય, તેમ પ્રમાદિ ચારિત્રિયા મંદ ભાગ્યને લીધે, અ૯૫ સત્વના ધણી આજીવિકાના ભયથકી અનેક કુશાસ્ત્ર શીખે; તે કેવા છે તો કે, ચિતના અસ્થિરપણાને પહેલાથકા, મનમાં વિચાર કરે કે, શું જાણીએ, અમે જાવ છવ સુધી સંયમ પાળી શકીશું; કિંવા નહિ પાળી શકીશું; કેની પેરે તકે જેમ માર્ગને વિષે અનિપુણ એવા પુરૂષો માર્ગ દેખી સંદેહમાં પડે, કે શું જાણીયે એ માર્ગ અમુક સ્થાનકે જશે કિંવા નહીં જાય, | ૫ | હવે માહાપુરૂષની સ્થિતિ કહે છે. જે માહાસત્યવત મેહેટા પુરૂષ જ્ઞાત લેકમાંહે પ્રસિદ્ધ અને શુરવીર પુરૂષમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. અગ્રેસર, એટલે આગેવાન એ રીતે પ્રસિદ્ધ થયેલા છે તે સંગ્રા મકાળને અવસરે, પાછું ન જીવે, એટલે નાશી જવાનું સ્થાનક જીએ નહીં; તે એમ જાણેજે આપણને મરણ તે। સાધૃત છે એટલે કયારેપણ ભરવું તે અવશ્ય છે, નાશી જઈશું તે, અમારે યશ જતા રેશે; તે કારણ માટે આ સંગ્રામને વિષે અમે મરણ પામીશું પણ અમારા યશ અખંડિત રાખીશું, ॥ ૬ ॥ એ રીતે સાધુ સંયમને વિષે સાવધાન થયા છતા, તથા ગૃહસ્થાવાસનું બંધન તેને છાંડીને, તથા આરંભ જે સાવધાનુછાન તેને તિી કરીને એટલે, આરંભને દુર કરીને એક મેાક્ષને વિષે સાવધાન થાય, સંયમાનુષ્ટાનને વિષે પ્રવર્તે. ॥ ૭ ॥ એ આત્મા થકી જે વિવાદ તે કહ્યાં હવે બીજો અધિકાર પાદિના વચન આશ્રી કહે છે, એક કેાઇ પરને ઉપકાર રહિત એવા દર્શનને ગ્રહણ કરનારા ગાસાલીક મતના અનુસારી તથા દિગંબાર્દિક, એવા અન્ય તિથિકના સાધુએ તે પૂર્વોક્ત સાધુ એટલે રૂડી ( આછવણું ) એટલે આજિવિકાયે પ્રવર્ત્તનાર અથાતિતપને ઉપકાર કરનાર, રૂડા આચારે પ્રવર્ત્તમાન એવા સાધુને એવી રીતે કહે. ઋતિકાર્થ; તેની નિંદા કરે, તા જે ધર્મના અજાણ એમ પૂર્વે કહ્યું, તેમ સાધુના આચારની નિંદા કરે તે તેવા અન્યર્થિક સાધુએ સમાધિ એટલે સમ્યક્ અનુષ્ઠાન ચકી અથવા મેાક્ષથકી વેગળા જાણવા. | ૮ | '', હવે તે ગાસાદિક મતાનુસારી જે કહે તે દેખાડે છે. નિય થકી ગૃહસ્થ સમાન તમારા કંલ્પ એટલે આચાર છે; અર્થાત્ તમે માહે કરી બંધાણા છે. જેમ ગૃહસ્થ અન્યા અન્ય પરસ્પર માંહેામાંહે માતાપિતાઢિકની સાર સંભાળ કરે તેમ તમે પણ માંહેામાંહે આચાયાદિક ઉ ઉપર સુચ્છિત થયેલા છે, તે કેવી રીતે મુતિ છે તે દેખાડે છે, પિડ એટલે ભિક્ષા તે ( ૭૦ ) Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ –ઉદેશ ૩ જે. ( ૭ ) ગિલાણ એટલે રેગીને અર્થે જે માટે ગર્વ છો. ભિક્ષા આણ આપો , ચ શબ્દ થકી ગુર્વેદિકને વૈયાવચ્ચ કરે છે તે માટે તમે ગૃહસ્થ સરખા . ૯ છે એ કારણ માટે તમે ગૃહસ્થની પેરે સરાગપણે વત્ત છે મહેમાંહે વશગામી સાધુ કેાઇના આધીન ન થાય તે કરણ માટે તમે સપથ એટલે રૂડામાર્ગ તેના સદભાવને નષ્ટ કીધો એટલે સન્માર્ગને ભષ્ટ કીધે તેથી તમે સંસારના પારંગામી નહી, એવા દેષ અન્ય તિથિએ બેલેટ / ૧૦ | હવે તે અન્ય તિથિઓને સાધુ ઉત્તર આપે છે. અથ એવુિં કહ્યાનેતર તે અસાધુ પ્રત્યે સાધુ એવી રીતે બેલે પરંતુ તે બોલનાર સાધુ કેવા છે, તોકે, મોક્ષમાર્ગન વિશારદ એટલે જાણ તે અસાધુ પ્રત્યે કહે છે કે, એમ પૂવક્ત ન્યાયે અહે! તમે એમ બોલતા થકા નિ થકી બે પક્ષને સેવે છે, એટલે રાગદ્વેષ રૂપ બન્ને પક્ષને સેવે છે કારણકે એકતે પોતે અનાચારી છે. સદણ પક્ષી છે, માટે અને બીજા નિર્દોષી સાધુના નિંદછે, માટે બહુ પક્ષના સેવનાર છે. અથવા બીજ ઉદક ઉદ્વેશિકાદિક ભેગાવતાં ગૃહસ્થ સમાન છે અને લિંગ ગ્રહણ કર્યું માટે યતિ સમાન દેખવા માત્ર છે, એમ બન્ને પક્ષને સેવો છો. ૧૧ - હવે આજીવિકાદિક પરતીથિકને આચાર કહી દેખાડે છે, તમે એમ કહે છે કે, અમે નિકંચન છે અને તમે જે ભેગ છે તે પણ કાંસાદિક ધાતુના જે ગૃહસ્થના પાત્ર તેને વિષે - જન કરે છે, તે માટે તમે સપરિગ્રહી છે તથા આહારદિકની મછી કરે માટે નિ:પરિગ્રહી શી રીતે થશે ? વળી ગિલાલને અર્થે ભિક્ષા અટનને વિષે અસમર્થ છતાં ગૃહસ્થને હાથે આણી દેવાડાછે તેહિજ દોષ દેખાડે છે. જે ગૃહસ્થ બીજ અને ઉદકનું મર્દન કરીને તે ગલાનને અર્થે ઉદ્દેશીને જે આહાર ની Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો. -~- ~~ -~ પજાવ્યો તેને ભેગવવાથકી તમને દોષ લાગે છે. તે ૧૨ / " તુમે છકાય જીવની વિરાધના તથા સાધુની નિંદા રૂપ તિવ્ર તાપે એટલે સંતાપે કરી લિપ્ત છે, તથા વિવેક રહિત છે, વળી અસમાહિયા એટલે શુભધ્યાન રહિત છે માટે જેમ કંડુ એટલે ખુજલી તેને અત્યંત ખણવી શ્રેયકારી નથી કિંતુ મુંબડાને ખર્યુથકે અપરાધિયે ઘણું દોષની વૃદ્ધિ કરે તેમ તમને સાથે સાથે દ્વેષપણું કરવું શ્રેય નથી, ૧૩ II જે ખરાને ખેડું ઠેરાવવું અને ખેટાને ખરૂં ઠેરાવવું એવી જેની પ્રતિજ્ઞા નથી તે અપ્રતિજ્ઞ રાગદ્વેષ રહિત તથા જાણત એવે સંયત તત્વે સહિત તેને હેયોપાદેય પરમાર્થ જાણ્યા વિના પરમાર્થ કરીને તે અસાધુ છે. એમ તેના ભાઈને દોષ દેખાડવાનું તમને કેણે શિખવ્યું? માટે અહે તુમારે ઉપમાગે તે નિશ્ચય મળતો નથી, જે કારણે ગિલાનને અનાદિક આપે તે ગ્રહસ્થ સમાન જાણવા એ તમે કહે છે પરંતું એ અણ આલાગ્યાના બેલનારનું જે કર્તવ્ય અનુષ્ઠાન તે પણ અણ આલે જ દેખાડે છે. તે ૧૪ છે ભે એટલે આમંત્રણ કરીને તમારી એવી વાણી જે લાનને આહાર લાવી ન આપો તે વંશના અગ્ની સરખી અત્યંત સુક્ષ્મ એટલે કેઈપણ યુક્તિને ખમે નહીં એવી તમારી વાણી કહી તે કહે છે, તમે કહ્યું જે ગૃહસ્થને આણેલે આહાર શ્રેય છે તે ભગવો પરંતુ યતિને આણેલે આહાર યતિને લેવો અયોગ્ય છે, એ તમારું વચન રૂડ નથી અમે એમ કહિયે છે કે ગૃહસ્થને આ આહાર સદોષ છે, અને યતિને આ આહાર નિર્દોષ છે. ૧૫ . વળી સાધુ તેને કહે છે કે જે તમારી ધર્મ પ્રજ્ઞામા એટલે ધર્મ દેશના જે યતિને દાનને દેવો નથી કેમકે દાન જે છે તે Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ.-ઉદેશો ૩ જે. ( ૭૩ ). તે સારંભ જે ગૃહસ્થ તેની વિશુદ્ધિ કરનાર જાણ, કારણકે યતિત પોતાના અનુષ્કાને શુદ્ધિ પામે છે યતિને દાન દેવાને અધિકાર નથી એમ તમારી દ્રષ્ટીમાં જે આવે છે, પરંતુ એ પ્રકારે જે પર્વ તીર્થકર થયા તેણે નથી પ્રકટુ એટલે જે રીતે તમે ધર્મ કહે છે તે રીતનો ધર્મ સર્વ કર્યો નથી. તે ૧૬ તે ગોસાલાદિક મતાનુસારી અન્ય, સમસ્ત અન્યયુકિત એટલે હેતુ દ્રત કરી પોતાનો પક્ષ સ્થાપન કરવાને અસમર્થ છતા, તે માટે વાદ મૂકીને તે ફરીફરી વિશેષ ધૃષ્ટપણું કરે એટલે એમ કહે કે અમારે જેમ પર પરાગત છે તેજ શ્રેષ્ઠ છે, અન્યથી અમારે કાંઈ કામ નથી ઈત્યાદિક કહીને ધષ્ટપણું અંગીકાર કરે પણ યુકિત પુર્વક જૈનમતાનુસારીને ઉત્તર આપી શકે નહી. / ૧૭ II તે રાગ અને દ્વેષે પરાભવ્યા થકા, સારી યુકિત કરી પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવા મિથ્યા દ્રષ્ટિ કરીને વ્યા છતાં તે અનાર્ય અનેક આકેસ એટલે અસભ્ય વચને દંડ મુયાદિક હણવાને જે વ્યાપાર તેનું શરણ ગ્રહણ કરે, જેમ ટંકણુ એટલે મલેછાદિક લોકો જે છે તે સાદિક કરી યુદ્ધ કરવાને અસમર્થ છતા, પર્વતને સરણ ગ્રહણ કરે, તેમ પુક્ત કુતીકે પણ યુક્તિ પૂર્વક ઉત્તર દેવાને અસમર્થ છતાં ક્રોધને સરણ અંગીકાર કરે છે ૧૮ II પરંતુ જે સાધુ છે તે તેમની સાથે આ કેશાદિક કરે નહી, કિંતુ જ્યાં ઘણા ગુણ છે. એટલે પ્રતિજ્ઞા હેતુ દૃષ્ટાંત ઉપનય નિગમ નય ઇત્યાદિક પ્રકપિયે એવા મધ્યસ્થપણાના કારણને કરે વળી જે થકી આત્મા સમાધિવત રહે, એવા અનુષ્ઠાન કરે જે અનુષ્ઠાન કર્યાથી, અથવા જે વચન બોલ્યાથકી અન્ય પુરૂષ વિરોધ ન પામે, તેવું કાર્ય કરે તે માટે તે વિધિ સમાચરે. ૧લા Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. એ રીતે પરમત નિરાકરણ કરી ઉપસંહારે સ્વસત સ્થાપન કરતાં કહે છે; એ પૂર્વોક્ત વચન રૂપ ધર્મને ગ્રહણ કરીને તે ધર્મ કાશ્યપ એટલે શ્રી માહાવીર દેવે પ્રવેદ્યા-ચ શબ્દ થકી અન્ય મતિનું નિરાકરણ કરીને પ્રવેદ્યા એટલે કહ્યા. તે કેવી રીતે તેાકે, સાધુ જે છે તે, ગિલાનની વૈયાવચ્ચ કરે પરંતુ અગિલાનપણે કરે જેમ પેાતાને તથા ગિલાનને સમાધિ ઉત્પન્ન થાય તેવી રીતે વૈયાવચ્ચ કરે. ॥ ૨૦ ॥ તે પેસલ એટલે મનેાહર એવા સર્વજ્ઞ પ્રણીત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સમ્યક્ પ્રકારે જાણીને દ્રષ્ટીમંત સાચા તત્વને જાણુ પિિનવૃત્ત એટલે ક્રોધના ઉપશમ થકી શીતળભૂત થયેલેા એવા સાધુ તેને ઉપસર્ગ ઉદય આવ્યા છતા તેને સહન કરીતે મેાક્ષ પ્રાપ્તિ સુધી, સુઢ્ઢા સંયમ પાળતા થકા પ્રવર્તે, તિએમિના અર્થ પૂર્વવત્ જાણવા, ॥ ૨૧ । त्रिजा अध्ययने बीजो उद्दशो समाप्तः अथतृतीयाध्ययने चतुर्थो देशक प्रारंभः હવે તે પરમાર્થના અજાણ એમ કહે છે કે, મહાપુરૂષ પ્ર ધાન પુરૂષ, તારાગણ રૂષિ પ્રમુખ તેણે એવી રીતે આહું એટલે કહ્યું છે, શું કહ્યું છે? તાકે પૂર્વકાલને વિષે તપસ્યાના કરનાર તપરૂપ ધનના ધણી એવા અનેક રૂષીધર તે ઉદક એટલે શીતળ પાણીની પિભોગ કરતા થકા સિદ્ધિને પામ્યા તે રીતનુ અન્ય તીાંથનુ વચન સાંભળીને મંદ અજ્ઞાની છાપડા તથ્થુ એટલે તેહિજ શીતલેાદકને વિષે રાચે; પણ પ્રાશુક ઉદકના ભાગ ન કરે, એ રીતે સંયમાનુષ્ઠાનને વિષે સીદાય. । ૧ ।। હવે કાઈક કુતર્થ હાય તે સાધુને વિપ્ર તારવાને અર્થે Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ–ઉદેશો ૪ . ( ૭૫ ) આવી રીતે કહે કે, અનાદિકને અણ ભગવત એ નમિ રાજા વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલું હતું, તે મુક્તિ પહે; તથા અન્ય તીર્થ કહે છે કે, રામગુપ્ત રાજ રૂષીર આહાર ભેગવતે થકે મુક્તિ પોતે, તથા બાહુક રૂપીધર તેમજ તારા ગણનામાં રૂષીશ્વર એ બને શીતળ પાણીના પરિભેગ થકી સિદ્ધિને પામ્યા, જે ૨ | વળી આસિલ તથા દેવલ એમજ દ્વીપાયન મહા રૂષીધર અને પારાશર એ સર્વ રૂષીઓ શીતળ પાણીને ભેગવી તથા બીજકાય હરિકાયને પરિભેગ થકી સિદ્ધ થયા. . ૩ II એ નમીરાજ રૂપી પ્રમુખ પર્વ કાળને વિષે મહા પુરૂષ કહ્યા છે તે આ લોકને વિષે પ્રસિધ છે તે કુતીર્થક અથવા સાતાશીલ સ્વયૂક્ષિક એમ કહે કે, એ સર્વ બીજ સચેત પાણીને ભોગવીને સિદ્ધ થયા એમ એ અમે મહાભારતાદિક તથા પુરાણમાંથી સાંભળ્યું છે. માટે અમે પણ એવી જ રીતે મુક્તિ સાધશું. . ૪ .. ત્યાં કુશાસ્ત્ર જે ભારત પુરાણાદિક તેને સાંભળવે કરી તથા પરિસહ ઉપનેથકે કઇક મંદ અજ્ઞાની ચારિત્ર થકી સદાય, કેની પેરે તોકે, જેમ ભારથકી ભાગ્યા એવા જે ગદ્ગભ તે માર્ગમાંજ ભાર નાંખી દેઈને નાસી જાય અથવા પૃષ્ટ સર્પ એટલે ભગ્ન ગતિ પુરૂષ સંભ્રમી પણ અગન્યાદિક ઉપદ્રવ ઉપનેથકે નાશી જનાર મનુષ્યની પછવાડે દોડતો જાય પરંતુ અચગામિ ન થાય અગ્ની માંહેજ વિનાશ પામે તેમ જે શીતળ વિહારી છે. તે પણ મુક્તિના અગ્રગામી નથાય, અનંત કાળ સંસાર માંહેજ ભમે, ૫ છે એ મોક્ષમાર્ગ વિચારવાને પ્રસ્તાવે કેક સાક્યાદિક અથવા સ્વતી લેચ પ્રમુખ કષ્ટ પડયાથકા, એમ કહે કે તે જે Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) સૂયગડાંગ સૂવ ભાષાંતર – ભાગ ૧ લે. મુક્તિના સુખ છે તે સુખેજ કરીજ થાય. પરંતુ દુ:ખથકી સુખ ન थाय. ( यथाशालि बीजा छाल्यां कुरो, जायते नयवांकुर इति વજનત) માટે લેચાદિક કષ્ટ થકી મુક્તિ શી રીતે થશે ? એવી રીતે બેલીને જે કઈક શાક્યાદિક ત્યાં મોક્ષ વિચારણાને પ્રસ્તાવે શ્રી તીર્થંકર દેવ તેને પ્રરૂપે એ જે મોક્ષ માર્ગ તેને મૂકી આપે છે, તે પરમ સમાધિના કારણે જે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપે છે તેને ત્યાગીને ઘણું સંસારમાંહે પરિભ્રમણ કરે છે. તેહિજ દેખાડે છે. તે ૬ II અહે દર્શનીએ ! તમે સુખ થકી સુખ થાય એવાં વચને કરી શ્રીજીનંદ્રના માર્ગને અવહિલતા થકા અ૫ વિષયને અર્થ ઘણા એવાંજે મોક્ષના સુખ તેને ગમો છો; એવા અસત્ય પક્ષને ન મુકવે કરીને લોહવણિકની પેરે ઝુરશે; જેમ કેઈક બે જણ હતા તેણે લેહનો ભાર ઉપાડયે હતો, પછી માર્ગ જતા સુવર્ણ દીઠું તે વાર એક જણે લેહના ભારને નાંખી દેહને અમુલક સુર્વણ વસ્તુ ગ્રહણ કરી અત્યંત ધનવંત થયો અને બીજા લેહનો ભાર નાખી દીધો નહી, તે પછી ઝરવા લા, તેમ તમે પણ ખુરશે, એ કથા સવિસ્તર શ્રી રાય પ્ર%િ સુત્રમાં છે ત્યાં થકી જઈ લેવી. | ૭ | પ્રાણાતિપાતને વિષે વર્તતા મૃખાવાદને વિષે વર્તતા અદત્તાદાન તથા મૈથુન પરિગ્રહ એટલાને વિષે વર્તતા થકા તમે અસયતિછો અલ્પ વિષય સુખમાં પડ્યા થકા ઘણું એવું જે મોક્ષ સુખ તેને વિનાશ કરે છે. ૮ વળી પરમતને ભાષા દોષ કહી દેખાડે છે. એ રીતે કોઇ એક પરતીર્થિક અથવા સ્વતીર્થક પાસસ્થાદિક તે કેવા છે. તકે અનાર્ય કર્મના કરનાર અણાચારિ વળી સ્ત્રીને વસે પડવા, Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જી.-ઉદેશા જ થા. ( ૭૭ ) એટલે સ્રીના પરિસહ જીતવાને અસમર્થ તથા અજ્ઞાની વળા જીનમાર્ગ થકી ઉપરાંઠા તે એમ કહે છે કે, !! હું તા જેમ ગુમડું પાકું થયું તેને ત્યાંજ પીલીને તેમાંથી પરૂ અથવા રૂધીર કાઢી નાંખવા થકી મુહુર્ત્તમાત્રમાં સુખ થાય પરંતુ પીડા કાંઇ પણ ન થાય, એ રીતે અંહીં પણ પ્રાર્થના કરતી એથી સ્રીની સાથે સંબંધ કરવાથી ત્યાંપણ કયાં થકી દોષ આવશે; અપિતું કાંઇજ દાષ નથી. ।। ૧૦ ।। વળી દૃષ્ટાંત કહે છે. જેમ મેઢા એવેનામે જનાવર તે જે રીતે પાણી ડાલાય નહીં એ રીતે ઉદ્દકનું પાન કરે. પરંતુ પાણીને પણ બાધા ન થાય અને પેાતાને પણ બાધા ન કરે એ રીતે પ્રાર્થના કરતી સ્ત્રી સાથે સંબંધ કરવા થકી ત્યાંપણ ઢાય ક્યાં થકી થાય ? અપિતુ નજ થાય. । ૧૧ । જેમ પિજલ એવે નામે ધંખણી આકાશે ઉડતી થકીજ નિર્મળ પાણીનું પાન કરે એ રીતે અહીં પણ ગભાતર કરણ પૂર્વક પૂત્રાદિકને અર્થે રાગ, દ્વેષ રહિત પાતિ એવી સ્રીની સાથે સંગ કરતાં થકાં ઢાષ કયાં થકી થાય? ।। ૧૨ । હવે સૂત્રકતા તે વાદીઓના દાષ પ્રગટ કરતા કહે છે. તે પાક્ત ગુડાર્દિકના દ્રષ્ટાંતે કરી મૈથુનને નિદોષ માનતા એવા કોઇ એક પરતીથિક તથા (સ્પયૂથિક) પાસથ્યાદિક જેણે શ્રી ૫સિહુ ત્યાં નથી. તે સિથલ વિહારી કેવા છે, તેા કે મિથ્યા દ્રષ્ટી અનાર્ય કર્મના કરનાર અનાચારી કામ ભોગને વિષે શુદ્ધ છતાં પ્રવર્તે કાનીપેરે તા કે, પુતના એટલે ડાકણની પેરે જેમ ડાકણ ન્હાના બાળકને દેખી વૃદ્ધ થાય અથવા પુતના એટલે ગાડરીની પેરે જેમ ગાડરી પાતાના તરૂણ બાળકને વિષે ગૃદ્ધ થાય; એટલે સમસ્ત જીવે. માંહે સંતાનને વિષે ગાડરીનેા સ્ને હુ આકરો દીસેછે તે માટે એ દૃષ્ટાંત કહ્યું તેમ પાક્ત અના Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~~ભાગ ૧ લા. ચારી પાસથ્યાદિક પણ કામ ભાંગને વિષે શુદ્ધ થાયછે. પ્રા હવે તે કામ ગૃદ્ધના દાષ કહેછે, તે કામ ભોગ થકી જે નિવૃત્યા નથી તેને આગમિક કાલે નરકાદિક દુ:ખ ઉત્પન્ન થાય એવું અણુ દેખતા થકા અને (પ્રત્યુત્પન્ન) જે વર્તમાન વિષય સુખ તેને ગવેષતા એનેજ હું કરી માનતા થકા રહેછે, તે પછી જે વારે આયુષ્ય ક્ષીણ થાય, અને યાવન જતું રહે તે વારે તે પશ્ચાતાપ કરે; અને કહે કે અમે એવા અનાચાર શા વાસ્તે કયા ? ।। ૧૪ । ܬ જે મહાન પુરૂષે કાળ પ્રસ્તાવે ધર્મને વિષે પરાક્રમ કર્યું, તે મહાન પુરૂષ પછી વૃદ્ધાવસ્થાયે તથા માવસરે પ્રધ્ધાતાપ કરે નહીં; તે ધૈર્યવંત પુરૂષ બંધન થકી મૂકાણા અસંયમે જીવિતવ્યની આકાંક્ષા કરતા નથી અથવા વિતવ્ય મરણને વિષે નિસ્પૃહિ થકા વર્તે છે. । ૧૫ । વળી જેમ નદી વેતરણી જે છે તે સર્વ નદીઓમાં તરવી દુર્લભ છે એ વાત લાક પ્રસિદ્ધ છે એ રીતે લેાક માહે સ્રીએ જે છે તે પણ અતિવૃત નિર વિવેકી પુરૂષને અપાર દુસ્તર દુર્લધનીય જાણવી. ૫ ૧૬ ૫ એવું જાણીને જે હિતકારી વાત છે તે કહે છે. જે પુરૂષે શ્રી સંબંધી સંયાગના જે વિપાક તેને કડવા જાણીને સ્ત્રીના સંચાગ છાંડી દીધા વળી તે સ્ત્રીના સંયોગને અર્થે જે પેાતાના શરીરની પૂજા વિષાતે પણ જેણે ઉપરાંઠી કીધી એટલે મુકી દીધી, તે પુરૂષે એ સર્વ શ્રી સંગાદિક તથા ક્ષુધા તૃષાદિક અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગના ગણ એટલે સમૃહુ તેને નિરાકરીને જે મહાનપુરૂષ સંસેવિત માર્ગે પ્રવર્તે તે પુરૂષ સંવરૂપ સમાધિને વિષે સ્થિત જાણવા. ।। ૧૭ ॥ એ પૂર્વોક્ત પરિસહુના જીપણહાર તે આધ સંસારને તરસે, Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩ જુ-ઉદેશ જ છે. (૭૮) સમુકવત; એટલે જેમ વ્યવહારિઆ સમુદ્રને નાથવડે તરે છે તેની પેરે જાણી લેવું જે સંસાર સમુદ્રને વિષે પ્રાણી એટલે જીવ તે ખુતા થકા પિતાના કરેલા પાપ કર્મોકરી અસાતા વેદનીય રૂપે પીડાય છે. તે ૧૮ છે હવે ઉપદેશ કહે છે તે પવીત ચારિત્રિય હય ઉપાદેય સ્વરૂપ જાણીને ભલાવ્રતનો પાલક પાંચ સમિતે સમિતો એ - કો વિચરે; અને મૃષાવાદને વજે તથા અદત્તાદાન એટલે ચોરી થકી સિરે એટલે ચેરીનું ત્યાગ કરે, એમ અનુક્રમે મૈથુન તથા પરિગ્રહને પણ છાંડે છે ૧૯ , હવે બીજા સર્વવ્રત દયાની વાડ રૂપ છે. તે કારણે અહિસાને વિશેષ દીપાવે છે. ઉચે અધો એટલે નીચે તીછ એટલે સર્વ લેકમાંહે ક્ષેત્રથી પ્રાણાતિપાત કહ્યું. હવે દ્રવ્ય પ્રાણાતિપાત કહે છે. એ સર્વ લોકમાંહે જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવ છે તેને વિષે સર્વ પ્રકારે એટલે કરણ કરાવણ અને અનુમતિર્થે કરી સર્વત્રકાલ વિરતિપણું કરે એટલે સર્વજીની દયાનું પાળવું તેને, તે શાંતિ એટલે કર્મ દાહની ઉપસિમ કરનાર કહિયે, તથા એને જ નીરવાન એટલે મોક્ષપદમાં પણ આહિત એટલે કહ્યું છે. ૨૦ હવે અધ્યયનને અર્થ ઉપસંહરત કહે છે. એમ શ્રત ચારિત્ર રૂપ ધર્મને ગ્રહણ કરીને તે ધર્મ શ્રી મહાવીર સ્વામિએ પ્રકાશ્યો તે માર્ગ આદરીને સાધુ તે ગિલાનને વિષે વૈયાવચ્ચને કરે તે કેવો થકે વૈયાવચ્ચ કરે તોકે, અગિલાણપણે આત્માને સમાધિમાન થકે જે સાધુ વિયાવચ્ચ કરે છે તેને ધન્ય છે, એવી સમાધિ ધારણ કરતો થકે વૈયાવૃત કરે. એ ર૧ છે સમ્યક પ્રકારે જાણીને એટલે જાતિ સ્મરણાદિક અથવા અન્ય પાસેથી સાંભળીને રૂડે એ કેવલીનું ભાખ્યો જે ધર્મ તેને સમ્યક દ્રષ્ટી છવ કષાયને ઉપસમાવી શીતળી ભૂત થકો Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો. અનુકૂળ પ્રતિકૂળ ઉપસને અહિઆસીને જ્યાં સુધી મોક્ષે જાય ત્યાં સુધી સુધો સંયમ પાલે. તિબેમીનો અર્થ પુર્વવત જાણે છે ૨૨ છે ए उपसर्ग परिज्ञानामे त्रीजु अध्ययन समाप्त थयु हवे प्रथम श्रुतस्कंधने विषे चो) अध्ययन प्रारंभीये छैये. ત્રીજા અધ્યયને વિષે જે ઉપસર્ગ કહ્યા તે માહે અનુકૂલ ઉપસર્ગ સહન કરવા દુર્લભ છે એમ કહ્યું હતું, તે માટે સ્ત્રીના કરેલા અનુકૂલ ઉપસર્ગ સહન કરવાને અર્થે ચેાથું અધ્યયન કહિયે છે. જે ઉત્તમ સાધુ માતા પિતા અને ભાઈ પ્રમુખને (પૂર્વ સંયોગ એટલે આગલે સંબંધ તથા શ્વશુરાદિકને પશ્ચાત સંબંધ એટલે પાછળથી થયેલ સંબંધ તેને છોડીને એકલે રાગદ્વેષ રહિત અને જ્ઞાન દર્શન તથા ચારિત્રે કરીને સહિત એવો છતો, હું સંયમ પાળીશ એવી પ્રતિજ્ઞા કરે; વળી મૈથુનથકી નિવયે છે સ્ત્રી પશુ પીંગ રહિત એવા ઉપાશ્રય ગષણ હાર એવા સાધુને પણ કેઇ એક સ્ત્રી વિપ્ર તારે છે તે કહે છે. ૧ કોઈએક કાર્યને વિશે તે સાધુને સમીપે આવીને છાને - બ્દ, હળવે હળવે, અનેક ગુઢાર્થ પદે કરી એટલે મના વચને કરી, કેઈક સીમંદ એટલે વિવેકરહિત એવી છતિ પુરૂષને વશ કરવાના ઉપાયને તે સ્ત્રી જાણે જે ઉપાયે કરીને કેઇક ચારિત્રિએ મેહનીય કર્મના ઉદયથકી સ્ત્રીને વશ થઈ જાય અને સંયમ થકી પડી જાય, ને ૨ | હવે જે ઉપાયે કરી તે સ્ત્રી સાધુને વિપ્રતારે તે ઊપાય કહે છે. તે સ્ત્રી સાધુની પાસે કડી એટલે નજીક આવી બેશીને Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ યું.–ઉદેશેશ ૧ લે. ( ૨૧ ) વારંવાર જે રીતે કામવિકાર પાષાય તે રીતે વર્ષે પહેરે નીચલું શરીર જે બંધાદિક તે દેખાડે બંને માહુ ઊંચી ઉપાડીને કાંખ દેખાડતી છતી સાધુને સન્મુખ જાય અથવા સાધુને સન્મુબ નજર રાખે. ॥ ૩ના વળી કોઇ એક સ્ત્રી એકદા પ્રસ્તાવે સાધુને લેવા ચાગ્ય એવા સયનાશન એટલે પાટ પાટલાદિકે કરી નિવ્યંજન વેળાચે સ્નેહના વચને કરી નિયંત્રણા કરે તે વારે (વિરૂવરૂવાણિ ) વિરૂપ એવા એ પૂર્વોક્ત નાના પ્રકારના જે પાટ પાટલાદિક તે મુજને બંધનના કરનારા છે એ રીતે તે સાધુ જાણીને ત્યાં એસે નહીં. ॥ ૪ ॥ વળી તે સ્ત્રીની ૬ઠ્ઠી સાધુ પેાતાની દ્રષ્ટી મેળવે નહીં, તથા મૈથુનાદિક અકાર્ય કરવું કરે નહીં, અને તે સ્રીનું કહેલું જે વિષયની પ્રાર્થના રૂપ વચન તેને અનુમેદે નહીં, વળી તે સ્ત્રીની સાથે ગ્રામાદિકને વિષે વિચરે નહીં, એ રીતે રહેતા થકા પેાતાના આત્માનું રક્ષણ રૂડી રીતે થાય. ૫ ૫ ૫ સ્ત્રી સ્વભાવે અકાર્ય કરવાને સાવધાન હોયછે, તે માટે સાધુને આમંત્રીને કહે કે હું અમુક વખતે આવીશ, એમ સંકેત કહીને વિશ્વાસ ઉપજાવે પોતે પેાતાના આત્માને મૈથુન સેવવાને અર્થે એકદા પ્રસ્તાવે સાધુને નિયંત્રણ કરે, અથવા સાધુને નિવારવા ભણી તે સ્ત્રી એમ કહે કે, માહરા ભતારના આદેશથી હું તમારા પાસે આવી છું, એવી રીતે પેાતાને વશ કરવાના વચન કહે એ પૂર્વોક્ત વચને કરી અહીંચ પદપૂરાર્થ છે એમ તે સાધુ જ્ઞ રિજ્ઞાર્ય કરી સૌનુ સ્વરૂપ જેવું છે તેવું જાણે સુજાણે ? તે કે, વિષય સંબંધિયા નાના પ્રકારના હાવ ભાવાદિષ્ટરૂપ જે સ્ત્રીના શબ્દ તેને સાધુ બંધપાસના કાણું જાણે, ॥ ૬ ॥ વળી મનને અંધણ કરે એવા અનેક પ્રપંચ કરતી જે થકી Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લા. પુરૂષને દયા ઉપજે તેવા કરૂણાના વચને વિનય પૂર્વક સાધુની પાસે આવીને અથવા નિરંતર મધૂર સ્નેહ સહિત મનેહર વચન મેલે તથા ભિન્ન કથા એટલે રહસ્યવાત્તા જે મૈથુન સંબંધી છાના વચન તેણે કરી સેવકની પેરે સાધુને તે સ્ત્રી પાતાની આજ્ઞા કરાવે, અથવા મૈથુન સંબંધિયા વચને કરી તે શ્રી સાધુનુ ચિત્ત મૈથુન સેવવા ભણી પ્રવર્તે તેમ મૈથુન સેવવાની આજ્ઞા આપી પેાતાની આજ્ઞાર્થે સાધુને પ્રવતાવે. ॥ ૭ II હવે દ્રષ્ટાંતે કરી દેખાડે છે, જેમ સિંહુ ને માંસે કરી લેાભવીને નિર્ણય કરીને એકલા થકા વિચરે તેમ કરી પછી તેને અનેક બંધને બાંધીને કાર્યે એમ સી પણ જેણે મન વચન અને કાયાને સંયા છે એવા કેાઇ એક યુવતી અણગારને અેહુરૂપ બંધને કરી માંધે ધર્મ થકી પાંડે તે બીજા સામાન્ય સાધુનું કેવુંજ શું! ॥ ૮ ॥ હવે સાધુને પેાતાને વશ કરીને પછી ત્યાં તે શ્રી પાતાના કાર્યને વિષે તે સાધુને વળી નમાડે એટલે શેવકની પેરે કાર્ય કરાવે. જેમ (રથકાર) સૂત્રધાર અનુક્રમે પઈડાના બાહેરલા પ્રદેશ ન માડે તેમ સાધુને તે સ્રી પેાતાના કાર્ય કરવાને વિષે ન ભાડે પ્રવતાવે, તે વારે તે સાધુ, મૃગની પેરે સ્ત્રી રૂપ પાસે કરી બંધાણા શકો, જેમ મૃગ પાસે કરી બંધાણા શકો અરહે પહેા હાલે ચાલે પણ તે પાસ થકી મૂકાય નહીં. તેમ સાધુ પણ શ્રી રૂપીઆ પાસ થકી મૂકાય નહીં. ॥ ૯ ॥ હવે સ્રી રૂપી પાસમાં પડયા પછી, તે સાધુ પશ્ચાતાપ કરે પછી સંયમ છાંડીને ગૃહવાસ આદરે, તે વારે જીરે જેમ, વિષમિશ્રીત એવા દૂધ તેને જમીને પછી પશ્ચાતાપ કરે કે એ અન્ન મેં શાવાસ્તે આસેવ્યા એમ ચિતવે તેની પેરે તે સાધુ પણ પશ્ચાતાપ કરે એવા વિવેક ગ્રહણ કરીને મુક્તિ ગ Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ થું.-ઉદેશ ૧ લો. ( ૮૩ ) મન યોગ એવા સાધુને સંયમની દ્વેષણ એવી જે સ્ત્રી તેની સાથે સંવાસ સંસર્ગ કરે ન કહપે, તે ૧૦ છે જે કારણ માટે સ્ત્રીના સમાગમ થકી કડવા વિપાક પ્રાપ્ત થાય, તે કારણે સ્ત્રીને વજે તુ શબ્દથકી સ્ત્રીની સાથે આલાપ સંલાપ પણ કરે નહિ, જેમ વિષે કરી લિસ એટલે વિષે કરી ખરડયે એવો કાંટે જાણીને તેને દૂરથકી ટાળિયે, તેમ સાધુ હે તે સ્ત્રીને વિષે કરી ખડ્યા કાંટાની પેરે દૂર થકી ટાળે, તથા એક થકે તે ગૃહસ્થને કુલે જઈ તેને વશવર્તી થકે જે સાધુ ધર્મ કથા કહે તે દ્રવ્યલગી સાધુ પણ નિગ્રંથ નહીં, (નિષિદ્વાચરણ સેવન દિત્યર્થ.) છે ૧૧ જે ચારિત્રિયા એ સ્ત્રી સંબંધિયા નિંદનીક, તેને વિષે શુદ્ધ એટલે મૂછ થકા હોય તે અન્ય પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, પ્રમુખ જે સ્ત્રીની પાસે કથાના કરનાર હોય તે માંહેલા કુશીલિયા જાણવા, તે કારણે રૂડ તપસ્વી જે હોય તે સાધુને (વિહરે સહણ) સ્ત્રી સહિત વિચરે નહીં, તથા સ્ત્રીને સમાગમ આલાપ સલાપાદિક પણ કરે નહીં, અને સ્ત્રીને અંગારા સરખી જાણી દૂર છાંડી આપે. જે ૧ર છે હવે કદાચિત પુત્રી પ્રમુખને સંસર્ગ થઈ જાય, તે તે પણ સાધુ ટાળવો તે આશ્રયી કહે છે, અપિ સંભવનાયે ધ્રુઆ એટલે બેટી સાથે પણ સાધુ વિચરે નહીં, તથા (સુહા) એટલે વહુ સાથે અને ધાવ, તે માતા સમાન છે તે સાથે પણ, અથવા દાસી સાથે, તથા મહેદી સ્ત્રી સાથે, અથવા કુમારિકા જે નહાની સ્ત્રી તેની સાથે, પણ સંતવ પરિચય તે સાધુ ન કરે તે અણગાર જાણો, કે ૧૩ છે હવે એ પૂર્વોક્ત સ્ત્રીઓના સમાગમ થકી જે દોષ ઉપજે તે કહે છે હવે કદાપિ એકદા પ્રસ્તાવ એકાંતે ની સાથે સા Page #90 -------------------------------------------------------------------------- ________________ (૮૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—-ભાગ 1 લે. ધુને સંસર્ગ તેને જ્ઞાતિ ગત્રિ અથવા મિત્ર સંબંધિ વર્ગ ત્યાં હોય તે દેખે તે વારે તેઓને અપ્રીતિ એટલે દેષ ઉપજે અને તેઓ જાણે કે જુવો એ પુરૂષ એવા વૃદ્ધ છે. કામભેગને વિષે આશક્ત દેખાય છે. એમ ચિતવી સક્રોધ વચન બેલે કે, અરે તું એને પુરૂષ છે કે શું? જે તું અહીં ઘણે ઘણે બેસે છે, રાખવે પોષવે આદર કરે છે, તેને શું કારણ છે. એવા કઠેર વચન તે બેલે. ૧૪ છે જે તપસ્વી ઉદાસીન મધ્યસ્થ રાગ દ્વેષ રહિત એવો સાધુ પણ સ્ત્રી સાથે આલાપ કરતે થેકો દેખીને તે વારે ત્યાં પણ કેઈ એક કેધ કરે અથવા અનેક પ્રકારના ભેજન તે સાધુને અર્થ થાપા દેખીને એમ જાણે જે એ યતિ આહારનો વૃદ્ધ સદેવ અહીં આવે છે, તે વારે તેને સ્ત્રીને દોષની શંકા મન માંહે ઉપજે, અને એમ જાણે કે એ સ્ત્રી પણ ભલી નથી, જે ૧૫ છે તે માટે જે પ્રક કરી ધર્મ રૂપ સમાધિ જે મન વચન કાયાના શુભ ગ રૂ૫ વ્યાપાર, તે થકી ભ્રષ્ટ થયા હોય તેવા દિવ્ય લિંગીઓ સ્ત્રીની સાથે સંસ્તવ પરિચય કરે તે માટે એવું જાણીને સાધુ સ્ત્રીની સાથે ન જાય, આત્માના હિતને અર્થે સ્ત્રી જે સ્થાનકે રહેતી હોય તે સ્થાનકે સાધુ નિષિજા અશનાદિક પરિચય કરે નહીં. જે ૧૬ ઘણુ મનુષ્ય ઘર છોડી સંયમ આદરીને વળી મેહનીય કર્મના ઉદય થકી અજ્ઞાનપણે, મિશ્રભાવે પહોતા એવા કોઈ એક મનુષ્ય તે ગૃહસ્થ પણ નહીં, અને યતિ પણ નહીં, એટલે દ્રવ્યલીંગ થાય, એવા છતાં પણ મોક્ષ માર્ગજ એટલે અમારે મોક્ષનો માર્ગ સત્ય છે, એમ મધ્યમ માર્ગને શ્રેષ્ઠ કહી બેલે એ કારણે અહો ! તે કુશીલીયાના વચનનું બેલવા માત્ર, જે Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ થું.-ઉદેશો બળ વીર્ય છે તે જુવો કેવું છે ! ! ! ૧૭ . એ રીતે પરખદા મળે તે કુશીલિયા પિતાની આત્માને શુદ્ધ નિર્દોષ બેલે અથે હવે પરખદા માંહેથી ઉઠવ્યા પછી, એકાંત છોને દુષ્કૃત એટલે અનાચાર કરે, એ રીતે તે મુર્ખ પોતાને અનાચાર ગોપવે, તો પણ તેના અંગ ચેષ્ટાને જાણ હોય તે જાણે, તથા સર્વજ્ઞ તો જાણે છેજ કે, એ સાધ દુષ્ટ માયાવી છે. તથા મહા ધૂર્તિ મૃષાવાદી છે. એ રીતે તે બીજા જાણે કિંવા ન જાણે પરંતુ સવેતો જાણે જ છે ! ! ! ૧૮ છે વળી જે દ્રવ્યલગી હોય, તે પિતાને કરેલો અનાચાર તેને ચશબ્દ થકી આચાર્યાદિકે પછી થક, ન કહે એટલે પતાને અનાચાર પ્રકાશે નહી, તથા આદિષ્ટ એટલે ચેયણા કવિ છતે, એટલે હે વછે આજ પછી એમ ન કરવું, એ રીતે પ્રેર્યા શકે, પણ તે બાળ અજ્ઞાની પોતાના આત્માને સ્લાઘનીય માનતો કે એમ કહે કે, આજ પછી તમે કહે તેમ કરીશ, તથા પુરૂષ વેદને ઉદય તેથી થયે જે મિથુન સેવવાને અભિલાષ તે મકરીશ, એ રીતે પ્રયી કે ગિલાનપણુ પામે, એમ તે દ્રવ્યલિંગી સાધુ વળી વળી સાંભળ્યું અણ સાંભળ્યું કરેલા અનેક પ્રકારના કામ ભેગને વિષે ઉષિત એટલે ભુક્તભેગી થઇને તે મનુષ્ય સ્ત્રીને પોષવાને વિષે પ્રવર્તિ તથા સ્ત્રી વેદ ખરાબ છે, એટલે સ્ત્રી સંસાર ભ્રમણનું કારણ છે, એમ જાણતા છતા પણ પ્રજ્ઞાસમન્વિત એટલે બુદ્ધિમંત એવા કઈ એક પુરૂષ મોહને ઉદયે કરી તેહિજ સ્ત્રીને વશવત્ત રહે અને તે સ્ત્રી જે કાંઈ કહે તે કિકરની પેરે કરે ઇત્યર્થ. | ૨૦ | હવે ઈહલોકે પણ સ્ત્રીને સંબંધે જે વિપાક થાય તે દેખાડે છે. અપિ એવી સંભાવના છે જે કુશિલિયા પુરૂષ હેય તે હસ્તપાદાદિકનું છેદ પામે, અથવા ચર્મ અને માંસનું ઉપડવું Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લે. પામે, અગ્નીનેા તાપ પામે એટલે રાજપુરૂષ રીયાણા ચકા પરસ્ત્રી ગમન કરનાર પુરૂષના અગ્ની સહિત તેના શરીરના ભડથુઆ કરે વાંશલા સાથે તેના શરીર ત્રાછીને તેવાર પછી ખારનું સીચવું કરે, એટલે લુણક્ષેપ પામે, ॥ ૨૧ ॥ અથવા કાન અને નાશિકાનું છેદન પામે, કંડનું સ્ટેદન પેાતાના કર્મના ઉદયે સહન કરે એ રીતે અહીં મનુષ્ય લોકને વિષે પણ પાપે કરી એવી વિટંબના પામે, તથાપિ એમ ન કહે જે હવે વળી હું એવા અનાચર નહીં કરૂં એમ વિચારી વિરતિષણૂં અંગીકાર કરે નહીં. ॥ ૨૨ ૫ શ્રી સુધર્મ સ્વામિ કહે છે કે, એ જે પુર્વે સ્ત્રીના સબંધનું ફળ કહ્યું, તે ભગવંત પાસેથી મેં સાંભળ્યું છે, એવી રીતે કાઈ એકને કડવા વિપાક હાય સ્ત્રી વેદ થકી નિશ્ચે દુ:ખજપામે. એ ભલું કહ્યું એ રીતે લેાક પરંપરાયે પણ સાંભળ્યું છે જે, સ્ત્રીના સંબંધ થકી કડવા વિપાક પામીચે; એમ સાંભળીને તે અકાર્યના કરનાર એમ કહે જે હવે હું એ કાર્ય નહીં કરૂં, તથાપિ એટલે તાપણ માઠા કર્મને કરવે કરી તેહિજ અકાર્યનું આચરણ કરે. ।। ૨૩ ।। હવે સ્ત્રી ઉપર વિરક્ત થવાને અર્થે સ્રીના ઢાષ કહે છે. સ્ત્રી જે છે તે મને કરી અન્ય ચિંતવે, અને વચને કરી અન્ય એલે, વળી કાયાયે કરી અન્ય કરે તે માટે સ્રીના વચન માયા સહિત હોય તેને પરમાર્થનો જાણ શા શહે નહી. અત્યંત માયા સહિત એવી સ્ત્રીને જાણીને સાધુ જે હોય તે સ્ત્રીના વિશ્વાસ કરે નહીં. ૫ ૨૪ u વળી વિચિત્ર પ્રકારના આભૂષણ અને વજ્ર પેહેરી વિભષાવત શરીર કરી કોઈક નવ યોવના સ્રી અભિરામ માયા કરી સાધુ પ્રત્યે એટલે કે હું સાધુ ! હું ઘરના પાશ થકી વિરક્ત થઇ Page #93 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ યુ.-ઉદેશા ૧ લેા. ( ૮૭ ) છું, માહારા ભત્તાર મારી સાથે ભલે નથી અથવા એ ભતાર મને રૂચતા નથી અથવા એ ભતારે મને મૂકી દીધી છે. તે કારણે હું સંયમ આચરીશ, તે માટે અહે ! ભય થકી રાખનાર તમે અમને ધર્મ કહેા. ૫ ૨૫ ॥ અથવા અન્ય પ્રવાદે હું તમારી શ્રાવીકાણું એવું ખલ પાખંડ તેણે કરી તે સ્ત્રી સાધુને સમીપ આવે, હું શ્રમણ મહામાની સામિણી છું, એવા પ્રપંચ કરી સાધુને ધર્મ થકી ભ્રષ્ટ કરે, તેના ઉપર દ્રષ્ટાંત કહે છે જેમ લાખના ધડા તે અગ્ની સસીપે ગળીને પાણી રૂપ થાય, તેમ પંડિત હાય તે પણ સ્ત્રીને સંવાસે સંસર્ગ કરી સીઢાય સીતળ વહારી થાય, તે અન્ય જણનું કેવુંજ શું ? ૫ ૨૬ u જેમ લાખના ઘડા અગ્નિયે આલિંગ્યા હતા શીઘ્ર તેના તાપે કરી વિનાશ પામે, એટલે લાખ અધી ગળી જાય. એ રીતે સ્ત્રીને સઁવાસે કરીને સાધુ પણ તે લાખની પેરે સંયમ થકી વિનાશ પામે. ॥ ૨૭૫ કાએક સાધુ અનાચારી માહના ઉદ્દય થકી ભ્રષ્ટ થકે મૈથુન સેવાહિરૂપ પાપ કર્મ કરે, તેને કોઇ એક આચાર્યાદિકે પૂછ્યા શકે. એમ કહે, જે હું એવું પાપકર્મ ન કરૂં એ સ્ત્રીતા મારે દીકરી સમાન છે, એ જે વારે ન્હાની હતી તે વારે માહુરે ખાળે સયન કરતી, તે અભ્યાસે હમણાં પણ માહરા ખેાળામાં બેશે છે. સયન કરેછે, પરંતુ હું પ્રાણાંતે પણ વ્રત ભંગ કરેં નહીં ! ૨૮ । જીવા અજ્ઞાનીની એ બીજી મૂર્ખતા કેમકે એકતા અકાર્ય કરવા થકી ચેાથા વ્રતના ભંગ થાય છે. તે બીજો જે અનાચાર કીધા તેને આલવવે કરી મૃષાવાદ એલે તે થકી ખીજા વ્રતને ભંગ થાય, તે માટે વળી તે પુરૂષ અમરું પાપ કરે, તે, સા Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લા. વાસ્તે કરે, તેનું કારણ કહે છે. પૂજા સત્કારનો અભિલાષી અ સંયમનું ગવેષણ હાર થકા મનમાં એમ જાણે જે માહારા લાકામાં અવર્ણવાદ થશે. તે માટે અનાચારને છાના રાખે, ારકા સંલાકનીય એટલે સુંદરકાર એવા સાધુને દેખીને, આત્મગત જાણી કાઈ એક સ્ત્રી નિયંત્રણા પૂર્વક એમ કહે કે અહા! છક્કાયના રક્ષપાળ વર્ષે વળી પાત્ર અથવા અન્ય પાણી જે કાંઇ આપને ખપ હોય તે અમારે ઘેર આવીને લેજો, ૫૩૦ !! તે જે ઉતમ સાધુ હોય તે, એ ીકત આમંત્રણને ત્રીહીના કણ સમાન જાણીને, એવા ઘરને વિષે જવું આવવું વાંછે નહીં. જો કદાપિ કોઇ એક સાધુ તેવા ઘરે જાય . તે તે વિષય રૂપ પાશે કરી બંધાણેા છતા વળી વળી માહને આવર્તે પડે એટલે માહને વશ કા ચિતનું આકુલ વ્યાકુલપણું પામે; તે મુર્ખ સ્નેહ રૂપ પાસ ત્રાડવાને અસમર્થ હાય માટે દુ:ખી થાય, તિબેમિનેા અર્થ પૂર્વવત જાણવા, ॥ ૩૧ ૫ इति चतुर्थाध्ययन प्रथमा देशक समाप्त. ( ૮ ) हवे चोथा अध्ययनो बीजो उदेशो प्रारंभिये छैयें. पहला उदेशामां स्त्रीना परिचय थकी चारित्रनो विनाश थाय छे एम कनुं, हवे वीजा उदेशामां जे साधु शीलथकी पडे तेने जे विटंबना थाय ते कहे छे. જે ચારિત્રિએ એકાકી રાગ દ્વેષ રહિત હોય તે સાધુ સ્ત્રીને વિષે સદાકાળ ન રાચે, કદાપિ કમાય થકી ભાગાભિલાષી થાય. તેા વળી વિચ્ચે, કેમકે ગૃહસ્થને પણ જે ભાગ છે તે વિટંખનાપ્રાય છે. તેથી તે પણ વિરચે છે; તેા સાધુને ભાગની વિટંખનાનું કેવુંજ શું ! તે કારણ માટે સાધુના ભોગ કેવા Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ યુ.-ઉદેશા ૨ જો. ( ૧૨ ) વિડંબનાપ્રાય છે તે સાંભળેા, જેમ ધર્મના જાણુ એવા કાઇક સાધુ ભેાગવે તે આગળ કહે છે. । ૧ ।। હવે તે સાધુ વિશેષે કરી સ્રીના પરિચયથકી; શીલના વિનાશને પામ્યા છતા, શ્રીને વિષે સૃછિત એવા તિ તથા કામભોગ ઉપ૨ે મતિ અભિલાષનું પ્રવર્તાવવું છે, જેમને એવા સાધુને તે, સી એમ કહે કે, મેં, માહારા કુલ શીલની મર્યાદા અતિક્રમીને માહારા આત્મા તુજને દીધા છે, ઇત્યાદિક વચન કહીને તે તને પાતાને વશ કરે, તે વાર પછી કોઇએક પ્રકારે તે સ્ત્રીને રીશાણી જાણીને તે બાપા તે સ્ત્રીને પગે પેાતાનું મસ્તક લગાડે, તેવારે તે પુરૂષને એવેા વશ થયેા દેખીને તે સ્રી પાતાના પગ ઉંચા ઉપાડીને ડાબા પગે કરી તે ફાલંગી યતિના સ્તકને વિષે પ્રહાર કરે, તાપણ જે કામભોગને વિષે વૃદ્ધ હાય, તે મુર્ખ સ્ત્રી થકી વચ્ચે નહીં. ॥ ૨ ॥ વળી કાઇક સ્ત્રી એવી માયા કરે કે, જો તમે મહાણ સહિત વિહાર કરતા થકારીકા પામતા હૈ। તે અહે। સાથું ! તમે કેશવાળી સ્ત્રીની સાથે વિહાર કરશેા નહીં. કેશને પણ હું લાચ કરીને દુર કરીશ અપિ સખ્ત થકી અન્ય જે કાંઈ તમે કહેશે. તે સર્વ હું કરીશ પણ, માહારા વિના તમે અન્ય સ્થાનકે વિચરશેા નહીં, એટલી વિનંતિ કરું તે માન્ય કશું હું પણ તમારા આદેશે પ્રવંતા ઇત્યાદિક વચને કરી વિશ્વાસ ઉપજાવીને તે સ્ત્રી જે કરે તે કહે છે. ા ૩૫ અથ એટલે હવે તે સાધુ સ્રીને વશ થાય એમ તે શ્રી પેાતાને વશ થયા જાણીને તે વાર પછી તેને તથા ભૂત એટલ તેવાજ અનેક કર્મ કરના કાર્ય કરવા મેાકલે એટલે દાસની પેરે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે કાર્ય કેવા તે હૈંખાડે છે. તુંબડું છેદવાને અર્થે શત્રુ જોઇએ તે લાવા, કે જે એ કરી .પા Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લો. nanananananammmm ત્રાદિક સમારિયે તથા રૂડા નાલિયરાદિકના ફળલઈ આવે. ૪ વળી દારૂણ એટલે કાષ્ટ શાક પત્ર એટલે વઘુલાદિક રાંધવાને અર્થે લાવે અથવા પ્રાત એટલે અજવાળું રાત્રીને વિષે થાય તે વાસ્તે તૈલાદિક લાવે. તથા માહરા પાત્રને રંગી આપિ, કે જેણે કરી હું સુખે ભિક્ષા માગી આહારદિક લાવું અને થવા માહરા પગ રંગવાને અર્થે રંગ લઈ આવે તથા અહીં આ માહરા અંગ દુ:ખે છે, માટે મારી પીઠે મર્દન કરે, એમ કહે છે ૫ છે - માહરા વસ્ત્ર પ્રતિલેખે એટલે જુઓ જુના થયા છે, માટે બીજા નવા આણું આપે. તથા મલીન થયા છે તેને ધોવરાવો તથા અન્ન પાણી આણી આપો, તથા સુગધ કપૂરાદિક લઈ આવો, અથવા ગ્રંથ તે હિરણ્યાદિક લાવો તથા રજોહરણ સારે આણી આપે તથા હું લેચ કરાવી શકે તેમ નથી તે માટે મસ્તક ભદ્ર કરાવવા એટલે વૃહત્કશ ઉતારવાને અર્થે નાવીને તેડી લાવે એટલા ઉપકરણ વેષધારીના કહ્યા, ૬ છે અથવા હવે પ્રકારતરે ગૃહસ્થના ઉપકરણ કહી દેખાડે છે. કાજળનું ભાજન લાવો તથા ઘરેણાનું ભાજન લાવે તથા ખુખણે આણી આપો તથા ઘુઘરા વિણ મુજને લાવી આપે જેમ હું સર્વ આભરણ પહેરીને તમને વિનોદ ઉપજાવું તથા લેદ્ર અને લોદ્રના ફળ તથા વંશની લાકડી આણી આપે જેને વામ હાથે ગ્રહણ કરી ડાબા હાથે વણા વજાડીયે તથા ઔષધ ગુટિકા એટલે ઔષધની ગોળી લાવી આપે જેણે કરી હું સદા યેવનાભિરામ થકી રહે, ૭ કુષ્ટ તે પુટાદિક તથા અગર અને તગર રૂડાવાસ સુગધ દ્રવ્ય એ સર્વ વસ્તુ ઉસિરજે વાળે તે સહિત પીસેલી એવી સુગધ લઇ આવે, તથા ઔષધાદિકે સંસ્કાર્યું એવું તિલ મુખના અને Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ યુ.-ઉદેશો ૨ જો. ( ૨૧ ) h જ્યગને અર્થે લઇ આવેા, જે થકી માણસે મુખ સતેજ દેખાય તથા વાંસના ડૅડીયા પેઢી પ્રમુખ વજ્રાલંકારાદિક રાખવાને અર્થે લઇ આવે. ॥ ૮॥ વળી દ્રવ્ય સંચાગે નીપજાવ્યું એવું નંઢીચુર્ણ તે એઠ રંગવાને અર્થે કાઇક પ્રકારે લાવા, આ તાપ તથા વૃષ્ટી રાખવા ભણી છત્ર લાવે, તથા ઉપાનહુ જે મેાડી પ્રમુખ તે પગ રાખવાને અર્થ સમ્યક્ પ્રકારેલાવા, દાત્રાદિક શસ્ત્ર નીલાશાક પત્રાદિક ચ્છેદવાને અર્થે લાવા, નીલા વજ્ર રંગાવી આપે। લાલવસ ૐગાવી આપેા, એ રીતે વચન કહે. । ૯ । રૂડી હાંડલી પત્રશાક અન્નાદિક પકાવવાને અર્થે લાવે, તથા પિત્તાપશમાવવાને અર્થે અથવા સ્નાન કરવાને અર્થે આમળાં લાવે, પાણી રાખવાને અર્થે ધડા ફૂલા ઇત્યાદિક લાવે, જેણે કરી ગારોચનનું તિલક કરિયે તેવી શાલ લાવા તથા જેણે કરી આંખ આંછ્યું એવી શિલાકા લાવે, ઉન્હાલા જે ગ્રીષ્મકાલ વિશેષ તે દિવસે વાયુ ઢાળવાને અર્થે વીંજણા લાવા ગા ચીપીએ જેણે કરી નાશિકાના નિમાલા લુચીયે કાઢીયે તેને સંડાસક કહિયે વળી કાંશકી જેણે કરી માથાના વાળ સમારિયે તે તથા વેણી માંધવાને અર્થે ઉનની કાંકણી એ વ સ્તુ આણી આપે। જેણે કરી સુખ વર્ણાદિક રૂપ સરીર દેખાય તેને આર્શી હિંચે તે આણી આપેા, દ્વૈત પ્રક્ષાલન કરવાને અર્થે દાંતણ માહરા સમીપે લાવે. । ૧૧ ।। પુંગીલતે સેાપારી નાગરવેલીના પાનના મીડા પ્રમુખ તથા સૂત્ર શીવવાને અર્થે સૂઇ એ વસ્તુ લઇ આવે, ઘટાદિક ભાજન એટલે લઘુનિતિ કરવા નિમિત્ત રાત્રીને સમયે મને બાહેર નિકળતા બીક લાગે છે તે માટે તે ભાજન આણી પા, તલાર્દિક ધાન સેધવાને અર્થે સુપડું લાવે, ધાન Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. ખાંડવાને અર્થે ઊખલો લઈ આ વળી જેમાં નાંખીને સાજી પ્રમુખ ખાર ગાળીયે તે પાત્ર લાવે, અથવા લવણાદિક ખાર લાવો, ૧૨ છે વળી દેવ પુજાને અર્થે ચંગેરી પ્રમુખ ભાજન તથા કરૂએ મદિરાનું ભાજન તે આણી આપો તથા અહે આયુશ્મન ! સંચારૂખણ એટલે પુષિ વિષ્ટા ઘરમાં ન પડે માટે ઘરને નળીયા સંચાર તથા કૂઈ ખણાવો વળી શરપાત એટલે ધનુષ્ય બાણ પુત્ર રમાડવાને અર્થે લઈ આ ગારધંગ એટલે ત્રણ વર્ષનો બળદીઓ શ્રમણના પુત્રને અર્થે રમત કરવા સારું લઈ આવે છે ૧૩ ઘડંગ એટલે કૂહાડી સડેડ ડેમ એટલે વાત્ર વિશેષ તે સહિત તથા ગોળ દડી કુમાર કીડાને અર્થે લઇ આ જે દડીમેં કરી માહારા બાળક રમત કરે તથા હે શ્રમણ વર્ષીકાલ આવ્યો, એ કારણે વર્ષાકાળમાં નિવાસ કરવા યોગ્ય ઘર કરાવી આપે કે જે થકી ભિજીયે નહીં તથા તે વર્ષકાલ યોગ્ય એટલે વર્ષાકાલ આવ્ય, તે કારણે વર્ષાકાલમાં નિવાસ કરવા ગ્ય બેઠા ખાઇયે માટે તાંદુલાદિક લઈ આવે, એ ૧૪ છે બેશવા નિમિત્ત માંચી આણી આપે, પણ તે કેવી લાવો કે જે નવા સૂત્રે વણી હેય અથવા ચર્મ થકી વણી હોય તેવી લઈ આવો વરસાદમાં ચાલતાં પગે કાદવ ન લાગે તેના અર્થ કાષ્ટની પાવડી માહારા સારૂ આણી આપો, અથવા ગર્ભસ્થ પુત્રના ડોહલા સંપાદવાને અર્થે વસ્તુઓ લાવે, એમ આજ્ઞાપે ( ભવતિદાસાઇવ) એટલે સ્ત્રી જે છે તે પુરૂષને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવે સ્નેહ પામે બંધાણું એવા વિષયાર્થી પુરૂષ સ્ત્રીના દાસ થાય, એ ૧૫ છે હવે જાત એટલે ગૃહવાસને વિષે પુત્રરૂપ ફલ ઉત્પન્ન થયા Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪ થું.-ઉદેશ ર જે. ( ૩ ) + + + + + • • • છતા જે વિટંબના થાય તે કહે છે, કોઈક સ્ત્રી ગ્રહને કાર્ય વ્યાકુળ થઈ થકી પુરૂષ પ્રત્યે કહે કે એ બાળક તમે સંભાળ અથવા એનો ત્યાગ કરે હું એની વેઠ કરી શકતી નથી તેમ નવમાંશ સુધી ઉદરે છે અને તમે ક્ષણ માત્ર પણ પુત્રને ખોળામાં લેતા નથી, એમ કેધને વચન બોલે તે વારે કોઈ એક પુરૂષ આક્રોશતાંયે સ્ત્રીને વશવા થકે પુત્રને પિષક થાય જેમ ઉંટને ભારવાહક જેટલે ભાર ઊંટ ઉપર નાંખે તેટલો ભાર આરડતો થકે ઉપાડે તેમ તે પુરૂષ પણ સ્ત્રીની પાસે ઊંટ તુલ્ય જાણો, ૧૬ - રાત્રીને વિષે પણ નિદ્રામાંથી ઉઠીને બાળક રડતો હોય તેને રાખે બાળકને રમાડે તેની પેરે તોકે, રૂદiદારક (ધાત્રીવ( સંથાપતિ) એટલે ધાત્રીની પેરે રાખે જેમ ધાત્રી બાળકને રૂડી રીતે પાળે તેમ તે પુરૂષ પણ બાળકને પાળે, કદાપિ તે પુરૂષ સહિરામ એટલે ઘણે લજજાવંત હોય તો પણ સ્ત્રીને વચને નિર્લજ થાય, હશે એટલે ધોબીની પેરે સ્ત્રીના તથા બાળકના વસ્ત્ર ધવે તથા બીજા પણ જે કાંઈ કાર્ય કહે તે સર્વ દાસની પરે કરે છે ૧૭ | એ પક્ત પ્રકારે સ્ત્રીનું કિંકરપણું પર્વ અતીત કાળને વિષે ઘણા પુરૂષાએ કર્યું અને વર્તમાન કાળે પણ સ્ત્રીનું દાસ પણું ઘણું પુરૂષો કરે છે. તથા આગામિક કાળે પણ કરશે. ભેગને અર્થ જે અભિમુખ એટલે સનમુખ થયા તેના એ હવાલ થાય એવા રાધાંઘ પુરૂષ જે સ્ત્રીને વશ વતિ થયા તે દાસ સમાન તથા પાશમાં પડેલા મૃગ સમાન તથા વેચાતો લીધેલે ચાકર તે સમાન તથા લિચ સમાન પણ ન કહેવાય કિં. બહુના તે કઈ સરીખા ન કહેવાય, એવો કોઇ પદાર્થ નથી કે જેની ઉપમા એવા અધમને આપીને તેની તુલ્યના કરી બતા Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. વીએ, તે પુરૂષ સકિયાથકી રહિત માટે સાધુ પણ નહીં અને તાંબુલાદિક પરિગ થકી રહિત માટે ગૃહસ્થ પણ ન કહેવાય માટે ઊભય ભ્રષ્ટ જાણવા, ૧૮ હવે ઉપદેશ કહે છે એમ જે પક્ત સ્ત્રીને વિન માયાનું કારણ જાણીને તથા તેનું સંસ્તવ તેનું સંવાસ એટલે ભેલું વસવું તેને ઉત્તમ પુરૂષ વજે ત્યાગ કરે, તજાતિ એટલે તે સ્ત્રીના સંગથકી છે ઉત્પત્તિ જેની એવા એ પ્રત્યક્ષ કામગ તે અવદ્ય કરાએ (વામાખ્યાત) એટલે પાપ કર્મકારી દુર્ગતિના દાતાર છે એમ શ્રી તીર્થંકર ગણધરે કહ્યું છે. / ૧૯ એમ સ્ત્રીના સંવાસ થકી ઘણું ભયને કારણે ઉત્પન્ન થાય છે માટે તે શ્રેયકારી કલ્યાણકારી નથી, એ હેતુ જાણીને પિતાના આત્માને સ્ત્રીના સંગ થકી નિરૂંધીને એટલે નિવારીને સંમાર્ગને વિષે સ્થાપન કરીને ચારિત્રીઓ જે હેય તે સ્ત્રી અને પશુ એટલે ત્રિપંચનો સહવાસ કરે નહી, તથા પોતાના હાથથી સ્પર્શ માત્ર પણ ન કરે. ૨૦ - શુદ્ધ નિર્મળ લેસ્યાવત ચિતને વ્યાપાર છે જેને એવો પિડિત તે પરની કરેલી સિયાદિક સંબંધીની ક્રિયા અથવા ભેગને અર્થે પરને હાથે પિતાને વિષે સ્પર્શદિક જે ક્રિયા કરાવવી તેને જ્ઞાનવત પુરૂષ મન વચન અને કાયાયે, કરવું, કરાવવું ને અનુમોદવું, એમ ત્રિવિધવજે અર્થાત્ કામગને ટાળે તથા અન્ય સર્વ શીતાદિક પરિસહ જે કહ્યા છે તેણે તે અણગાર સ્પ થકે સહે એટલે સહન કરે. ૨૧ છે એમ એ સમસ્ત ઉપદેશ શ્રી મહાવીર દેવે આહુ એટલે કહ્યું છે. તે શ્રી મહાવીર પરમેશ્વર કેવા છે તે કે પાપ રજ રહિત તથા મોહરહિત છે, માટે તે સાધુ સમ્યક દર્શન ચારિત્રે કરી ચુક્ત થકે મુક્તિને સાધે, અધ્યવસાય નિર્મળ થકે Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મું -ઉદેશો : લે. ( ૫ ) એ ભીક્ષુ સ્ત્રી સંધાદિક કલેશ થકી વિમુક્ત થયે થકે જ્યાં સુધી મોક્ષે જાય ત્યાં સુધી સુધો સંયમ પાળે તિબેમિનું અર્થ પૂર્વવત જાણો . એ રચે છે ए स्त्री परिज्ञा नामे चोथु अध्ययन समाप्त. ॥ हवे नरयविभत्ति नामा पांच मुं अध्यायन श्री जंबु स्वामि पूछे छे अने श्री सुधर्म स्वामि जंबू प्रत्ये कहे छे के पूर्वं चोथा अध्ययनमा अनाचारी कह्या तेवा अनाचारी जे होय तेने नरक गति प्राप्त थाय माटे नरयविभत्ति नामा पांचमुं अध्ययन कहेछे. સુધર્મ સ્વામિ કહે છે જે તમે મને પુછે છે કે નરક કેવા છે તથા જીવ કે કામ કરી ન જાય તથા ત્યાં કેવી વેદના છે તેમ એ પણ પૂર્વે કેવળી મહા શ્રી મહાવીર દેવને પૂછયું હતું કે હે ભગવાન્ ! તાપ સહિત નરકના ભય જે તીવ્ર દુખ રૂપે છે તે કેવા છે ? અજાણતા એવા મુજને હે મુનિ તમે કેવળ જ્ઞાને કરી જાણતા થકા કહે કે, કેવી રીતે બાળ એટલે અજ્ઞાની છવ નરકમાં જઈ ઉપજે છે ૧ || એમ મ વિનય સહિત પૂછયું છતાં મહટે છે અનુભાવ એટલે મહાસ્ય જેને આશુપ્રજ્ઞ એટલે સર્વત્ર સદા ઉપગ થકી કેવળ જ્ઞાનવંત એવા કાશ્યપ શ્રી મહાવિર દેવ તેણે એમજ કહ્યું તે પ્રમાણે હું તમને કહીશ (પ્રવેદિતંદુ:ખમે વાર્થદુર્ગ) એટલે દુ:ખનું કારણ છે માટે દુર્ગમસ્થાનક નરકાવસા કહ્યા છે, (આદીનિક દુકૃતિને પુરસ્તાત્ ) એટલે અત્યંત દીન પુરૂષે જેને આશ્રય કર્યો છે એવા દુકૃત એટલે પાપફળ સહિત તે નરકાવાસાને પુરતાત્ એટલે આગળ કહેશે તે તમે એકાગ્ર ચિત્ત સાંભળે, જે ૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. જે કોઇક મહાભીયા ખાળ એટલે આજ્ઞાની, આ સંસારને વિષે અસંયમે જીવિતવ્યના અથી એવજીવ રેડ એટલે પ્રાણીને ભયના ઉપજાવનાર એવા અનેક પાપકર્મ કરે, તેવા પુ રૂષ તીવ્ર પાાયને લીધે ધારૂપ એટલે અત્યંત મીહામણે રૂપે (મિ સંધયારે) એટલે મહા અંધકારે સહિત જ્યાં આંખે કરી કાંઇજ દેખાય નહીં માત્ર અવધિજ્ઞાને કરી ઘેાડું થોડું બ્રુકની પેરે ટ્રુખે, અને જ્યાં ખેરનાં અંગારાથી અનંતગણા તાપ છે એવા નર્કને વિષે પડે છે. !! ૩૫ જે પુરૂષ તીવ્રપણે કરી ભેંદ્રિયાદિક ત્રસ જીવ અને પૃથવીકાયાદિક સ્થાવર જીવ તેને જે પુરૂષ સદાકાળ સ્વાત્મસુખને અર્થ જાણી કરીને હણે તથા જે પ્રાણીઓનું ઉપદ્ન કરનાર હાય તથા ( વરદૂૉપઢાર) એટલે અદત્તાદાનના લેનાર હાય તથા (જ્ઞશસ્યતે સેવનીયસ્ય ચાર ) એટલે સેવવા ચેાગ્ય એવા જે વ્રત પચ્ચખાણાદિક છે તે નકરે અર્થાત અવિરતિ છતાજ રહે પરંતુ કાકમાંસાદિકની પણ વિરતિ કરી શકે નહી. । ૪ । ( માનમિ ) એટલે શ્રૃષ્ટપણે પાપને વિષે નિશંક છતે। ( વદુનાં માળા તિપાતી । ધણા પ્રાણીઓને અતિપાતિ વિનાશક એટલે જીવ ધાતક, ધૃષ્ટપણે બેલનાર શાસ્ત્ર માંહે જે હિંસા તે હિંસા નહીં એવા વચનના ખેલનાર અતિ વૃત્ત એટલે ક્રોધ થકી ઉપશમ્યા નથી, એવા છતા ખાળ એટલે અજ્ઞાની નરને પામે અંતકાળે એટલે મણ કાળે નીચું મસ્તક કરી અધોગતિય અંધકારને વિષે જાય દુર્ગ વિષમ સ્થાનકે છેદન ભેદનાદિક દુ:ખને પામે ॥ ૫ ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મુ-ઉદેશો ૧ . ( 29) - હવે તે નારકી પર્યાપ્ત ભાવે પિતા થકા પરમાધામકના શબ્દ સાંભળે તે કહે છે. મુડગરાદિકે કરી હશે, ખડગાદિકે કરી છેદો, શુલાદિકે કરી ભેદ, અગ્નીચે કરી બાળે, ઇત્યાદિક કરણને દુખકારી એવા પરમાધામકના શબ્દને સાંભળીને તે નારકીઓ, ભયે કરીને નાશ પામ્યા છે સંજ્ઞા એટલે મન વ્યાપાર જેના તથા ગાત્ર પણ ભાગ્યા છે, એવા છતાં એવી વાંછના કરે કે (કાંદિશ ગ્રામ:) એટલે અમે કયી દિશાએ નાશી - જઈએ કે જ્યાં ગયા થકા અમને ભય ટળી જાય, દા. એમ ચિતવી ભય બ્રાંત છતાં નાસતા થકા જે પામે તે કહે છે.(વરરાજાર) એટલે ખયરના અંગારાના પુંજ જવાળા કરાળ તિ સહિત એવી જે ભૂમી તેની છે ઉપમા જેને એવી ભૂમિને અતિ કમતા તે નારકી અત્યંત દાઝતા બળતા થકા, કરૂણ એટલે ઘણું દાન સ્વરે આકંદ કરે, પરંતુ તે નારકી કેવા છે કે, જેનો સ્વર પ્રગટ જાણ્યામાં આવે નહીં એટલે જેવા ગંગાના શબ્દ તેવા શબ્દ બોલે વળી કેવા છે કે, ત્યાં પણ કાળ રેહેવાની સ્થિતિ છે જેની એટલે ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમની સ્થિતિ અને જઘન્ય દશ હજાર વરસની સ્થિતિ જાણવી, મેં ૭ | હવે ગુરૂ શિષ્ય પ્રતે કહે છે કે જે તે સાંભળી છે તે સુ સાંભળી છે તો કે, વૈતરણી નામની નદી ઘણી દુર્ગ એટલે વિષમ કેવી વિષમ છે તો કે, સુર એટલે ધુરીની પેરે તીક્ષણ છે સ્રોત એટલે પાણીનું પર જેને વિષે એવી તે વેતરણી નદી મહા વિષમ્ તેમાં તે નારકનું નરકની ભૂમિના તાપે તપ્યા છતાં પાણીના અર્થ તરસ્યા થકા તરે પણ કેવા છતાં તરે તોકે, ત્યાં જવાને અણ ઇચ્છતા બાણના ચયા એટલે પ્રેર્યા તથા Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લે. શક્તિ ભાલે કરી હણાતા થકા તે નદીને દુ:ખે પીડયા છતા ખળાત્કારે તે વેતરી નદી અગાધ છે, માટે તરવાને અસમર્થ છતાં પણ તરે, તે વારે ઘણાજ દુ:ખી થાય પછી તરવાને તેકાની વાંચ્છના કરે તે વારે ફરી અત્યંત દુ:ખી થાય તે આગલી ગાથાય કહે છે. | ૮ || wwww's પછી તે અસાધુ કર્મ પાપકારક એવા નારી તે નાવ માંહેલા જે લાખંડના ખીલા તેણે કરી વીંધાય નાવાયેં ચઢયા ( સ્મૃતિહીણા ) એટલે વિવેક રહિત થાય તથા અન્ય વલી પરમાધાર્મિક લોક તે નારીઓને નાશી જતા દૈખિને ત્રિશુલ સહિત એવી દીર્ધ એટલે લાંબી ફૂલીનેં વીંધી કરીને નીચા ધરતીને વિષે નાંખે. ૫ ૯ ૫ કેટલાક નારીને પરમાધાર્મીક લાક તેમના ગળામાં અત્યંત વજનદાર શિલા આંધીને માહા અગાધ ઉંડા એવા પાણીમાં મેળે ફરી તે માંહેથી કાઢીને પછી કલબુ ફુલ સરખી વેલુને વિષે તથા (મુરેય) એટલે અગ્નિને વિષે આધા પાછા ધાલે અત્યંત તારેતી માહે ચણાની પેરે શકે ત્યાં વળી અન્ય પરાધા કા તે નારકીને માંસની પેશીની પેરે પચાવે (તુહુપિયાઈ માંસાઇ ઈત્યાદિ ) | ૧૦ | વળી નથી જ્યાં સુર્ય તેને અસુર્ય સ્થાનક કહિયે એટલે કુંભીને આકારે માહા અંધકાર રૂપ નરકાવાસ, તથા જયાં મ હા અત્યંત તાપ છે અત્યંત અધકાર છે, એવા મોટા વિશાળ દુસ્તર સ્થાનકને પાપના ઉદયથી તે નારણી પામે છે, જે નરકાવાસામાં સર્વકાળ ઊંચુ નીચુ અને તિ એટલે સર્વ દિશાઆને વિષે પ્રજ્વલિત અગ્નિને સ્થાપેા છે અર્થાંત જયાં સદા કાળ અગ્ની મળ્યા કરે છે એવા કછ માંહે નારકીને પાડે ॥૧૧॥ જે નરકાવાસાને વિષે ટના આકારે ગુફાછે તે ગુફામાંહે Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મુ-ઉદેશ ૧ લે. ( ઇટ ) પ્રવેશ કરતોજ અગ્નીના આવર્તમાં પડે, એ અજાણ બાપ પિતાના કર્મને નથી જાણતો તથા લુપ્ત પ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા લેપાઈ ગઈ છે, એ છતો તે નારકી ત્યાં દાઝે, બળે, કાળ કરૂણ પ્રાય દયામણુ એવું પુણે તાપનું સ્થાનક ત્યાં આકરા પાપ કર્મ કરી ઢાયું જ્યાં અત્યંત દુ:ખ રૂ૫નુજ ધર્મ એટલે સ્વભાવ છે એવું સ્થાનક નારકી પામે. ૧૨ / ચારે દિશે ચાર અગ્નિ સમારંભીને એટલે પજ્વલિત કરીને જે નરકાવાસને વિષે ફર કર્મના કરનાર એવા પરમાધામિકે તે અજ્ઞાની એવા બાપડા નારકીઓને તપાવે, તે નારકી ત્યાં પૂર્વોક્ત રીતે તાપ સહન કરતા કર્થતા અત્યંત દુ:ખ ભોગવતા છતા ઘણુ કાળ સુધી રહે તેની પેરે તો કે, જેમ જીવતા માસ્ય અગ્નિ પાસે મૂક્યા છતા અત્યંત તાપનું દુ:ખ પામે પણ પરવસપણાને લીધે ત્યાંથી નાશી શકે નહીં, તેમ તે નારકીઓ પણ જાણી લેવા, ૧૩ છે - ત્યાં તે નારકી નરક માંહે નારકીઓને ત્રાછવા છેદવાનું જે સ્થાનક છે તે કેવું છે તો કે, સર્વને મહા દુઃખનું કારણ છે જ્યાં અસાધુ કમ એવા પરમાધામક હાથમાં કુહાડે લઇને તે નારકીઓને પકડીને તેને હાથ તથા પગ બાંધી કાષ્ટની પેઠે ત્રા છે એટલે છેદે છે ૧૪ વળી તે પરમાધામકે તે નારકી છાનુંજ રક્ત, કાઢીને કડાહમાં નાંખી ફરી તેજ લોહીમાં તે નારકીઓને પચાવે, તે નારકીઓ કેવા છે તે કે, દુર્ગધ વસ્તુ તેણે કરી ખરડયા છે અંગ જેમના એવા તે નારકીઓને કેવી રીતે પચાવે તો કે, પ્રથમ તેમનું ઉત્તમાંગ ભેદીને પછી (પરિવર્તયંતા ) એટલે સમુહ હોય તેને ઉપરાંડ કરે અને ઉપરાંડુ હોય તેને સમુહ કરે અર્થાત ઉલટાવી પલટાવીને પચાવે ત્યાં પચતા થકા છે નાર Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ લે. કી તાપે કરી જવલિત છતા આઘા પાછા ઉથલતા હાલતા થકા ધ્રુજે ટળવળે, કેની પરે છે કે, જેમ જીવતા મછ તત લેખડની કઢાહમાં નાંખ્યા થકા અત્યંત ટળવળે, તેની પેરે તે નારકીઓ પણ વેદના સહન કરતા થકા ટળવળે. ૫ ૧૫ પણ તે નારકી ત્યાં પચાવ્યા થકા બળીને ભસ્મ ન થાય, મરણ પામે નહીં, શરીર છોડે નહીં. અત્યંત ઉગ્ર વેદનાએ પણ પિતાના કૃતકર્મ તે કર્મને અનુભાગ જે વિપાક તેને બેનવતા થકા સીતેસ્તા વેદના દહન હનન છેદન ભેદન તાડન તર્જનાદિક તથા તિક્ષણ ત્રિશૂલારોપણ કુંભીપાક સાસ્કી વૃક્ષાદિકે કરી ઉપજાવેલા જે દુ:ખ, તે દુ:ખે કરી દુ:ખી થકી પોતાના કરેલા દુકૃતને યોગે ત્યાં જીવતા થકાજ રહે પણ આયુષ્ય પૂરણ કર્યા વગર મરણ પામે નહીં. મે ૧૬ - તે નરકા વાસને વિષે તે નારકીને આલેલ એટલે આ બાપાછા કરવે કરી અત્યંત વ્યાસ (શીતાર્તિ છતા) એવા નારકી સુખને અર્થે, અત્યંત તમ અગ્નિને વિષે જાય, પરંતુ ત્યાં વિષમ અગ્નિ સ્થાનકને વિષે પણ શાતા ન પામે નિરંતર જ્યાં આકરે તાપ છે એવા નરકને વિષે પરમધાર્મિક તેને તપાવે, તેલ કરીને કષ્ટ આપે, એમ અનેક પ્રકારે પરમાધામક દેવો નારકી જીવોને વેદના કરે છે. ૧૭ II - તે નરક માહે નારકીના આકાંત શબ્દ નગરના વૃદ્ધ જેવા સંભળાય છે, જેમ કે એક નગરને નાશ કરે તે વારે મહા કેળાહળ શબ્દ થાય, એ આકંદ શબ્દ હા માત, હા તાત, હું અનાથ, તારે શરણાગત છું, મુજને રાખ, ઇત્યાદિક શબ્દ સાંભળીયે!! (હાવો પનીર નિતત્ર નવે શ ) એટલે ત્યાં નરકને વિષે કરૂણા પ્રલાપ સહિત એવા પાક્ત પદોના દયામાસ બે બેલે, જેને કાક વિપાક રૂપ કર્મ વર્તમાનકાળે Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મુ-ઉદેશ ૧ લો. ૧ ( ૧૦૧ ) === ઉદય થયા છે, એવા નારીને મેાહનીય કર્મના ઉદય વાળા એવા પરમાધાર્મિક દેવા તે પુન:પુન: પૂર્વોક્ત રીતે ઉત્સાહ સહિત નારકીઓને એટલા દુ:ખ કરે. ॥ ૧૮ ॥ તે પાપિષ્ટ પર્માધામિકા નારકી પ્રાણીના ઈંદ્રી વિમુક્ત કરે ઉપાંગ વેગળા કરે, તે નારકીને એટલા દુ:ખ શા વાસ્તે કરે તેના કારણે તમને યથા તથ્ય કહુંછું, ત્યાં દુ:ખ વિશેષ એટલે પાછલા ભવના કરેલા કર્મે તેને સંભારીને તે નરકપાળ પુરૂષા તેને કહે કે, અરે બાપડા ! તેં પૂર્વ ભવને વિષે માંસ ભક્ષણ, મદ્યપાન, જીવ ધાત, મૃષાવાદ, ચારી, પચી ગમન, કયા છે, તે સાંપ્રત તાહારે ઉદય આવ્યા છે, તેને યાગે તું દુ:ખ ભોગવે છે. માટે આમ શા વાસ્તે આડે છે. એ રીતે તે પરમાધાર્મિક પુરૂષો સર્વથા પ્રકારે તે નારીને દુ:ખ રૂપ દડે કરી પૂર્વકૃત કર્મના ઉદય થકી પીડા કરે. ૫ ૧૯ ॥ તે નારી હણાયા થકા પાંચશે ચેાજન ઊંચા ઉછળીને નર્કને એક દૈસે પડે તે નારિક કેવા છે તે કે, દુષ્ટ રૂપ મહા તાપે કરી પૂર્ણ છે, નાના પ્રકારના દુ:ખ તથા મલ સહિત છે. ત્યાં તે નારકી અશુચી વસ્તુના આહારી છતા ધણા કાળ સુધી રહે. કર્મને વશ પડયા એવા નારકીને પરમાધાર્મિક વિમૂર્તિને પીડે, ॥ ૨૦ ॥ સર્વદા કાળે તે નરક પરિપૂર્ણ ધર્મ એટલે આ તાપનું સ્થાનક ત્યાં કર્મને ઉદર્ભે ઢાયા એવા નાર્કી અત્યંત દુ:ખના ધર્મ એટલે સ્વભાવ છે જ્યાં તે સ્થાનકે નારકીનેા શરીર નિવડબંધ માંહે પ્રક્ષેપીને, મસ્તકે છિદ્રકરી તેને તપાવે સર્વ શરીર ચર્મની પેરે વિસ્તારીને ખીલાય કરી ઉખેડે. ॥ ૨૧ ।। તે પર્માધાર્મિક તે અજ્ઞાની નારકીઓના ક્ષર એટલે કુરીય કરીને નાસિકાને છેદે તથા ઓછુ છેકે તથા બંને કાન પણ છેડે Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-ભાગ ૧ લે. તથા મઘમાંસાદિ મૃષા બેલ ઈત્યાદિ પાપ તેમને સંભારીને આપીને, તે નારકીની એક વેહેંથ પ્રમાણ જીભ બાહર કાઢીને તીક્ષણ સૂલિયે કરી સંતાપે, છેદે એ રીતે તે નારકીને પીડે વેદના આપે, જે રર છે તે નારકી કાન હઠ પ્રમુખ અંગે પાંગના છેદન થકી લેહિજરતા થકા સુકા તાડ વૃક્ષના પાન જેમ પવને ઉડતા શબ્દ કરે, તેની પરે તે બાળ અજ્ઞાની નિરવિવેકી એવા નારકી બાપડા રાત્રી દિવશ ત્યાં આકંદ શબ્દ કરે, ત્યાં તે નારકીના એગોપાંગ છેદ્યા પછી તેના શરીરમાંથી લેહી પરૂ તથા માસાદિક જરે તે વારે તેને શેક કરી અગ્ની પ્રજવાલીને લવણાદિક ખારે અંગોપાંગ ખરડ્યા છતા રૂધિર પરૂ અને માંસ એટલાવાના રાત્રી દિવસ તેમના શરીરમાંથી ગળતા થકા રહે છે. ૨૩ વળી શ્રી સુધર્મ સ્વામી શ્રી જંબુસ્વામી પ્રત્યે કહે છે કે, ચતિ જૈ શ્રી મણવર માષિત રૂધિર અને પરૂની પાત્રી એટલે રૂધિર અને પાકી રૂધિર તે પરૂ એ બને જ્યાં પચે છે એ સ્થાનક કુંભી ભાજન વિશેષ તે સાંભળી છે તે કેવી છે કે, નવિ અગ્નિના તેજ કરતા પણ ગુણે કરી અધિક છે એટલે અત્યંત મળતી છે એવી પુરૂષ પ્રમાણ થકી અધિક મેટી કુંભી ભાજન વિશેષ તે કેવી છે તો કે, ઊંટને આકારે ઊંચી છે અને રૂધિર અને પરૂ એણે કરી પરિપૂર્ણ ભરેલી છે. એ ૨૪ . હવે ત્યાં કુંભી માંહે નારકીને શું કરે તે કહે છે. તે પરમાધામક કુંભી માંહે ઘાલીને આર્ત શબ્દ કરતા તથા કરૂણ પ્રલાપ કરતા એવા તે બાપડા અજ્ઞાન નારકીને પૂર્વે કરી પચાવે, તૃષાયે પીયા થકા પાણી માગે તે વારે તેને ત્રાંબુ ઉકાળીને તેને રશ પીવરાવે, તે વારે તે ઘણામાં ઘણે દીન સ્વરે કરૂણકારી વિલાપ કરે, મ ૫ છે Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મુ.-ઉદેશ ૧ લે. ( ૧૦૩ ) જેણે ઈહ એટલે આ મનુષ્ય ભવમાં અલ્પ સુખને અર્થે પરેપઘાતિપણું આદરીને પોતાના આત્માયે કરી પોતાના આ માને જવે, તથા પૂર્વ જન્મ અધમ એવા લુબ્ધકાદિકના સતત હસ્ર ભવ ભોગવી ઘણું કમપાજીને અત્યંત કુર પાપ કર્મના ઘણી દુ:ખ વેદના ભેગવવાને ઘણે કાળસુધી ત્યાં નરકને વિષે રહે. (યથાકૃતા નિકમણિ ) જેવાં અધ્યવસાયે કરી જેવા ભાવે કર્મ કીધાં હોય તેવાજ નરકમાં પણ સિભાર શબ્દ દુ:ખ ઉપજે જેમ માંસ ભક્ષણ કરનારને તેના જ શરીરમાંથી માંસ કાપી અગ્ની વર્ણ કરી ખવરાવે, મદ્યપાનીને તમે કથીરનો રસ પીવરાવે, મત્સધાતકીને છેકે, ભેદે, અસત્ય ભાષણ કરનારની જિન્હા છે, પરધના પહારીના અંગે પાંગ છેદે, લંપટના વૃક્ષણ છે, સા૯મલી વૃક્ષનું આલિંગન કરાવે ઇત્યાદિક જેણે જેવા કર્મ ઉપાજ્યાં હોય તેને તે સરખાજ દુ:ખ પરમાધામક ઉપજાવે તારા તે પાપી અનાર્ય માતા પિતા અને સ્ત્રી આદિકને અર્થે ઘણા કલુષ એટલે પાપકર્મ ઉપાર્જન કરીને પછી ઇષ્ટ જે માતા પિતા તથા કાંતા એટલે સ્ત્રીયાદિક તે થકી (વિપહણા) એટલે રહિત અથતિ એકાકી છતા તે દુભિગંધ દુખે કરી ભર્યો તથા અશુભ સ્પર્શવાન એવા નરકને વિષે (કમાપગતા) અશુભ કમને લીધે કુણિ એટલે માસ પેસી રૂધિર પરૂ આંતરડા ફેફસુ ઈત્યાદિક કર્મલે કરી સમાકુલ એવા નરક સ્થાનમાં ધણે કાળ અવસ્ય પણે રહીને પૂર્વોક્ત દુ:ખ સહન કરે. તિબેમિને અર્થ પૂર્વવત્ જાણે છે ર૭ . इति नरक विभक्तिय नाम प्रथमोदेशक समासः Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ લે. हवे पांचमा ऽध्यायननो बीजो उदेशो प्रारंभिये ,ये एने विषे पण एज नरकना भाव कहेछः - અથ એટલે હવે અપર એટલે બીજા શાશ્વત દુ:ખને ધર્મ એટલે સ્વભાવ છે જેને વિષે એવા નરકના દુ:ખ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તે નારકી જેમ ભેગવે, તેમ તમને યથા તથ્ય કહીશું; એટલે જે રીતે શ્રી વીર પરમેશ્વરના મુખેથી સાંભળ્યું છે તે રીતે તમેને કહીશું. દુકૃત કર્મના કરનાર એવા અજ્ઞાની નિકિ જીવ તે જે રીતે પિતાના પૂર્વકૃત કર્મને વેદે છે ભેગવે છે તે રીતે કહીશું ૧ ને ત્યાં પરમધામિક દેવ તે નારીકાના હાથ પગ બાંધીને પુરે કરી તથા ખડગે કરી પેટને કેપે તે કેવી રીતે કાપે કે, બાળ નારકીને ગ્રહણ કરી એટલે પકડીને તેના શરીરને લાકડા દિકે હણીને ખંડ કરે, આગલા ભાગનું સબલ ચર્મ તે પુઠ પ્રદેશ કાઢે, અને પુઠનું ચર્મ તે આગળ કાઢે, તથા ડાબા પાસાનું ચર્મ જમણે પાસે કાઢે અને જમણી બાજુનું ચર્મ ડાબી બાજુએ કાઢે, એ રીતે ચામડી ઉખેડી નાંખે છે ૨ તે પરમા ધામક ત્રણ નરક પૃથ્વીને વિષે નારકીના અઘસ્તન અને ચાર નરક પૃથ્વીમાં ભૂલથી આરંભીને બને બાહુ કાપે, તથા મેહેટે લેહને ગેળે તપાવી તે નારકીનું મુખ વિકાશીને એટલે મુખ ઉઘાડીને તે માંહે નાંખે તથા લેખંડના રથમાં જે તી પર્વના કરેલા કર્મ સંભળાવીને તે નારકીને ખેડે હલાવે તથા અત્યંત પેશ કરીને તે નારકીના પૂઠના ભાગને આરે કરી વધે છે ૩ છે જેમ લોખંડને ગેળ તક અનિયે સહિત જાજવલ્યમાન હોય અથવા ઉષ્ણ કથીર હોય તેની છે ઉપમાં જેને એટલે તેના Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મું-ઉદેશ રે જે. (૧૫) સરખી તક એવી જે ભૂમિ, તેને અતિકમતા એટલે બળતી પૃથ્વી પર ચાલતા તે નારકી બળતા થકા કરણ એટલે દયામણા શબ્દ કરે અર્થાત હે માતા હે તાત ઇત્યાદિક વિલાપ કરે ! તથા આરે કરિ ચયા એટલે પ્રેર્યા થકા તપ્ત એવા ધૂસરે જતર્યા થકા જેમ ગળિયા બળદ ચાલતાં આરડે તેમ તે નારકી આરડ્યા કરે. ૪ અજ્ઞાની નિવવેકી બળ રહિત એવા નારકીને તેને ઉરન લોહના જેવી પૃથ્વી બળાત્કારે અતિ કમાવે એટલે ચલાવે તે વારે તે બાપડા વિરસ શબ્દ કરે તે ભૂમિ કેવી છે તે કે, પ્રજવલિત એટલે જ્યાં ઉત્ન લોહ સમાન રૂધિર અને પરૂને કમ છે એવી છે. તથા જે વિષમ સ્થાનકે કુંભીપાક શામલી વૃક્ષ પ્રમુખ વિષમ સ્થાનક છે, ત્યાં ચાલતા કાર્યકરની પરે અથવા ગળિયા બળદની પેરે દંડાદિકે તાડના કરીને આગળ કરી ચલાવે પણ તે નારકી પોતાની ઇચ્છો આગળ જજાને અથવા પોતાને ગમે તે સ્થાનકે રહી જવા પણું પામે નહીં, તે ૫ . તે નારકીને અત્યંત વેદનાક્રાંત એવું નરક અથવા તે માર્ગ તેને વિષે ચલાવતા થકા સાહમું સિલાયે કરી હણીને નીચે પાડી નાંખે, પરંતુ તે આગળ જઇ શકે નહીં. તથા સંતાપની નામે કુંભી ત્યાં શાશ્વતી છે તે માંહે ગયો હતો જ્યાં માઠા કર્મને કરનાર બાપડ ઘણું સંતાપ સહન કરે. . ૬ વળી નરકના દુ:ખ કહે છે તે બાળ નારકીને પરમાધામિક લેક કેન્દ્રનામા ભાજન વિશેષ તેને વિષે પ્રક્ષેપને પચાવે તે વારે તે નારકી દાઝતા થકા બળતા ચણાની પરે ઊંચા ઉછળે ત્યાં આકાશમાં વળી તેને શું કાકાદિક પક્ષીઓ ત્રેડતા થકા ખાતા થકા જ્યાં થકી બીજા સ્થાનકની દિશા તરફ નાશે, ત્યાં વળી અન્ય સિહ વ્યાધ્રાદિક તેને ખાઓ, + ૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લો. નામ શબ્દસંભાવનાચેં છે ઉંચું ચિતાને આકારે એવું અગ્નિનું સ્થાનક છે તે સ્થાનક પામીને શાકે તા થકા દીનસ્વરે કરીને આક્રંદ કરે તથા પરમાધામીઓ તે નારીનું મસ્તક નીચું કરીને શરીર વિધિ છેદીને લાહની પરે શસ્ત્ર મુદગળાદિક તેણે કરી ખંડ ખંડ એટલે ટુકડા ટુકડા કરે. ॥ ૮ ॥ ત્યાં નર્કને વિષે ઉચા થાંભાદિકને વિષે નીચે મસ્તકે બાંધીને જેમ ખાટકી છાલીનું ચર્મ ઉખેડે તેમ પરમાધાર્મિક તે નારીઓનુ ચર્મ ઉખેડી નાંખે પછી તે નારકીના ચર્મ રહિત એવા અંગને વજ્ર સમાન છે ચાચ જેમની એવા કાક સમ ળી ગૃદ્ધ પક્ષીઓ તેને ખાય, એ રીતે નરક પાલે છેદન ભેદન સુચ્છિત ક્યાં થકા પણ તે નારકી મરણ પામે નહીં, તેનું કારણ, કહે છે, સજીવની નામે એવી શાધતી કુંભી છે જેહને વિષે હેાતા ચકાં પ્રાણી પાપ સહિત એવા પધામિક લાક તેને હણે છેકે ભેદે પરંતુ તેણે કરી તે મરે નહીં, કિંતુ પારાની પેરે તેનું શરીર મળી જાય, ॥ ૯ ॥ તે પરમાધામક પુરૂષા તીક્ષણ વવતુ સૂલિયે કરીને નાકીના શરીરને ( અભિતાપતિ ) એટલે પીડે જેમ લુબ્ધક એવા જે કુતરાદિક તેને ( વસેાપગત ) એટલે વશે પડયા એવાં સ્થાપદ્મ મૃગાદિક પશુ તે જેમ મરણાંત કદર્શના પામે તેમ તે નારી જીવે. પણ લિયે વિધ્યા થકા દીનસ્વરે અરડાટ કરે એકતા અત્યંતર શાકાદિક અને બીજો બાહેર હનનાદિ કે કરી ગિલાન છતા એમ બન્ને પ્રકારે એકાંત દુ:ખ ભાગવે પરંતુ મરણ પામે નહીં. || ૧૦ || વળી સર્વ કાળ નિરંતર જળતું મળતું એવે નામે જ્યાં પ્રાણિત હણીય તે માહાટું સ્થાનક છે, જે સ્થાનફે કાષ્ટ રહિત Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મું-ઉદેશો રજો. (૧૦૭) અગ્નિ પ્રજવલે છે ત્યાં ઘણા કૂરક બાંધ્યા થકા ઘણા કાળ સુધી રહે કેવા થકા તિર્ણ તકે, મેટા બીહામણું આઠંદ સ્વર કરતા થકા તથા ઘણું કાળની સ્થિતિ છે જેમની એવા થકા રહે, ૧૧ છે તે પરમાધામક ત્યાં નરકને વિષે માટી અગ્નિની ચિતા સમારંભીને તેમાં અનેક કષ્ટ પ્રક્ષેપીને તે માંહે નારકીને નાંખે તે ત્યાં દાઝતા થકા કરૂણ સ્વરે આઠંદ કરતા ત્યાંતે ચિતામાં ગયા થકા આ સાધુકર્મના કરનાર એવા નારકી આવ, વિલય થઈ જાય તેની પેરે તોકે જેમ ઘત તે તિજે અગ્નિ તે માંહે પડ થકે વિલય થઈ જાય તેની પેરે વિલય થાય પરંતુ ધૃતતે અગ્નિમાંહે સર્વથા બળી જાય પણ નારકી જીવ તે અગ્નિમાં મરણ પામે નહીં, ૧૨ હવે વળી દુ:ખનો બીજો પ્રકાર કહે છે ત્યાં સર્વકાળ સંપર્ણ ધર્મ એટલે ઉગ્ન આ તાપનું સ્થાનક જે સ્થાનકે તે નારકી ને નિવડકમેં આણું ઢાંક્યા થકા જ્યાં અત્યંત દુ:ખરૂપ ધર્મ ને સ્વભાવ છે, એવા સ્થાનકે નરકપાલ તે નારકીના હાથ અને પગ બાંધીને સદ્ગુની પેરે દંડ કરી સમારંભે તાડના કરે ૧૩ તે પરમાધામ, દંડાદિકે કરી બાળ અજ્ઞ એવા નારકીની પીઠને ભાંજે તથા લેઢાના ઘણે કરીને મસ્તકને પણ ભેદી નાંખે, ચૂર્ણ કરી નાંખે વળી અપિ શબ્દ થકી બીજા પણ એગોપાંગ એજ રીતે મુદગળે કરો ભેદી નાંખે, તે નારકી ચૂર્ણ થયાથી ભિન્ન દેહ છતાં પાટીઆની પેરે બને પાસે કરવતે કરી છેદ્યા થકા તપ્ત આરે કરી બેસતા થકા તપ્ત કથિરાદિકના માર્ગને વિષે તે નારકીને પ્રવર્તાવે અતિ ભાવ એટલે તપ્ત કથીરના રસનું પાન કરાવવાને વિષે નિજે એટલે પ્રવર્તાવે છે ૧૪ H ” Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. —ભાગ ૧ લા. રોદ્ર એવા અસાધુ કામ એટલે અન્ય નારકીઓને હણવાદ્વિક કાર્યે પાપના કરનાર અથવા પૂર્વ ભવના કરેલા એવા રૌદ્ર અસાધુ કર્મ તેને પ્રેરતા થકા એટલે પૂર્વક્ત દુષ્કૃતને સ્મરણ કરાવીને સરાભીધાત એટલે બાણાદિકે કરી જેમ હસ્તિને ચલાવિયે વાહીયૅ તેમ તે પરમાધામિકા મહાવતની પેરે તે નારીઓને વાડે અથવા ઊંટની પેરે વાહે એટલે ચલાવે, તેના ઉપર એક એ અથવા ત્રણ રૂપે આરૂઢ થઇને દુ:ખ આપે ક્રોધે કરીને કકાણએ એટલે તેના મરમ સ્થાનકને આક્રિકે કરી વિધે. ॥ ૧૫ ॥ અજ્ઞાની એવા નારીને બળાત્કારે કરી રક્ત અને પ તદ્રુપ રોદ્ર કર્દમેં કરી વિષમ તથા કાંટાવાળી એવી મહેાટી ભૂમિકાની વેલને વિષે અતિ ક્રમાવે તે જેમ જેમ આકા ચલાવે તેમ તેમ દુ:ખ પામે તથા મુર્છિત એવા નારકીઓને અનેક નર્કપાળા ત્રાયેં કરી બાંધીને તેના પૂર્વકૃત પાપ કર્મ પ્રકાશીને કાઢ એટલે નગરની મલિમાકુળ જેમ દશા દિશ સેકડાખંડ થઇ વિખરી જાય તેમ પરમધામિકા તે નારીના ખાખંડ કરી વિખેરી નાંખે. ॥ ૧૬ | હવે વળી વિક્રવ્યો એવેલ માહા દુ:ખનું કારણ ઘણા લાંબે અવે પર્વત નરકમાંહે અાકાશ પર્યંત ઉચાવિકર્વે નિષ્પાદે ત્યાં તે પર્વત ઉપરથી અત્યંત પાપ કર્મના કરનાર એવા ઘણા નારકી પડતાં થકાં અંધકાર રૂપે દષ્ટીયે કાંઇ પણ દેખે નહીં, પુરંતુ હસ્ત સ્પર્શ માત્ર થાય અને ચડતાં થકા તા પ્રમાધાર્મિક તેને હણે પીડા આપે ત્યાં હજાર થકી ઘણા મુહુર્ત્ત અધિક એટલે ઉપલક્ષણથી ધણા કાળ સુધી એવું દુ:ખ પામે ॥૧૭ ॥ તે નારકી મહા પાપકર્મના કરનાર તે સંમાધિતા એટલે અત્યંત પીડયા થકા આ કરે અહારાત્ર પતિમાન થકા Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ મુ.-ઉદેશે ૨ જો. ( ૧૦૮ ) કરૂણ આક્રંદ કરે એકાંત એટલે નિશ્ચય રૂ૫ ફૂટ એટલે દુ:ખાપતિનું સ્થાન જ્યાં છે એવું મહંત એટલે વિસ્તીર્ણ નરકને વિષે ત્યાં વિષમ ચૂંટ પાસાદિક ગલયંત્રાદિકે કરી હણાતા થકા આક્રંદ કરે. ॥ ૧૮ ॥ પૂર્વ જન્મના વૈરી, સરખા તે પરમાધાર્મિક રાષ સહિત કોપાયમાન થકા સુદગળ સહિત સુશળ ગ્રહણ કરીને તે નારકીના સ્તાદિકને ભાંગી નાંખે તે વારે, તે નારકી બાપડા ભિન્ન દેહી થકા લેાહિવમતા હતા પ્રામયે કરી અધા મુખ કરી ધરણી તલને વિષે પડે ॥ ૧૯ ॥ ત્યાં ભુખ્યા અને માહેાટા શરીરના પ્રમાણ વાળા પ્રગભિત એટલે દુષ્ટ સદાકાળ ક્રોધ સહિત એવા સીયાલિયા જીવતે તે નરકને વિષે પરમાધાાંમકા વિકૂવૈતે ત્યાં નારકીમાં હૂકડા સાંકળે કરી બાંધ્યા થકા એવા જે માહાં પાપી અત્યંત ક્રૂર કર્મના કરનાર નારકીએ તેને ખંડ ખંડ કરી ભક્ષણ કરે. રા તે નર્કને વિષે સદાકાળ પાણીએ ભરપુર એવી મહાવિજેમ નદીરૂપ સ્થાન છે, તેમાં અગ્નિમાં ગળ્યા એવા લાહના ગાળેા તેના સરખું ઉષ્ણુ પાણી છે, જે પાણી પીતા થકા ઘણું ખારૂં તથા ઉષ્ણ લાગે માટે વિષમ છે, જે એવી વિષમ નદી તેને વિષે તે નારકી પૈયા થકા જાતા શંકા હાલતા થકા એકાકી અ શણ પ્લવન કરતા પરવશ પડચા ચઢ્ઢા દુ:ખ ભોગવે. ારા એ વાક્ત બંને ઉદ્દેશામાં જે નારકીના દુ:ખ કહ્યા તેને માળ અજ્ઞાની એવા નારીના જીવો તે ફરસે છે, સહન કરે છે. જેની નિરંતર ધૃણા કાલ સુધી રેહેવાની સ્થિતિ છે એવા નારકી ત્યાં હણાતા થકા તેને કોઇ પણ ત્રણ સરણ એટલે રા ખવાને સમર્થ નથી. પેાતે એકલા થકાજ નાના પ્રકારના પુત્ર તાના ઉપાયો દુ:ખ ભોગવે. ॥ ૨૨ ૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. જે જીવે જેવા ભાવે પાછલા જન્માંતરે કર્મ કીધાં છે તે કર્મ તેવીજ વિધિ સંસારમાં ભમતાં થકા ચારગતિને વિષે જીવને ઉદય આવે પરંતુ નરક મહેતે એકાંત નિકેવલ દુ:ખરૂપ ભવ ઉપાઈને તે નારકી જીવ દુ:ખી થકા અત્યંત દુ:ખ વેદોરડા હવે ઉપદેશ સ્વરૂપ કહે છે. એ પૂર્વેક્ત નરકના તીવ્ર દુ:ખ સાંભળીને જે ધૈર્યવંત પુરૂષ છે તે શું કરે તે દેખાડે છે. જે થકી નરકના દુ:ખ ન લેંગવે એવા સર્વ ચતુર્દશ રજવાભક લોકને વિષે જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવ છે તે કેને હણે નહીં તથા એકાંત દ્રષ્ટી એટલે નિશ્ચલ સમ્યકત્વ ધારક તથા પરિગ્રહ રહિત એ છત તું શબ્દથી મૃષાવાદાદિકનું વર્જન પણ જાણી લેવું તથા લેક તે અહીં પ્રસ્તાવ થકી અશુભ કર્મકારી લે તથા કષાય લેક લેવો તેના સ્વરૂપને જાણીને એવા લેકને વશમાં ન પહોંચે. તે ૨૪ | એ જેમ અશુભ કમને નરક ગતિ કહી તેમ તિર્યંચ - નુષ્ય તથા દેવતાની ગતિ એમ બધિ મલી ચતુર્ગતિક સંસારને વિષે અનંત તદનું રૂપ વિપાક એટલે અનંત એ કર્મને જે વિપાક બુદ્ધિમાન (સર્વમેત દિતિદિવા) એટલે પિડિત પુરૂષ એ પક્ત સર્વને ઇતિ એમ જાણીને જે રીતે શ્રી ભગવતે કહ્યું છે તે રીતે કાંક્ષા કરે એટલે વાંછે સુવા છે કે, કાલ એટલે જ્યાં સુધી મરણ પ્રાપ્ત થાય ત્યાં સુધી દૈવ એટલે સંયમને આચરે એ તાવતા ચારિત્ર વિના જીવ ચતુતિક સંસારમાં ભ્રમણ કરે તે કારણ માટે જાવ છવ સુધી ત્રિવિધે દયા ધર્મ રૂપ નિરતિચાર ચારિત્ર પાલવાને વાંછે અને સર્વથા પાપને ત્યાગ કરે, તિબેમિને અર્થ પૂર્વવત જાણ, રપ છે इति श्री नरक विभक्ति नामे पांचमा अध्ययन संपूर्ण थयो. ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ઠે. ( ૧૧ ) अथ द्वितीये मूत्रकृतांगे षष्टमाध्ययन प्रारंभ्यते पांचमा अ. ध्ययनने विष नरकनां दुःख कह्यां ते श्री महावीर देवे उपदेस्या छे ते माटे आ छठा अध्वयनन विष श्री महावीर परमात्मानी Tળી લિર્તિની પૂર્વ તુતિ કરે છે. વક્ત નરકના દુ:ખ સાંભળીને સંસારના ભયથી બીક પામ્યા ઉભગ્યા એવા પુરૂષે શ્રી સુધર્મસ્વામીને પૂછે છે તે કેણ પૂછે છે તો, કે સાધુ તથા બ્રાહ્મણ તથા આગારતે ગૃહસ્થ ક્ષત્રિયાદિક તથા અન્ય તીર્થકત શાયાદિકે તાપસ પ્રમુખ જાણવા સર્વ શું પૂછે છે તે કહે છે. તે યે એકાંત હિતને કરનાર એ ( અનીદશમતુલ ) એટલે નિરૂપમ શાશ્વેત સાધુ સમીક્ષાયે યથાસ્થિત તત્વજ્ઞાને કરી સાત પુત્ર શ્રી મહાવીર દેવે કે ધર્મ કહ્યો છે, કે જેણે કરી જીવ સુખ પામે ૧ | કેવું જ્ઞાન વળી દર્શન ચારિત્ર રૂપ કેવું તથા યમ નિયમ રૂપ શીલ કેવું છે એ બધું જ્ઞાત પુત્ર એટલે ક્ષત્રિય શિરોમણી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરને વિષે કેવું હતું તે, અહે ભગવાન્ ! એ સર્વ જે રીતે તમે જાણો છો યથા તથ્ય એટલે સત્ય નિરૂપણ રૂપ, જેમ તમે સાંભળ્યું છે, (યથા નિશાંત ) એટલે સાંભળીને જેમ રદયને વિષે ધારણ કર્યું છે, તેમ અમને કહે, . ૨ | એમ શ્રી સુધર્મ સ્વામિને પુછયા થકા સુધર્મ સ્વામિ શ્રી મહાવીર દેવના ગુણ કહે છે. તે શ્રી મહાવીરદેવ ખેદજ્ઞ એટલે સંસારી છને કર્મ વિપાક થકી ઉત્પન્ન થયું જે ખેદ એટલે દુ:ખ તેને જાણે જાણીને ઉપદેશ આપી તેના દુ:ખ ટાલવાને સામર્થવાન તથા કર્મ વિદારવાને નિપુણ અને મોટા રૂષીશ્વર સાધુ તથા અનત અવિનાશી જેનું જ્ઞાન પ્રગટયું છે અનંત અને Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિનાશી જેમનું દર્શન પ્રગટયું છે યશસ્વી એટલે જેના યશ ત્રણ જીવનમાં વ્યાપેા છે લેાકને ચક્ષુ ભૃત સમાન છે કેમકે લાકના ભાવના જે ભેદ તે સર્વ પરીક્ષે છે માટે લેાકને ચક્ષુને સ્થાનકે વર્તે છે, એવા શ્રી મહાવીર પ્રણીત જે શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેને ધર્મ જાણા, તથા તેજ સંયમને વિષે ધૃતિ એટલે ધૈર્યપણું તે પણ શ્રી મહાવીરનાજ પ્રેક્ષ્યા એટલે દેખા એટલે શ્રુત ચારિત્રરૂપ સંયમને વિષે જેને રિત છે, ધૈર્ય છે. ।। ૩ ।। ઊંચા નીચા અને તિી એટલે ચાદરાજ લેાકમાંહે પાદિક અઢાર દ્રવ્ય દિશાઓ અને અઢાર ભાવદેિશાઓ મળ્યે, જે બેંદ્રિયાક્રિક ત્રસ પાણી અને એકેંદ્ર પૃથવિયાદિક જે સ્થાવર પ્રાણીઓ છે તેને ભગવંત નિત્યા નિત્ય ભેદ દ્રવ્ય પર્યાય ભેદ સમ્યક્ પ્રકારે જાણે એવા શ્રી મહાવીર વીતરાગ દેવ તેણે સંસાર સમુદ્રમાંહે પડતા મુડતાં પ્રાણીને દ્વીપ સમાન એવા સસભાવિ ધર્મ કહ્યા છે. !! ૪ ૫ તે ભગવત સર્વદાશ એટલે લાકા લાકને ઢેખનાર વળી આવીશ પરીસહુને જીતવા થકી કેવળજ્ઞાની થયા, (નિરામગંધ) એટલે મૂલાત્તર ગુણ વિશુદ્ધ સંયમ પાળક તથા ધૈર્યવંત સ્થિતાત્મા એટલે સમસ્ત કર્મના ક્ષય થકી આત્મ સ્વરૂપમાંજ જે સ્થિત થયા છે તથા અનુત્તર એટલે પ્રધાન સર્વ જગતમાં નિરૂપમ જ્ઞાતા માટે વિજ્ઞાન એટલે ભલી બુદ્ધિવંત છે. તથા ગ્રંથથકી અતીત એટલે નિગ્રંથ ખાદ્યાન્વંતર પરિગ્રહ રહિત છે. સપ્ત ભય રહિત છે, તેના નામ કહે છે, પેલું ઋતુલાક ભય શ્રીજી પલાક ભય ત્રીજું આદાન ભય ચાહ્યું અકસ્માત ભય પાંચમું વેદના ભય હું અપકિર્તીભય સાતમું મરણ ભય તથા ચાર પ્રકારના આયુકર્મ કરી રહિત છે. ૫૫ ॥ સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ~ ભાગ ૧ લે. - Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : હું. ( ૧૧૩) તે ભગવત ભૂતિ પ્રાજ્ઞ એટલે અનંત જ્ઞાની તથા અપ્રતિબંધ વિહારી જાણવા, એઘ એટલે સંસાર રૂપ સમુદ્રને તરનાર ધીર એટલે નિશ્ચલ અનંત જ્ઞાન રૂપ ચક્ષુના ધરનાર જેમ સુર્ય સર્વ થકી અધિક તપે તેમ ભગવંત શાને કરી સર્વ થકી ઉતમ પ્રધાન છે, તથા વિરેચનંદ્ર એટલે અગ્નિ જેમ અંધકારને દૂર કરી અધિક પ્રકાશ કરે છે, તેમ શ્રી મહાવીર યથાસ્થિત પદાર્થના પ્રકાશક જાણવા, II ૬ . જે શ્રી રૂષભાદિક પ્રભાવવંત તીર્થકરે તનું સંબંધી જે નિરૂપમ ધર્મ તેને નાયક એટલે તેને જાણે એવા ચારિત્રવાન કાશ્યપ ગેત્રી શ્રી મહાવીર ઉતાવળી પ્રજ્ઞાને જાણ જેમ ઇંદ્ર હજારે દેવતાને નાયક મહા પ્રભાવવંત દેવો માહે પ્રધાન તેમ શ્રી મહાવીર કેવળ જ્ઞાની સહસ્ત્ર પુરૂષમાં દેવતાના નાયક જે છે તેની પેરે વિશિષ્ટ મહાનુભાવ જાણવા, ૭ તે ભગવંત પ્રજ્ઞાએ એટલે બુદ્ધિએ કરીને અક્ષય છે, વા શબ્દ વિષેશણને અર્થ છે કેની પેરે તોકે, જેમ સમુદ્ર જે મને હેદધી એ સ્વભુ રમણ સમુદ્ર નિર્મળ જેનું જળ છે. ઇત્યાદિક ગુણે કરી અનંત અપાર છે તેમ શ્રી વીર પણ અકલુષ અષાઇ થકા ભિક્ષાયે આજીવિકા કરે છે યદ્યપી નિ:શેષ કર્મક્ષય કરી ગેલેક્યને પૂજ્ય છે તથાપિ ભિક્ષાયે આ જીવે છે પતુ અક્ષણ માહાનસી પ્રમુખ લબ્ધીને પ્રયું જતા નથી. એવા અનેક ગુણ યુક્ત શ્રી મહાવીર દેવ છે તથા શકેદ્ર દેવતાના સ્વામિ તેની પેરે દીપ્તિમાને છે. ૮ ! તે ભગવંત શ્રી મહાવીર વીતરાય કર્મનાય થકી બળે કરી પ્રતિપૂર્ણ વીર્યમાન છે, એટલે સંઘયણદિકે બળવાન છે, સુદર્શન શબ્દ મેરૂ પર્વત તે જેમ સર્વ પર્વતમાં શ્રેષ્ઠ છે, તેમ ભગવંત પણ એશ્વર્યગુણે કરી સર્વમાં શ્રેષ્ઠ છે. વળી દેવલોકના Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. નિવાશી દેવતાને તે મેરૂ પર્વત હર્ષના કરનાર છે, પ્રશસ્ત એવા અનેક વર્ણાદિક ગુણે કરી ખિરાજમાન એટલે શાથે છેતેમ શ્રી ભગવાન પણ જાણવા. | ૯ || તે મેરૂ પર્વત સતસહસ્ર ચાજન પ્રમાણસર્ચંગે ઊંચપણે જાણવા તેમજ તે પર્વતના ત્રણ કાંડ છે, એક ભૂમિમય બીજો સુવર્ણમય ત્રીજો વેર્યમય છે અને પડંગવન છે તે વેજયંતિ એટલે ધ્વજા સમાન શાભે છે, તે મેરૂ પર્વત (ણવણતિ) એટલે નવાણુ હજાર યેાજન ઊંચા જાણવા અને નીચે ભૂમિ સચ્ચે એક હજાર ચેાજનના કેંદ્ર છે એમ સર્વ મળી એક લાખ ચેાજન પ્રમાણ છે. || ૧૦ || તે મેરૂ પર્વત આકારો ફરશીને રહ્યા છે તથા ભૂમિકાને અવગાહી રહ્યા છે, તિા ઊંચા અને નીચા એમ લેાક વ્યાસ છે જે મેરૂ પર્વતને ચાફેર અગીઆરોને એકવીશ ચાજનને અંતરે સુર્ય પ્રમુખ ન્યાતષિ દેવા પરિભ્રમણ કરતા થકા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તથા તે મેરૂ પર્વત સુવર્ણમય છે, તથા ઘણા પરંતુ અંહી નંદનાદિક ચાર જાણવા એવા રળીયામણા બંન છે. જેને વિષે, એટલે પેહેલી ભૂમિકાને વિષે ભદ્રશાલ વન છે, તે ઉપર પાંચશે ચાજન ઉંચું બીજું નંદન જૈન છે, તે ઉપર સાઢીબાસઠ હજાર ચાજન ઊંચું ચડતા વળી ત્રીજું સામનસ વન છે, તે પછી છત્રીસ હજાર્ યાજન ઊંચું ચડતા શીખર ઉપર ચેાથું ખંડગવન ખંડ છે, જે પર્વતને વિષે મહેંદ્ર પણ ક્રીડા કરવાને અર્થે સ્વર્ગ થકી આવી તે રતીમુખ ભાગવે છે. ા ૧૧ મ તે પર્વત વળી કેવા છે, તેા કે, મંદર મેરૂ સુદર્શન સુગર ઈત્યાદિક શબ્દે કરી મહેટા પ્રકાશવાન એટલે પ્રસિદ્ધ એવા છતા શાભે છે તથા સુવર્ણની પેઠે દૈદીપ્યમાન મુકુમાલ વહ્યું છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : હું. (૧૫) સર્વ પર્વતમાં અનુત્તર એટલે પ્રધાન એવી પર્વ એટલે મેખલા કરી દુર્ગ એટલે વિષમ છે અર્થાત સામાન્ય જીવને ચઢતા વિષમ છે તથા પ્રધાન મણી અને ઔષધિ કરી દેદીપ્યમાન ભૂમિ સરખો પૃથવી પ્રદેશની પેરે જાણ, છે ૧૨ મહી એટલે પૃથવીને વચમાં આવેલ જે જંબુદ્વીપ તેના મધ્ય ભાગે એટલે વચમાં વર્તિ છે, નગેંદ્ર એટલે સર્વ પર્વતના ઈદ્ર સરખે એ મેરૂ પર્વત જાણ તે પર્વત લોકમાં સુર્યની પેરે વિશુદ્ધ નિર્મળ કાંતિવાન છે એમ પ્રક કરી જાણ્યે, એ પ્રકારે કરી લક્ષ્મીયે સહીત તે મેરૂ રન અનેક વર્ણ કરી સહિત છે. તથા મનને રમાડનાર તથા જેની તિ અમાલી એટલે સુર્ય તેની પેરે દશે દિશિને વિષે પ્રકાશ પામે છે. આ ૧૩ . હવે એ મેરૂ પર્વતની ઉપમાઓ શ્રી મહાવીર ભગવંતની સાથે જોડે છે, સુદર્શન નામા જે ગિરિ એટલે પર્વત તેને જે યશ કહિયે છેએ તેવો મહેટ મેરૂ પર્વત જાણ, એ મેરૂની ઉપમા શ્રમણ તપથી જ્ઞાત પુત્ર શ્રી મહાવીર દેવ જાણવા કેવી રીતે તેકે, જાતિયે કરી, યશ કરી દર્શન કરી, જ્ઞાન કરી અને ળેિ કરી સમસ્ત જેટલા ધર્મ માર્ગના પ્રકાશકે છે. તેમાં શ્રી મહાવીર દેવ પ્રધાન છે. તે ૧૪ | જેમ લાંબપણે સમસ્ત પર્વતમાં નિષધ પર્વત શ્રેષ્ટ છે, તથા જેમ વર્તુલાકાર સમસ્ત પર્વત માહે રૂચક નામા પર્વત શ્રેષ્ટ છે, તેની ઉપમાંયે શ્રી મહાવીર દેવ જગતમાં ભૂતિપ્રજ્ઞ એટલે પ્રજ્ઞા કરી શ્રેષ્ઠ જાણવા, સમસ્ત મુનિઓ માંહે તસ્વર રૂપ જાણવાને અત્યંત જ્ઞાનવત જાણવા (પ્રકર્ષણ જાનાતિતિ પ્રજ્ઞ) એ ભાવ જાણ. ૧૫ ને * તે શ્રી મહાવીર પ્રધાન એ જે સર્વોત્તમ ધર્મ તેને પ્રરૂપીને પ્રકાશીને પ્રધાનમાં પ્રધાન એ જે શુકલધ્યાન તેને , Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે. ધ્યાવે તે ભગવંતને વેગ નિરૂધકાળ સુક્ષ્મ કાય પેગ ધનવસરે શુકલધ્યાનને ત્રીજો ભેદ જે સુક્ષ્મ કિયા અપ્રતિપતિ એવે નામે છે, તે થાય યોગ નિરોધ થયા પછી શુકલધ્યાનનો ચેથે ભેદ ઉપરત કિયા અને અનિવૃત્તિ નામે ધ્યાવે તે ધ્યાન વર્ણવે છે. સુત્સ્ય પ્રધાન શુકલ વસ્તુની પેરે ઉજવલ અપાંડ એટલે દોષ રહિત અર્થત મિથ્યાત્વ રૂપી કાટ કલંક તેણે કરી રહિત એવું નિર્દોષ શુક્લધ્યાન સુવર્ણની પેરે ઉવેલ છે. અથવા ગંડ શબ્દ ઉદકનું ફેણ તે સરખું ઉજ્વલ છે, તથા શંખ અને ચંદ્રમા તેની પેરે એકાંત અદાત એટલે અત્યંત શુકલ એવું શુકલ યાન છે, તેને ધ્યાવે, ૧૬ તે ભગવંત શૈલેસી અવસ્થા શુકલધ્યાનના ચેથા ભેદને અનંતર સાદિ અનંત એવી સિદ્ધિ ગતિને વિષે હતા તે સિદ્ધિ કેવી છે, તેકે, સર્વમાં ઉત્તમ તથા લેકને અગ્રે વર્તમાન છે તે કારણ માટે પરમ પ્રધાન મહેાટે રૂષીશ્વર શ્રી મહાવીર દેવ છે જે જ્ઞાને કરી, દર્શને કરી, ચારિત્ર શિવે કરી સમસ્ત જ્ઞાનાવર્ણાદિક આઠે કર્મને શેાધી કર્મ ખપાવીને મુક્તિને વિષે પહેતા, છે ૧૭ ! વળી ઉપમાએ કરી ભગવંતને સ્તવે છે; જેમ વૃક્ષ માંહે પ્રસિદ્ધ દેવ કુરૂં ઉત્તર કુફને વિષે વ્યવસ્થિત એવું સા૯મળી વૃક્ષ મેહેર્યું છે, જેને વિષે સુવર્ણ કુમારકાદિક ભુવનપતિ દેવો આવીને રતિવેદે છે, એટલે કીડા રૂપ સુખ ભોગવે છે. તથા જેમ વનને વિષે નંદન વન શ્રેષ્ટ કહ્યું છે. ઉત્તમ શેભાયે કરી સહિત કહ્યું છે. તેમ જ્ઞાન અને શીલ એટલે ચારિત્ર તેણે કરી શ્રી મહાવીર મહાપ્રાણ એટલે મોહેટા જાણવા, જે ૧૮ જેમ શબ્દમાં સ્વનિત એટલે મેઘની ગર્જનાને શબ્દ પ્રધાન એટલે રૂડો કહ્યું છે, તથા જેમ ગ્રહ નક્ષત્ર અને તારાને વિષે Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬ . ( ૧૧૭ ) ચંદ્રમાં મહાનુભાવ કહ્યા છે, તથા જેમ સમસ્ત ગધમાં ગશીર્ષ બાવન ચંદન શ્રેષ્ટ કહ્યું છે, એમ સમસ્ત સાધુમાં અપ્રતિજ્ઞ “ એટલે આ લેક પરલકની આશંસા કરવાની જેને પ્રતિજ્ઞા નથી અર્થાત ઈહલેક પરલોકની આશંસા રહિત એવા શ્રી મહાવીરને મોહેટા શ્રેષ્ટ કહ્યા છે. / ૧૦ | જેમ સમસ્ત સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ કહ્યું છે જેમ નાગ કુમાર દેવોમાં ધરણદ્રનામા ઇંદ્ર શ્રેષ્ટ કર્યો છે, જેમ ઈક્ષરસોદક સમસ્ત રસમાં પ્રધાન શ્વેત એટલે વખાય છે, તેમ તપ ઉપધાને કરી તપે વિશેષે કરી સમસ્ત મુનિમાં શ્રી મહાવીરને પ્રધાન વખાયા છે. ૨૦ છે જેમ હસ્તિઓને વિશે ઇંદ્રનું વાહન ઐરાવણુ હસ્તિ પ્રધાન કહ્યું છે. જેમ મૃગ પ્રમુખ સ્વાપર જનાવરમાં સિહ પ્રધાન કહ્યું છે. ભરતક્ષેત્રની અપેક્ષાયે જેમ પાણીમાં ગંગાનદીનું પાણુ નિર્મળ કહ્યું છે. જેમ સમસ્ત પક્ષીઓમાં ગરૂડ હોટે કહે છે. અપરનામે વેણુ દેવ એ જેમ પ્રધાને કહ્યા છે. તેમ નિર્વાણ જે મેક્ષ માર્ગ તેના સ્થાપન કરનારા વાદી લેકમાં શ્રી મહાવીર મહાટા કહ્યા છે. ર૧ છે - જેમ યુદ્ધ શુભટેમાં જ્ઞાતવિદિત વિશ્વસેન એટલે ચકવત્તિ પ્રધાને કહ્યું છે. જેમ ફુલમાં અરવિંદ કમળ મેહેહે કહ્યું છે. જેમ ક્ષત્રીમાં દંતવાક્ય એટલે ચક્રવૃત્તિ પ્રધાને કહ્યો છે. તેમ સમસ્ત રૂષીઓમાં શ્રી વર્ધમાન સ્વામિ શ્રેષ્ટ કહ્યા છે. રર જેમ સમસ્ત દાનને વિષે અભયદાન શ્રેષ્ટ કહ્યું, જેમ સત્ય વચનમાં નિરવધ એટલે જે વચનના ઉચ્ચાર કરી પરને પીડા ઉત્પન્ન ન થાય તે વચન શ્રેષ્ટ વખાણ્યું છે. જેમ સર્વ કપમાં નવવિધ બ્રહાગુપ્તિ સહિત બ્રહ્મચર્ય શ્રેષ્ટ કહે છે. તેમ લોકમાં ઉત્તમ શ્રમણ તપસ્વી શ્રી મહાવીર દેવ શ્રેષ્ટ વખાણ્યા છે, જે ૨૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લી. જેમ સ્થિતિમાં પ્રધાન લવ સપ્તમ દેવતા એટલે પંચાનુત્તર વિમાનવાસી દેવેા કહ્યા છે, કારણ કે તેમનુ મનુષ્યમાં સાત લવ પ્રમાણ આચુકમે જો રોષ રહ્યું હોત તે। મુક્તિ પામત તે માટે એને લવ સપ્તમ દેવા કહિયે, અન્ય સભામાં જેમ સાધમ સભા શ્રેષ્ટ કહી છે, જેમ સમસ્ત ધમાને વિષે નિર્વાણ જે મેાક્ષ તે પ્રધાન કહ્યા છે, કેમકે અન્ય દર્શનીએ પણ પાત પેાતાના ધર્મને વિષે મેાક્ષ પ્રધાન ખેલે છે. માટે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીર થકી અન્ય કાઈ જ્ઞાની નથી, એટલે સર્વમાં ઉત્તમ જ્ઞાનવંત શ્રી મહાવીર દેવ જાણવા. ૫ ૨૪ ૫ જેમ પૃથ્વી સકલ પદાર્થને આધારભૂત છે! તેમ શ્રી મહાવીર સર્વ સત્યને અભય પ્રદાને કરી રૂડા ઉપદેશના દાન થકી આધાર ભૂત છે અષ્ટ પ્રકારના કર્મ ખપાવ્યા છે. ( વિગ ત કૃષિ ) એટલે અભિલાષ રહિત થયા છે. વળી સંનિધ ન કરે એટલે કાંઇ પણ સંચય કરે નહીં તથા ઉતાવળી પ્રજ્ઞાના ધણી એટલે કેવળી એવા ભગવંત જાણવા, તથા સમુદ્રની પેરે તરવાને દુરસ્ત એવા મેાહેાટા સંસાર સમુદ્ર તેને તરીને મુક્તિમેં પાહાતા છે, વળી શ્રી મહાવીર કેવા છે તે કે, અભય કરનાર એટલે સર્વ જીવના ભયના ટાળનાર છે, તથા શૂરવીર છે. અનંત ચક્ષુના ધણી એટલે સર્વ સ્વરૂપ દેખે છે જાણે છે. રા ક્રોધ વળી માન તથા માયા તેમજ વળી લેાભ તે પર વંચના રૂપ જાણવા એ ચાર અધ્યાત્મ ઢાષ છે, તેને સંસાર વધારવાના કારણ જાણીને એ ચારે કષાયને છાંડીને શ્રી મહાવીર અર્હુત થયા, મહા ઋષી થયા, તે કારણ માટે શ્રી મહાવીર સ્વામિ પાતે પાપ કરે નહીં, તથા બીજા પાસે પાપ કરાવે નહીં, અને પાપ કર્મના કરનારની અનુમાદના પણ કરે નહીં, તા ૨૬ ડા Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન હું. ( ૧૧૯ ) હવે ક્રિયાવાદીના એકશાને એશી ભેદ, અક્રિયાવાદીના ચારાશી ભેદ, વિનયવાદીના ખત્રીશ ભેદ, અને અજ્ઞાનવાદીના સડસઠ ભેદ, એ સર્વ મળી ત્રણોને દ્રેશ થયાં તે પાંખડી દર્શનીના અનુવાદ એટલે ભેદ જાણવા. એ ચારે દર્શનીના દર્શન સ્વરૂપ તેને દુર્ગાત જવાના કારણ જાણીને, તે શ્રી મહાવીરદેવ સર્વ વાદને જાણીને ઊન્માર્ગનો ત્યાગ કરીને ચારિત્ર ૩૫ ધર્મને વિષે (ટીર્ઘાત્રે) એટલે જાવજીવ સુધી ઉપસ્થિત એટલે સાવધાન થયા છે, !! ૨૭ n તે ભગવતેં સ્રી સહિત રાત્રી ભાજન તથા ઉપલક્ષણથી પ્રણાતિ પાતાદિકને પણ નિવાર્યા છે. વળી કર્મ રૂપ દુ:ખ ક્ષય કરવાને અર્થે ઉપધાનવૃત થયા, એટલે તપસ્યા કરી, દેહ શાપવીને કર્મ ખપાવ્યા, ઇહુ લોક અને પલાક એ બન્નેને જાણીને સર્વ પાપના સ્થાનકને પ્રભૂતપણે પાતે વારંવાર નિવાર્યા છે. ।। ૨૮ ॥ હવે શ્રી સુધર્મ સ્વામિ પેાતાના શિષ્ય પ્રત્યે કહે છે. અરિહંતના ભાખેલા જે ધર્મ તે કેવા છે તે કે, સમય પ્રકારે અર્થ કરી પદે કરી શુદ્ધ એટલે ઉજવલ ચુક્તિ સહિત તેને સાંભળીને તે ધર્મને સદ્ હતા એટલે સત્ય કરી માનતા થકા, અનેક જન કર્મ રહિત થઇને અનાયુષ્ય થયા એટલે સિદ્ધ થયા અથવા આગ મિક કાલે ઈંદ્રાદિક પદવી પામ્યા, ( તિમિનો અર્થ પૂર્વવત નાળવો . ) | ૨૯ ૫ ( इति श्री वीरस्तुति नामे छठा अध्ययनं समाप्त. ) Page #126 -------------------------------------------------------------------------- ________________ (120) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~ભાગ ૧ લો. हवे सातमो अध्ययन प्रारंभीए छैयें छठा अध्ययनने विषे श्री महावीरनुं स्तवन करतां श्री महावीरने सुशील कला, हवे आ सातमा अध्ययनने विषे ते थकी विपरीत कुशीलिया होय छे जे अरहद्द घटकाने न्याये संसारमाहे भ्रमण करे तेनुं स्वपरु कहे छे: પૃથ્વીકાય અપ્પકાય અને વાયુ કાય અહીં ચકાર થકી એ ચારે નિકાય સૂક્ષ્મ અને માદરના ભેદે કરી એ પ્રકારે જાણવા તથા તૃણ વૃક્ષ બીજ શાલી પ્રમુખ વનસ્પતિકાય જાણવી, અને સતે બેંક્રિયાક્રિક જીવ જાણવા તેના અનેક પ્રકાર છે, તે કહે છે, જે ઈંડા થકી ઉપના એવા પંખી તથા સર્પ પ્રમુખ તથા જે જરા તે ગાય પ્રમુખ જીવ જાણવા, અને સંસ્વેદજ એટલે પ્રસ્વેદ થકી ઉત્પન્ન થયેલા એવા જું, માકણ, પ્રમુખ જીવ જાણવા, વળી સજા: તે જે સેાવીરાદિકને વિષે ઉપજે તેનાજ વર્ણ સખા જે જીવ હેાય તે જાણવા. એ રીતે જીવના ભેદ કહ્યા. ॥ ૧ ॥ એ પ્રાક્ત પૃથિવ્યાદિક છ જીવ નીકાય શ્રી તીર્થંકર દવે કહી છે. એ છ જીવ નિકાય જે છે તે માતા મુખને જાણે છે વાંકે છે એટલે સર્વ જીવ સુખાભિલાષી છે, એ છકાયને જે દંડે ઘાત કરે દીર્ધકાલ પીડા આપે તેને જે ફલ થાય તે કહે છે, તે જીવ એજ છકાયને વિષે (વિપર્યાસમુપર્વતિ ) એટલે વિનાશ પામે અર્થાત વારંવાર એને વિશેજ પરિભ્રમણ કરે. ॥ ૨ ॥ વળી એકેંદ્રિયાદિકથી માંડીને પંચેંદ્રિય પર્યંત જીવની જાતિ છે તેને વિષે એક સ્થાનથી બીજે સ્થાનકે પરિભ્રમણ કરતા કા, ત્રસ તથા સ્થાવર જીવને વિષે વિનિધાતમેત્ય એટલે ઉત્પત્તિ અને વિનાશ પામે, તે ક્રર કર્મના ફરનાર જાતિ જાતિ Page #127 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મું. ( ૧૨ ) વિષે ઉત્પત્તિ પામીને, તે બાળ અજ્ઞાની જે વળી ત્યાં દુષ્ટ એવા પાપ કર્મ કરે તે વળી તેહીજ દુષ્ટ કર્મ કરી એટલે ચેર અને થવા પરદાર ગમન ઈત્યાદિક દોષ વળી વિનાશ પામે. ૩ જે કર્મ કરે તે કર્મ આ જન્મને વિષે અથવા પરજન્મને વિષે વિપાક આપે, અથવા એકજ કર્મ, સે સહસ્ત્ર, લાખ, કોડ, સંખ્યાતા, અસંખ્યાતા, ઇત્યાદિક ઘણું ભવ સુદ્ધિ પણ વિપાક આપે જેવા વિધિ કર્મ કર્યો હોય તેવા વિધિવે ભગવે. અથવા અન્ય વિધિ પણ ભેગવે. સિરછેદાદિક હસ્તપાદ છેદનાદિક દુ:ખ પામે. એવી રીતે તે કશીલિયા અરહ ઘટીકાને ન્યાયે સંસારને વિષે ફરી ફરી ભવ પરંપરા પરિભ્રમણ કરતા થકા દુ:ખ ભેગવે તથા એકેક અદનાદિક દુ:ખે પડ્યા થકી તે દુ:ખના યોગે કરી વળી નવા નવા કર્મ બાંધે તેને ફરી ભોગવે પણ ભેગાવ્યા વિના છૂટે જ નહીં. જે ૪ છે જે કઈ માતા પિતાદિકેને હિન્હા એટલે છાંડીને અને સ્વજન વર્ગને ત્યાગ કરીને, શ્રમણ ને વ્રત ઉઠયા અર્થાત્ અમે સાધુ છે, એવું જાણુતા છતાં, ઉદ્દેશાદિક પરિભેગે કરી અને ઝિને સમારંભ કરે. અથવા કરાવે. તથા અનુદ, તેવા પાખંડી લોક તે કુશીલ ધમ જાણવા, એમ શ્રી તીર્થકર ગણધરાદિક કહે છે. જે પોતાના આત્મસુખને અર્થે પ્રાણની હિંસા કરે છે, તે કુશીલિયા જાણવા. ૫ ૫ જે અગ્નિ ઉવાલે પ્રદીપ્ત કરે તે ત્રસ અને સ્થાવર જીને અતિપાત એટલે વિનાશ કરે અને તેમ વળી તે અમને પાણી કરી બુજાવતાં થકાં પણ અનેક ત્રસ અને સ્થાવર જીવ હણાય છે, એમજ અગ્નિને અજુઆળતાં તથા એલવતાં થકાં પણ પ્રાણીઓને ઘાત થાય છે, તે માટે પંડિત સદવિવેકનો જાણ હિંસાને ત્યાગ કરી તથા દયામાં ધર્મ છે એમ વિમાશીને Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. પંડિત અગ્નિકાયને સમારંભ કરે નહી. છે ૬ હવે અનીને સમારંભ કરવા થકી બીજા છો કેવી રીતે હણાય તે કહે છે, પૃથવી તે પણ જીવ અને અપ એટલે પાણી તે પણ જીવ તથા સંપાતિમ પ્રાણી તે પતંગીયા પ્રમુખ ત્યાં સમ્યક પ્રકારે પડે. તથા (સંક્વેદના ) તે કાષ્ટ તથા છાણાદિકને વિષે ઉત્પન્ન થએલા જીવ કાષ્ટ નીશ્રિત ધુણદીક કીડી પ્રમુખ જાણવા. એટલા સ્થાવર જંગમ જીવને જે અગ્નીને સમારંભ કરે તે દહે એટલે બાળી નાંખે. એ ૭ છે તથા હરિકાય તે અંકુરાદિક સમસ્ત વનસ્પતિ જાણવી એ સર્વ જીવ તે વિલંબક જાણવા વિલંબક શબ્દ છવને આકાર ધારણ કરે જેમ કલલ, અર્બુદ, માંસ, પેશી, એટલી અવસ્થા ગર્ભમાં થાય, અને ગર્ભ પ્રસવ્યા પછી બાળકુમાર તરૂણ વૃદ્ધ એટલી અવસ્થા મનુષ્ય ધારણ કરે, તેમ શાલ્યાદિક વનસ્પતિ પણ અંકુર ભૂલ સ્કંધ પત્ર શાખાદિક વિશેષ જે છે તે પણ વૃમાન થકા બાળ તરૂણ વૃદ્ધાવસ્થાદિક ભાવ પામે છે. તથા એ હરિતાદિક જે છે તેના મૂલ પત્ર શાખાદિકને વિષે, પૃથક પૃથક જુદા જુદા જીવ જાણવા, એટલા વનસ્પતિને આહાર તથા સરીરને અર્થે, જે આત્માના સુખને અર્થ એટલે એને દવા થકી માહારા આત્માને સુખ થશે, એવી આત્મ સુખની પ્રતી તે જે છે, તે પુરૂષ ધીઠાઈપણે ઘણા જીવન ઘાત કરનાર જાણ | ૮ ઉત્પત્તિ એટલે મલાદિક કમળ તથા વૃદ્ધિ એટલે શાખા પ્રશાખાદિ જે વનસ્પતિ તેને વિનાશ કરતો હોય તથા બીજાદિક એટલે તેના ફલનો વિનાશ કરતો હોય, તેને અસંયત એટલે ગૃહસ્થ અથવા પ્રવ્રજિત અન્યલિંગી અથવા સ્વતંગી આભાને દંડનાર કહિયે, તે જીવ પ્રાણીને ઉપઘાતે પોતાના Page #129 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મું. ' ( ૧૨૩ ). * * * * * * * આત્માને ઉપઘાત કરે છે, જે આત્મા સુખને અર્થે હરીકાયને છેદે તેને લોક માંહે અનાર્ય ધર્મ શ્રી તીર્થકર ગણધર કહે છે, જે પ્રાણી ઘૂમપદેશે આત્મસુખને અર્થે બીજાદિક વનસ્પતિકાયને છેદે છેદાવે, તથા અનુદે, તથા એ ધમપદેશ કરે, તે પાખંડી અનાર્ય જાણો, કે ૯ છે વનસ્પતિ કાયના વિનાશક પ્રાણીઓ ઘણું જન્મ સુધી ગર્ભદિક અવસ્થાને વિષે વર્તતાજ મરણ પામે એટલે કલળ અન્દાદિક અવસ્થાથે વર્તતા થકાજ મરણ પામે તથા જનમ્યા પછી બોલતા, અણબેલતા, થકા તથા અન્ય મનુષ્ય નહાની ચોટલીના ધણી, કુમારાવસ્થાએ સ્થિત થકા મરે, તથા યુવાનવય તરૂણવય તથા મધ્યમવય થવિરવય એ સર્વ અવસ્થાને વિષે આયુષ્યના ક્ષય વિષે પ્રલીન થકા એટલે સ્વકર્મ ભેગવતા દીન દુ:ખી ભુખ, તૃષ્ણાદિક સહન કરતા થકા તે પાપી છે શરીર ત્યાગ કરે એટલે જેવું પાપ સમાચારે તેવું ભેગવે છે ૧૦ અહે! જી તમે બુજે જે મનુષ્યપણું પામવું દુર્લભ છે, એમ જાણે (દુલહેખલુ માણસેવે) ઈત્યાદિક વચને બુજે એટલે પ્રતિબંધ પામે, તથા નરક ત્રિયંચાદિક ગતિને વિષે અનેક દુ:ખ છે તેને ભય દેખીને બાલિસ એટલે અજ્ઞાનપણાને લીધે સદવિવેક પામવો દુર્લૅભ છે, એવી રીતે જાણે તથા એ લેક એકાંત દુ:ખી છે, જવરિત એટલે જેમ જવરાકાંત જીવ દુ:ખી હોય તેમ એ સર્વ લોક પોત પોતાના કર્મ રૂપ તાપે કરી કરી વ્યાકુલ છતા સંસારમાં વિપસ એટલે ફરી ફરી નાશ પામે છે. ૫ ૧૧ | અહીં ધર્મ સ્થાપના અધિકારે કેઇ એક મુખે કુશીલ દર્શની એમ કહે છે કે, (આહારેણ સંપચક) એટલે લવણ તેને વ Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ન લે. જીવા થકી મિક્ષ છે એટલે સર્વ રસનું સાર લવણ છે યત: (લવણ વિહુણારસા ઈતી વચનાત) તથા પાઠા તરે આહાર ( પિચક લવણ પચચેદે ) આહાર આ શ્રી પાંચ ભેદ વર્જવા થકી મોક્ષ થાય છે, તે આહાર પંચકના નામ કહે છે. એક લસણ, બીજે પલાડ, ત્રીજો કરભી, એટલે દુધ ચે ૌમાંસ પાંચમું મધ તથા એકેક વાદી શીતલોદકના ઉપભોગ થકી મોક્ષ કહે છે. એટલે જેમ પાણી બાહોમલ ઉતારે છે, તેમ અંતરંગ મિલ પણ તે પાણીજ ઉતારે છે. એમ કહે છે. કેઈ એક વળી હુતાશન એટલે અગ્નીના હેમ થકી મેક્ષ છે એમ પ્રરૂપે છે. જેમ સુવર્ણદિકના મલને અગ્ની બાળે છે, તેમ આ ના મળને પણ અનીજ નાશ કરે છે. જે ૧ર છે હવે એ પૂર્વોક્ત દર્શનીઓને ઉતર કહે છે. પ્રાત:સ્નાનાદિકે કરી આદિ શબ્દ થકી હસ્ત પાદને દેવે કરી મેક્ષ નથી, કેમકે પાણી નાખવા થકી તદાશ્રિત જીવોને ઘાત થાય છે. તે માટે એમ ક થકી મેક્ષ પ્રાપ્ત ન થાય, તથા ખાર એટલે લવણને અણ જમે કરી પણ મોક્ષ નથી, જે લુણ નંખાવા થકી મોક્ષ પ્રાપ્તિી થતી હોય તો જે દેશમાં સર્વથા લુણ મલતુજ નથી, તે ત્યાં નિવાસ કરનારા લોકોને દુર્ગતિ પણ ન થાય પરંતુ એ વચન અસંબંધ જાણ, અને તે મુખે મધ, માંસ, તથા લસણને પરિગે કરીને મેક્ષાર્થ થકી અન્યત્ર સ્થાનકે વાશ કરે, એટલે તેને પણ શુશીલવિના મોક્ષ નથી. એ તાવતા તેને સંસારમાં નિવાશ કપે, ૧૩ જે મુર્ખ પાણીયે કરી મોક્ષ પ્રરૂપે છે એટલે સંધ્યા પ્રભાત અને ચકારના ગ્રહણ થકી મધ્યાનને વિષે પાણીને સ્પર્શ કરવા થકી મુકિત કહે છે, તે પણ મુધા જાણો, કેમકે ઉદકના સ્પર્શ થકી જે સિદ્ધિ થાયતો પાણી માંહે સકાળ માછલા પ્રમુખ છે Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મુ. ( ૧૨૫ ) રહેછે, અથવા જાલ પણ પાણીમાં રહે છે, તેને પણ મુક્તિ હાવી જોઇએ, તેમ તા થતું નથી. કારણ કે પાણી જેમ અનિષ્ટ મલને હણ કરે છે. તેમજ ઇષ્ટ મલ જે સુગંધ દ્રવ્યો છે તેને પણ હરણ કરે છે. । ૧૪ । જો ઉદકના સ્પર્શ થકી મેાક્ષ થાય તેા માછલા એક, એલેડકા, તથા સû, જલકાગ, જળચર, વિશેષ, જલમાસ, એટલે મનુષ્યાકૃતિ જેવા રાક્ષસ એ સર્વ મેાક્ષગામી થશે. તે કારણ માટે જે કુશલ એટલે તીર્થંકર દેવ તેણે એ અસ્થાન અયુક્ત કહ્યું છે, તેા શું કહ્યું છે ! તા કે ઉદય થકી જે માક્ષ કહે છે, તે પુરૂષ અજ્ઞાની પાપિષ્ટ પાખંડી અલ્પમતિ વાળા જાણવા. ।। ૧૫ । ઉદક જો અશુભ કર્મરૂપ મળને હરણ કરે તેા એમજ શુભ એટલે પુણ્ય તેને પણ હરણ કરે, અને જો પુણ્યને હરણ ન કરે તા કર્મ મળ પણ અપહારી શકે નહીં, માટે જે ઉદ્યક થકી સિદ્ધિ કહે છે, તે એ વચન ઇચ્છામાત્રજ ખેલે છે. જેમ જાજૈધ પુરૂષ માર્ગ દેખાડનાર હોય તેા તેની પછવાડે ચાલવા થકી વાંછિત માર્ગ પામિનેં નહીં, તેમ મુર્ખ પ્રાણી પણ ધર્મની બુદ્ધિનેં પ્રાણીઓના વિનાશક એવા શાચ માર્ગના સેવન કરતા ચકા મેક્ષ પામે નહીં, એમ ભગવંત કહે છે. તા ૧૬ ૫ જે જીવ પ્રકર્ષે કરી જીવ ધાતાદિક અનેક પાપ કૃત્યા કરી કર્મ ઉપાર્જને પછી સીતાદક એટલે ત્રિસંધ્યાયે પાણીના સ્પર્શ કરી ઉપાર્જિત કર્મનો નાશ કરીને સિદ્ધ પામે તે પાણીના યાગે કરી કોઇ એક જીવધાતક એવા માચ્છીંગર પ્રમુખ પણ સીજે તે માટે જે ઉદક થકી સિદ્ધી કહે છે તે મૃષાવાદ એલે છે. । ૧૦ ।। હુતાશન જે અગ્નિ તે થકી જે મેક્ષ કહે છે. એટલે સંધ્યા પ્રભાત, અને માન્યું, એમ ત્રિસંધ્યાએઁ અગ્નીને ક્સવે Page #132 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. કરી છૂતાદિકનું અગ્નિને વિષે હેમ કરવે કરી સિદ્ધિ છે. એમ અગ્નિહોત્રી નામના દર્શનીઓ કહે છે, તેને પૂછી જે એમ કરવા થકી જે સિદ્ધિ થતિ હોય તો અગ્નીના ફરનારા કુકર્મ એવા લેહકાર, અંગાર દાહક, કુંભકાર, ભાડભુંજા, સેની, પ્રમુખને પણ મેક્ષ પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે એ લેહકાર પ્રમુખ તો સદા અગ્નિ તર્પણ કરતા થકાજ રહે છે, માટે તે દુર્ગતિમાં નહીં જ જાય. અદ્યપિ તે દર્શનીએ મંત્રનું કારણ દેખાડે તો તેને એમ કહેવું કે જે, અત્યંત તમારા આજ્ઞાકારી હેય તે એવું તમારું બેલવું પ્રમાણ કરશે. પરંતુ અન્ય જને એ વાત માને નહીં, જેમ તેમ ભસ્મ કરણે સરખા તો મંત્રે કરી શું વિશેષ છે. જે ૧૮ છે માટે જે સ્નાન અને હોમાદિકે કરી સિદ્ધી બોલે છે તે અવિમા બોલે છે, કેમકે એવા કારણે થકી સર્વથાપિ સિદ્ધિ ન થાય, તે અબુદ્ધ એટલે તત્વના અજાણ ઘર્મની બુદ્ધિર્યું પાપ કરતાં થકા ઘાત પામશે, એવું જાણું કરીને ભૂત એટલે પ્રાણી માત્રને માતા એટલે સુખ પ્રતીલેખીને તેણે તેણે નહીં, એમ વિદ્વાન વિવેકને ગ્રહીને બસ, અને સ્થાવર, જીવોને સુખ, પ્રીય છે, દુ:ખ અપ્રિય છે, એવું જ્ઞાન કરી જાણે (યદુકાં પઢમંનાણુતઓદયા ઇતિ વચનાત) મે ૧૯ છે પરંતુ જે કુશિલીયા છે, તે પ્રાણુઓને ઉપમર્દન કરવા થકી સાતામાને છે, તેને કુલ કહે છે. તે પૃથિવ્યાદિકના આરંભે સુખાભિલાષી છતાં નરકાદિક ગતિને વિષે જાય પછી ત્યાં આકંદ કરે, તથા ખડગાદિક શએ છેદન થયાથી કદર્થમાન થકી નાસી જાય, એમ તે પાપ સહિત પ્રાણી દુ:ખી થાય, તે કારણે ચારિત્રીઓ જુદા જુદા ને જાણીને વિદ્વાન હોયતે, આત્મ ગુપતત છ સંયમ આચરે ત્રસ, અને સ્થાવર, જીવની હિ Page #133 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ મું. ( ૧૨૭) સાકારણી એવી ક્રિયા દેખીને તે થકી નિવર્તે છે ૨૦ - જે શીતળ વિહારી શુદ્ધ નિર્દોષ એવા આહારને લહીને સંનિધિ કરી જમે તથા વિકટ એટલે ફાસું પાણીયું કરી અંગપાંગ સંકેચી પ્રાસુક પ્રદેશે બેશી દેશથકી અથવા સર્વથકી સ્નાન કરે, તથા જે વસ્ત્ર ધવે, તથા લુસે, એટલે લાંબું હોય તેને ફાડીને હાને કરે, તથા ન્હાનું હોય તેને સાંધીને મહેતું કરે, ઇત્યાદિક વાતે શોભાને અર્થે જે કરે, તે સંયમ થકી દૂર વર્તે છે. એમ શ્રી તીર્થકર ગણધર કહે છે. ર૧ છે જે ધીરે બુદ્ધીવંત પુરૂષ હેય તે ઉદકને વિષે કર્મબંધ જાણીને જાવજીવ સુધી ફાસુ પાણી પીએ તે સાધુ બીજ કંદાદિક અણભેગવતે સ્નાન, અશ્વેગ, ઉગણાદિકને, વિષે તથા સ્ત્રીને વિષે વિરતી હોય પણ કુશીલ દોષ આચરે નહીં, કેરા જે કુશીલિયા માતા તથા પિતા પ્રમુખ કુટુંબ ત્યાગીને આગાર એટલે ઘર તથા પુત્ર અને પશુ જે ગવાદિક તથા ધનને ત્યાગી પંચ મહાવ્રત અંગીકાર કરી પછી રસદ્ધિઓં આશક્ત છતા જિલ્લા લેલપી સરસ આહારને ગવેષતા થકા મોહેટા કુલને વિષે, રૂડા રસનો આહાર પામવાને અર્થે જે ભ્રમણ કરે, તે ચારિત્ર થકી દૂર જાણવા, એમ શ્રી તીર્થકર ગણધર કહે છે. એ ર૩ જે સ્વાદુક કુળને વિષે રસલંપટ થકા નેચરી કરવાને જાય, એવા ઉદર વૃદ્ધ પેટાથે થકા, જેને જેવો ધર્મ રૂચે તેને તે ઉપદેશ આપે, તે પુરૂષ આર્યધર્મને શેમે ભાગે, ઉપલક્ષણ થકી સહસ્ત્ર લાખ કેડમે ભાગે પણ પહેચે નહીં, એમ શ્રી તીર્થંકરાદિક કહે છે, તથા જે સાધુ આહાર વસ્ત્રાદિકેને અર્થ બીજાને મુખે પિતાના ગુણ કેવરાવે, લાલ પાલ કરે, તે પણ કશીલિયા જાણવા, ૨૪ - Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. જે પિતાનું ધનાદિક છાંડીને પછી પરજનને વિષે દીન એટલે દયામણે થાય, એમ ઉદર વૃદ્ધ થકે રહે તે, ગ્રહસ્થને, બંદીજનની પરે, મુખે મંગળિક વચન કહે; ગૃહસ્થની પ્રશંસા કરે, યત: | સો સોનારા , વિરયંતવારિયા સહિसासु, इहराकहासुद्यसि, पच रकं अच्छदिठोसि ॥ १ ॥ ઈત્યાદિક વચન પટને અર્થે બેલે. જેમ મહે સુઅર, નીવાર એટલે ચાવલના કણને વિષે શુદ્ધ છો, અદૂર એટલે તરત ઘાત પામે. તેમ કુશીલિયા પણ આહાર છતા સંસારમાં અનંતા મરણ પામે, જે ૨૫ છે તે કુશીલિયા અને અર્થે, પાણીને અર્થે, તથા અન્ય વસ્ત્રાદિકને અર્થ, જેને જેવું ગમતું હોય તેને આગળ તેવું જ બોલે. સેવકની પેરે જેમ સેવક પોતાના રાજાને ગમતું બોલે, તેમ એ કશિલિયા પણ બોલે, તે સદાચાર થકી ભ્રષ્ટ એવા પાસસ્થાને ભાવ તથા કુશીલિયાને ભાવ પામે તે કે થાય તો કે, નિ:સાર થાય જેમ પુલાક એટલે ધાનના છોતરા તૂસ નિ:સાર હોય છે, તેમ તે પણ તેના સરખેજ નિ:સા૨ જાણો. | ૨૬ છે હવે કુશિલિયાનું આચરણ કહે છે, જે અજ્ઞાત કુલને વિષે પિંડ એટલે, આહાર પાણી લીવે અંત પ્રાંત આહારે કરી - યમ પાળે. પણ દીનપણું અંગીકાર કરે નહીં. તથા તપશ્યા કરી પજ સત્કારને વાંછે નહીં, એટલે રાજાદિકની પૂજાને નિમિત્ત તપશ્યા કરે નહીં, પરંતુ આત્માર્થે કરે. યદુક્ત (ઇહલોગ થયા એ તવમાઘહેજા) ઇત્યાદિક ભાવ જાણીને તથા શબ્દને વિષે, રૂપને વિષે, અસામાન એટલે તત્પર ન હોય અને સર્વ કામને વિષે, વૃદ્ધપણું ટાળીને રાગદ્વેષ ન કરે, તેને સાધુ Page #135 -------------------------------------------------------------------------- ________________ : - અધ્યયન ૭ મું. ( ૧૮ ) જાણ છે ર૭ છે સમસ્ત સંગ તેમાં સ્નેહ તે અધ્યેતર સંગ અને ધન ધાન્યાદિક બાહ્ય સંગ એ બે પ્રકારના સંગ થકી અતીત એટલે રહિત, વિવેકવાન તથા સર્વ શારીરિક અને માનસીક દુ:ખ તેને સહન કરનાર, એટલે પરીસહપસર્ગજનિત દુ:ખને સહન કરનાર જ્ઞાન, દર્શન, અને ચારિત્રે કરી, સંપૂર્ણ કામગાની અભિલાષ રહિત તથા અનિયતચારી એટલે અપ્રતિ બધ વિહારી સર્વ જીવને અભયને કરનાર એવો સાધુ, તે વિષય કષાયે કરી અનાકુલ એટલે કષાયને ઉપશમા કરી નિર્મળ થયેલ છે. જેને આત્મા એ સાધુ મહાનુભાવ જાણો. ર૮ ભાર એટલે સંયમ તેની યાત્રા નિરવાહ કરવાને અર્થે ચારિત્રિએ શુદ્ધ નિર્દોષ આહાર ગ્રહણ કરે, તથા સાધુ પૂર્વ આચરિત પાપકર્મને વિવેક એટલે પૃથક ભાવે વાં છે. તથા પરીસહાદિક ઉપને થકે દુ:ખને ફરો છો, દૈવ શબ્દ સંયમ અથવા ધ્રવ શબ્દ મેક્ષ તેને ગ્રહણ કરે, કેનીપેરે તો! કે જેમ કેઈક શૂરવીર સુભટને સંગ્રામને મસ્તકે શત્રુએ પરાભવ્યો કે પરત ફરીને શત્રુને દમન કરે, તેમ ચારિત્રિએ કર્મ રૂપ શત્રુથી ઉપન્યા જે ઉપસર્ગ અને પરીસહ તેથી પરાભવ્ય પા થકે પણ, કર્મને દમે, અને આત્મ સ્વરૂપને સાંધે, મે ૨૯ . પરીસહોપસર્ગ હણાતે થકે પણ તે સાધુ સમ્યક અહિયાશે કોની પરે તોકે, ફલગ એટલે પાટીઆની પેરે, તિ એટલે રહે જેમ પાટીએ બંને પાસે છેદા તું થયું, પણ રાગ દ્વેષ ન કરે, તેમ સાધુ પણ ઉપસર્ગ પરિસહ ઉપને થકે રાગ દ્વેષ રહિત થકે રહે, અંતક એટલે મૃત્યુ આવવાનો સમાગમ વાં છે, અર્થાત્ પંડિત મરણ વાંછે, પણ તપશ્ય કરી શરીર શેજવાને લીધે દુર્બળતા પામવા થકી મનમાં શંકા તથા ભય Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર -- ભાગ ૧ લે. આણે નહીં, જ્ઞાનાવણદિક અષ્ટ પ્રકારના કર્મ ખપાવીને વળી પ્રપંચ એટલે સંસારને ન પામે, એટલે મુક્તિ પામે. જેમ અક્ષ એટલે ધુરી તેના ક્ષય થકી ગાડલું સમ વિષમ માર્ગે ન ચાલે, તેમ સાધુ મેક્ષ પહેતા પછી સંસારમાંહે પાછા આવે નહીં. તિબેમિન અર્થ પર્વવત જાણો. | ૩૦ | इति कुशील परिभाषा नामे सातमो अध्यायन समाप्त थयो. – –– ૨૦૦૩૦૦૦ – – हवे आठमुं वीर्याध्ययन कहे छे. सातमा अध्ययनमांकुशी. लियानो आचार कह्यो, ते आचार संयमंने विषे वीर्यातराय कर्मना उदय थकी थाय छे, ते माटे आ अध्ययनमा सुशीलि. यानो वीर्य देखाडे छे, तथी ए अध्ययननं नाम वीयांध्ययन छे. - તે ભલે વિર્ય પરાક્રમ બે પ્રકારે શ્રી જીનેશ્વરે કહ્યું છે તે વીર્ય પ્રક કરી કહિયે છે, તે એવા વિતર્ક કરી વીર નામ સુભટનું કેવું વીરપણું; અને કેવી રીતે એ વીર કેવાય છે તથા કેવી રીતે એ પ્રક કરી વીર્ય કહે છે ? ૧ + એકતો અષ્ટ પ્રકારે કર્મ કિયા અનુષ્ઠાન રૂપ વીર્ય કહે છે, અથવા અકર્મ એટલે જીવનું સહેજ સ્વરૂપ તેને પણ એક વીર્ય કહે છે. એમ બે પ્રકારે વીર્ય કહે છે, અહીં સુત્ર ? એજ બે સ્થાનકે કરી બળ વીર્યના ભેદ જાણે, એટલે એક સકર્મક અને બીજો અકર્મકના ભેદે કરી બે પ્રકારનો વીર્ય જાણ; જેને વિષે વ્યવસ્થિત સર્વ મનુષ્યો દેખાય છે, આ ૨ / વળી શ્રી તીર્થંકર દેવ પ્રમાદને કર્મ કહે છે, તે પ્રમાદ કહે છે. (मजं विसय कपाया निदाविहगाय पंचमे भाण्या इत्यादिक) તથા અપ્રમાદને અકર્મ કહે છે. જે પ્રમાદિથકે કર્મ કરે તે બાળ Page #137 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મું. ( ૧૧ ) વીર્ય કહીએ, અને જે અપ્રમાદિ કા કર્મ કરે તે પડિત વીર્ય કહિયે તે ખાળ અને પંડિતવીર્ય આવી રીતે છે, અભવ્યને અનાદિ અપર્યવસિત અને ભવ્યને, અનાદિ સપર્યવસિત અથવા સાઢિ સર્યવસિત જાણવા, ॥ ૩ ॥ કોઇ એક સ* એટલે ખડગાદ્વિ હથિયાર ધનુષ્ય વિદ્યાર્દિક શીખે, અથવા શાસ્ર એટલે જ્યાતિષાદ્રિક શાસ્ર તથા નિમિત્ત વૈદ્યક ઓષધ પ્રમુખ શીખે, શા વાસ્તે શીખે ! તા કે, વેને અતિપાત એટલે વિનાશ કરવાને અર્થે શીખે, તથા કોઇ એક હિંસક મંત્રાદિક ભણીને જે અથ વર્ણયાગ અશ્વમેધ, મનુષ્ય મેધ, અજામેધ પ્રમુખ કરે, એ મેંદ્રિયાક્રિક ત્રસ જીવ તથા પૃથિવ્યાદિક સ્થાવર્જીવ તેને વિવિધ પ્રકારે હણવા નિમિતે પૂર્વોક્ત મંત્રાદિ ભણે. ॥ ૪ ॥ કોઇ એક માયાવિ પુરૂષ માયા કેળવીને શબ્દાદિક વિષય રૂપ કામભોગના સમારંભ કરે, એટલે પાતાના ચિત્તને વિષે આશક્ત છતા કામ સેવના કરે, એવા તે પેાતાના આત્મ મુખના અર્થ વિષય વૃદ્ધ છતા, જીવના હણનાર તથા અગાપાંગના અેદનાર, તથા પેટના કાપનાર થાય. ॥ ૫ ॥ મને કરી, વચને, કરી, ચૈવ પદપાર્થ છે, અને કાયાર્થે કરી. આશક્ત હતા તદુલ મચ્છની પેરે કર્મ બાંધતા, તથા આરત આ લાકને વિષે અથવા પરલોકને વિષે, પણ એ બન્ને લાકતે વિષે કૃત્ય કારીતપણે કરી તે જીવ ધાતના કરનાર પુરૂષ નિશ્ચે થકી અસંયતિ જાણવા. ॥ } । જીવ ઘાતના કરનાર પુરૂષ તે વિધરૂપ વેર ને અનેક જીવાની સાથે કરે, તથા તે વેરે કરી પલાકે પણ રાચે એટલે વેર સાથે સંબંધ કરે, પાપના સમીપ ગામી એવા સાવદ્યાનુટારૂપ આરંભના કરનાર તે અંતકાળે વિપાકાવસરે અસાતા Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. વેદનીયના ઉદક થકી દુ:ખને સ્પર્શ પામે છે ૭ - - સાતે કર્મ બાંધવાના બે પ્રકાર કહ્યા છે, એક ઇપથિકિ કિયા, અને બીજી સાંપરાઈકિ ક્રિયા, એ બે થકી જીવ કર્મને બંધ બાંધે છે, આમ દુષ્કૃતકારી એટલે સ્વ પાપકારી રાગ ઠેષાશ્રિત એટલે રાગદ્વેષે વ્યાકુલ બાળ એટલે અજ્ઞાની, સદસ વિવેક રહિત, એવા છતા તે પુરૂષે પોતાના આત્માને ઘાત કરનાર એટલે આત્માને દુ:ખના દેનારા એવા ઘણું પાપ એ પૂર્વોક્ત અનુક્રમે સકર્મ વીર્ય કહ્યો, તે કર્મ બાંધવાનું કારણ છે. માટે એ બાળનું વીર્ય કહ્યું, એ બાળવાર્થ કહ્યાનતર અકર્મ વીર્ય તે પંડિતનું વીર્ય જાણ, તે હું કહુછું, માટે હે શિષ્ય તમે સાંભળે ? in ૯ ! મુક્તિ ગમન યોગ્ય એ જીવ દ્રવ્ય રાગ દ્વેષ રૂપ જે કજાય તે થકી મુક્ત એટલે રહિત સર્વથા પ્રકારે કર્મ બંધનનો છેદ્ય કરનાર એ છત પાપ કર્મને ક્ષય કરી, જેને પામીને જીવ સમસ્ત સલ્ય કાપે, અથવા પાઠાંતરે પિતાના શલ્ય કાપે, ૧૦ + ; - હવે જે વસ્તુ પામીને શલ્યને છે તે દેખાડે છે. ન્યાય એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ શ્રી તીર્થંકર દેવને ભાગે, તેને ઉપાદાન એટલે ગ્રહણ કરીને ધર્મ ધ્યાનને વિષે ઉદ્યમ કરે, અને જે બાળ વીર્યવંત તે વળી વળી અનંત ભવ પ્રહણને વિષે જેમ જેમ નરકાદિક દુ:ખના આવાસને વિષે પર્યટન કરે, તેમ તેમ અશુભત્વ એટલે દુર્ગાનપણ પ્રવદ્ધિમાન થાય, એ સંસારનું સ્વરૂપ જાણુને પંડિત પુરૂષ ધર્મ ધ્યાનને વિષે પ્રવર્તે છે ૧૧ , - હવે સંસારનું અનિત્યપણું દેખાડે છે, જે જીવના વિવિધ Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મું. ( ૧૩૩ ) પ્રકારના પ્રધાન સ્થાનક છે, તઘથા દેવલોકમાં ઇંદ્ર તથા સામાનિક સંશકાદિકના સ્થાન છે, મનુષ્યને વિષે ચકવી વાસુદેવ, બળદેવ, તથા માંડલિકાદિકના સ્થાન છે, તિર્યંચને વિષે પણ ક્યાંએક ઈષ્ટગ ભૂખ્યાદિક સ્થાન છે, તે સર્વ સ્થાનને છોડશે, એમાં સંદેહ કરે નહીં તથા જ્ઞાતિ ગોત્રી સુ-હદ એટલે બાંધવાદિક એ સર્વનું અનિત્ય અશાશ્વત એવે વાસ છે, ૫ ૧૨ એ રીતે પિડિત પુરૂષે અવધારીને પિતાને મમત્વ સ્વભાવ ઉઠરે એટલે સ્વજનાદિકને વિષે મમત્વ ન કરે, આર્ય જે વીતરાગ પ્રણીત મેક્ષ માર્ગ રૂપ ધર્મ તેને આદરે, તે ધર્મ કે છે, તે કે, સર્વ ધર્મ માંહે પ્રધાન અગેપિત એટલે અષિત છે, પ્રગટ છે. ૫ ૧૩ - હવે શુદ્ધ ધર્મ પરિફાન જે રીતે થાય તે રીતે કહે છે, જાતિ સ્મરણાદિકે કરી તથા પોતાની મતિયે કરી જાણીને અથવા અન્ય ગુદિક પાસેથી ધર્મને સાથે જે ચાસ્ત્રિ તેને સાંભળીને, અંગીકાર કરે. પંડિત વીર્ય સંપન્ન એ સાધુ સંયમને વિશે ઉદ્યમવત થકે પાપકર્મ જે સાવઘાનુષ્ઠાન તેને પચ્ચખે એટલે નિરા કરે, ૫ ૧૪ | જે કોઈ પ્રકારે કરી પિતાને પ્રેમે કુશલે કરી આયુષ્યને ઉપકર્મ એટલે વિનાશ જાણે, અર્થાત પોતાનું મરણ જાણે તેના અંતરાલે એટલે વિચાલે ક્ષિપ્ર એટલે ઉતાવલે તે પિડિત સલેષ રૂપ શિક્ષા શીખે, અને તે શિક્ષાને મરણવધિ સુધિ અંગીકાર કરે ૧૫ - જેમ કાચબો પોતાના અંગ તથા હાથ મસ્તકાદિક ઉપગને પોતાના દેહને વિષે ગેપ, એ રીતે પંડિત જે છે તે પણ પાપ જે સાવદ્યાનુષ્ઠાન રૂપ તેને અધ્યાત્મ એટલે સમ્ય દર્શન Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) યગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લો. જ્ઞાનાદિક ભાવનાયેં કરી, ઉપસંહરે, એટલે મરણ કાળ સુધી સંલેષણાયે કરી પાપ કર્મને નિર્ઝરે. ॥ ૧૬ | કાચબાની પેરે હાથ પગ અંગાપાંગાદિકને ગેાપવી રાખે. તથા મનના અકુશલ વ્યાપાર તથા શ્રાત્રાદિક સર્વ ઇંદ્રીઓના વિષય થકી નિવૃત્ત. તથા મનના પાપમય પરિણામ એટલે માા અભિપ્રાય જ્યારે કાંઈ પ્રયાજન પડે, ત્યારે તેવાજ જે પાપરૂપ ભાષાના ઢાષ તેને પણ સંવરે. ॥ ૧૭ ॥ તથા કેાઇ પુજા સત્કાર કરે, તે વારે ભાન ટાળવું, તે આશ્રી કહે છે. અલ્પમાન, અપમાયા, અને ચકાર થકી અનુક્રમે ક્રોધ તથા લાભ, પણ લેવા તેને જાણીને પંડિત વિવેકી જન હોય તે અહીં પાઠાંતરે ( અફવાળનેતિ ) અત્યંત માન, અત્યંત માયા, તેમજ અત્યંત ક્રેાધ, અને લાભ, એના સર્વથા પ્રકારે ત્યાગ કરે, એમ પણ કહ્યું છે, બીજું પાઠાંતર એ રીતે મેં ગુરૂની પાસેથી સમ્યક્ પ્રકારે સાંભળ્યું છે કે ! એ ક્રોધાર્દિકના જયથી વીર પુરૂષનું વીર્ય પરાક્રમ જાણવું, પણ જે સંગ્રામમાં શત્રુને હણે તે પરમાર્થે વીર શુભટ ન કહેવાય. એ તીજું પાઠાંતર મેાક્ષના આર્થિ આત્મતિ” એવા સાધુ તે ચારીત્રને રૂડીરીતે ગ્રહણ કરીને પછી ક્રોધાર્દિકને જીતવાના ઉદ્યમ કરે એ પ્રકારે વીર્ પુરૂષનું વીર્ય જાણવે તથા, સાતાગારને વિષે નિભૃત એટલે અનુઘુક્ત અથાત્ સાતાગારવે કરી રહિત તથા ઉપશાંત એટલે કષાયના જીતવા થકી ક્ષમાવાન્ તથા માયા રહિત છતા સંયમાનુષ્ટાન આચરે. એ શુદ્ધ માર્ગના ભાવ જાણવા, ॥ ૧૮ || પ્રાણીઓના પ્રાણને હણે નહી. તથા દંત શેાધનમાત્ર પણ અદત્ત લીએ નહી, માયા સહિત મૃષાવાદ ન ખેાલે, કેમકે પર પંચના નિમિત્ત જે મૃષા મેલાય છે, તે માયા વિના ખેલાતું નથી, કિંતુ માયા સહિતજ મેાલાય છે, તે માટે મૃષાની આ Page #141 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મું. (૧૩૫) દિ તે માયાજ જાણવી. તેવી માયાને પરિહરે, ત્યાગ, સંયમતને તથા જીતેંદ્રિય સાધુને એહિજ ધર્મ સત્ય જાણ, ૧૯ . મહાગ્રતાનું અતિકમ એટલે ઓલંઘન કરવાની વચને કરી, તથા મને કરી, પણ પ્રાર્થના કરે નહી, એ બન્નેના નિષેધવા થકી ત્રીજે કાયાને અતિકામ દૂર થકીજ નિફેદ એમ પતાની મેળેજ જાણી લે, સર્વ થકી કરણ કરાવણ તથા અનુમતિર્યો કરી, બાહ્યાભ્યતર ભેદે કરી, સંવૃત ગુફેંદ્રિય એ છતે, આદાન એટલે સમ્યક્ દર્શનાદિકનું ગ્રહણ કરે. તથા સુષુ આ હાર ગ્રહણ કરે, એમ ગ્રહણ કરેલી ચારિત્રને સમ્યક પ્રકારે શુદ્ધ ક્રિયા સહિત પાળે છે ૨૦ છે - સાધુને ઉદ્દેશીને જે કે અનાર્ય પુરૂ કર્યું એવું જે પાપ તથા વર્તમાન કાળે જે પાપ કરે છે. તથા આગામિક કાળે જે પાપ કર્મ સાવધાનુષ્ઠાન આરંભાદિક સાધુને અર્થે જે કરશે. તે સર્વને મન વચન અને કાયાયે કરી અનુદે નહીં. તે કે અનુમોદે નહીં તેકે, જે મહાનુભાવ આત્મગુમ જિતેંદ્રિય હેય તે, એવા પાપ કૃત્યને અનુમોદે નહીં. ૨૧ છે જે અબુદ્ધ તત્વ માર્ગના અજાણુ પરંતુ વ્યાકર્ણદિક ભણેલા, તેથી લોક માંહે પુજ્ય મેટા કેવાય, એવા વીર પુરૂષ પણ સમ્યકત્વ પરિજ્ઞાન થકી વિકલ હેય, એવા પુરૂષનું જે કાંઇ દાન, તપ, નિયમાદિકને વિષે પરાક્રમ એટલે ઉદ્યમ તે અશુદ્ધ જાણ. તે સર્વ કર્મબંધના કારણને વિષે સફળ થાય. પણ મુખે વૈદ્યની ચિકિત્સાની પેરે કર્મ નિર્જરાના કારણને વિષે - ફળ ન થાય, રર . જે બુદ્ધ તત્વ માર્ગના જાણ, એવા તિર્થંકરાદિક મેટા પુજ્ય પુરૂષ ઘનઘાતિ કર્મ વિદારવાને સુરવીર, સમ્યકત્વ દ્રષ્ટિ હોય, તેમને જેટલે નિયમાદિક ક્રિયા, અનુષ્ઠાનને વિષે ઉદ્યમ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-ભાગ લે. છે તે સર્વ શુદ્ધ નિર્મળ જાણ તે સર્વ ઉદ્યમ કર્મબંધના કાર ને વિષે અફળ થાય, કિંતુ સુદ્ય ચિકિત્સાની પેરે તે કર્મ નિર્જરાજ કારણ થાય. ર૩ છે તેનું તપ જે અનશનાદિક તે પણ અશુદ્ધ જાણવું તે કેનું અશુદ્ધ જાણવું; તો કે, જે મોટા ઇક્વાદિક કુલ તે થકી નીકળીને ચારિત્રિયા થયા છતા, પણ જે મુનીશ્વર પૂજા સત્કારને અ, તપ, કરે તેને તપ પણ નિ:ફલ, માટે અશુદ્ધ જાણ અને જે તપ કરતાં અને ગૃહસ્થાદિક જાણે નહીં જે તપમાં પિતાની લાઘા પ્રસંસા ન બેલે, તે તપ આત્મને હિતે જાણો , ૨૪ અલ્પાહારને જમનાર, તથા અલ્પ પાણીને વાપરનાર, તથા સુત્રતિ સાધુ અ૫ ભાષણનું કરનાર, પરને હિત રૂ૫ વચનનું બેલનાર, ક્ષમાવંત કેધાદિકના ઉપશમ થકી કષાયને અભાવે સીતલ પરિણામ તથા ઈદ્રિયોને દમનાર, લોક્યતા રહિત, એ રીતે સાધુ જે છે, તે સર્વ કાળ સંયમને વિષે યત્ન કરે છે ય શુભધ્યાન એટલે ધર્મધ્યાનદિકના પેગ તેને સમ્યક આદરીને કાયાના અકુશલ યોગની પ્રવૃત્તિનો ત્યાગ કરે. સર્વથા પ્રકારે હસ્ત પાદાદિકે કરી પણ પરને પીડા ન કરે, તિતિક્ષા એટલે પરીસહ અને ઉપસર્ગનું જે સહન કરવું, તેને પરમ પ્રધાન કર્મ નિર્જરાનું કારણ જાણીને, જ્યાં સુધી મેક્ષ ન પામે ત્યાં સુધી દીક્ષા પાલે, તિબેમિને અર્થ પૂર્વવત્ જાણવો. પારદા . इति श्री वीर्यनामा आठमु अध्ययन समाप्त. Page #143 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મુ. ( ૧૩૭ ) हवे नवमु अध्ययन प्रारंमिये छयें आठमा अध्ययनमा बाळy अने पंडितनुं वीर्य कयुं, तमां पण पंडितना विर्य- जे धर्म ते धर्मने विषे साधु उद्यम करे. ते माटे आ नवमां अध्य. यनमां ते धर्म, स्वरुप कहे छे. શ્રી સુધર્મ સ્વામિ પ્રત્યે શ્રી જંબુસ્વામી બે હાથ જોડીને પૂછે છે, કે માહણ મતિમંત એટલે કેવળી ભગવંત એવા શ્રી મહાવીર દેવ તેને, સમ્યક પ્રકારે કરીને કેવા પ્રકારને ધર્મ કહ્યા છે. એમ શ્રી જંબુસ્વામી પૂછયા થકા, શ્રી સુધર્મ સ્વામિ બોલ્યા, શ્રી વીતરાગ પ્રણીત ધર્મ તે રજુ એટલે સરળ શુધ્ધ સાચે, યથાવસ્થિત, એ ધર્મ શ્રી તીર્થકરનું કહેલો તે હું કહે છે તે તમે સાંભળો. પાઠાંતરે, એ ધર્મ તે અહો ! જન, એટલે લોકો હું કહું છું, તે પ્રત્યે તમે સાંભળે છે ? બ્રાહ્મણ, ક્ષત્રિય, તથા વૈશ્ય, અને ચાંડાલ, નિષાદ, અથવા બેસતે, અવાંતરજાતિ તેમાં જે બ્રાહ્મણ અને શુદ્ર થકી ઉત્પન્ન થયે તે, નિષાદ એટલે ચાંડાળ, અને બ્રાહ્મણ, તથા વિશ્વની સ્ત્રીથી થયો તે અંબષ્ટ, ચંડાલ અને બ્રાહ્મણ થકી થય તે બેકસ અહીં માતા પિતાને પક્ષ જાદ જાણો. મૃગેલુગ્ધક: હસ્તિ તાપસાદિક, વણિકાદિક, વ્યાપારમાં અજીવિકા કરનાર, શુદ્ર કરસણી પ્રમુખ, ઈત્યાદિક જે છે તે આરંભના કરનાર છે, તેમજ બીજા પણ પાખંડી પ્રમુખ આરંભન કરનાર અનેક છે. તે ૨ | પરિગ્રહ દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણાદિકને વિષે મમત્વ તેમાં વૃદ્ધ છતા એવા પુરૂષ આરંભના કરનાર, તેને નિકેવલ વૈરની વૃદ્ધિ થાય છે. અથવા પાઠાંતરે તેવા આરંભ કરનાર પુરૂષને જમદગ્નિ કૃતવીર્યની પેરે પાપ Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. ની વૃદ્ધિ થાય છે, જ્યાં જેરી તે પ્રાણીઓની હિંસા કરે ત્યાં તે રીતે સંસાર માંહે દુ:ખના વિભાગી થાય, તથા કામભોગ જે છે. તે આરંભ સંવૃત છે. આરંભે કરી પુષ્ટ છે. અનેક પાપના કારણે કરી ભર્યા છે. તે કારણ માટે તે દુ:ખ થકી છૂટે નહીં, ॥ ૩ ॥ થા જે થકી પ્રાણીના પ્રાણને હણિયે તેને મરણ કહિયે, તે મરણને અર્થે જે કૃત્ય કરવું એટલે મરણનું જે કાર્ય કરવું ત્ અગ્નિ સંસ્કાર જલાંજળી, પ્રદાન, પિતૃ, પિંડ, પ્રમુખ એટ લાવાના કરીને પછી જ્ઞાતિ, ગાત્રી, સ્વજન, પુત્ર, કલત્રાદિક, એ સર્વ વિષયાભિલાષી છતા હેાય તેમનું ઉપાર્જન કરેલું જે વિત્ત એટલે ધન, તે ધન જે પૂર્વોક્ત અગ્નિ સંસ્કાર પ્રસુખના કરનારા પુરૂષા તે લિયે, એટલે અંગીકાર કરે. અને તે ધનના ઉપાર્જનાર અનેક કુકર્મ કરી દુર્ગતીય પહેાતા છતા તે કર્મ કરી સંસારમાં કચ્છતી એટલે પીડાય છેદાય. ૫ ૪ ૫ માતા પિતા સ્મ્રુષા, એટલે છેકરાની સ્રી તથા ભાઈ, ભાયા, પુત્ર, અંગ જાતિક એટલા સર્વ એ જીવને કર્મ વિપાક ભાગવતાં થકાં, તે વખતે ત્રાણ ભણી ન થાય, એટલે દુ:ખ ઢાળવાને અસમર્થ થાય. ૫ ૫ ૫ ધર્મ રહિત જીવને રાખવા કોઈ સમર્થ નથી, એ અર્થ આલેાચી એટલે સમ્યક્ પ્રકારે વિમાસીને, પરમાર્થ જે માક્ષ તેના અનુગામી એટલે મેાક્ષના સાધક નિર્મમત્વ તથા નિરહુંકારી એવા છતા, તે સાધુ જિનભાષિત જે સંયમ માર્ગ છે તેને આચરે. ॥ ૬ ॥ વિત્ત તે ધન, અને પુત્રાદિક તેને ત્યકત્થા એટલે છાંડીને, વળી જ્ઞાતિ, સ્વજન, સ્ત્રી, સ્વસુર વેવાહી પ્રમુખ તથા પરિત્રહ, તેના ઉપર મમત્વ ભાવ તે સર્વને વફા એટલે છાંડીને, Page #145 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મું. ( ૧૩૮ ) તથા ભૂત શેક તેને ત્યાગીને અથવા પાઠાંતરનું અર્થ કહે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયરૂપ, બંધના કારણ, અને જેને કઈ રીતે અંત એટલે પાર ન આવે, એવે તેને ત્યાગ કરીને નિરપક્ષ એટલે વિષયાદિકને અણવાંછ, થો સંયમ પાળે તેને સાધુ જાણ, છે ૭ પૃથવીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય તથા તૃણ વૃક્ષ બીજ શાલિ પ્રમુખ એ પાંચમી વનસ્પતિ કાયની જાતિ એ સર્વ સ્થાવર છે જાણવા, અને ઇંડો થકી ઉપજે, જે વાગુલિ પ્રમુખ, હસ્તિયાદિક, તથા મનુષ્યાદિક, કીટાદિક, જે પ્રમુખ, તીડાદિક એ સર્વે ત્રસકાય છે જાણવા છે ૮ પૂર્વોક્ત છકાય છે તે ત્રસસ્થાવર તથા સૂક્ષ્મ બાદર પર્યાપ્તા અપર્યાપાના ભેદે કરી, તે છકાયને પંડિત પરિજ્ઞા કરી ભલીપરે જાણીને, અને પ્રત્યાખ્યાન પરિણાયે મન, વચન, અને કાયા એ ત્રણ કરણે કરી સાધુ આરંભ પરિગ્રહ ન કરે, કેમકે એ આરંભ પરિગ્રહથકી પૂર્વેક્ત છકાય જીવોની વિરાધના થાય છે, માટે સાધુ આરંભી પરિગ્રહી ન થાય. એ પ્રાણાતિપાત વિરમણ નામા પ્રથવ વ્રતને અધિકાર કહે છે હવે બીજો વ્રત આદિ કહે છે, અસત્ય બોલવું, તથા ઐથુન તે ભેગ કામાદિક, પરિગ્રહ તથા અદત્તદાન એ મૃષાવાદાદિક અગ્રત જે છે તે, લોકમાંહે શસ્રરૂપ છે, તથા શત્રની પરે કર્મ ગ્રહણ કરવાનું કારણ છે, તેને વિદ્વાન્ એટલે પંડિત જ્ઞ ૫રિણાયે જાણીને પ્રત્યાખ્યાન પરિણાએ પરિહરે, ૧૦ છે | માયા, તથા લોભ જે નિકપણાથકી ઇંડિલની પરે હોય તે ક્રોધ, જે અપધ્યાને કરી સાદિકની પેરે ઉંચું હેય, તેને માન કહિયે. એ ચારેનો ત્યાગ કરે કેમકે, એ ચાર કષાયને લેકમાં કર્મ ગ્રહણ કરવાના કારણ કહ્યાં છે, તે માટે એને Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતરભાગ ૧ લે. ' પિડિત જ્ઞ પરિણામે જાણીને પ્રત્યાખ્યાન પરિક્ષા પરિહરે, ૧૧ હાથ પગ વસ્ત્રાદિકને ધવું, તથા ગવું, વળી નખ માદિકનું સમારવું, પખાલ લે, વમન કરવું, આંખનું આંજવું, અન્ય કઈ શરીર સંસ્કારાદિક જેણે કરી સંયમને ઉપઘાત થાય, તેવા સર્વ કારણેને જાણીને પડિત પરિહરે, ૧૨ સુગંધી દ્રવ્ય તે ગંધ, માલ્ય તે ફુલ, અને શરીર સ્નાન તે સરીર પ્રક્ષાલન દેશ થકી તથા સર્વ થકી કરવું તથા દાંત પ્રક્ષાલન તે દાતણ પ્રમુખનું કરવું. તથા સચેત અચેતાદિકને પરિગ્રહ, સી કર્મ તે તિર્થચ, મનુષ્ય, દેવી પ્રમુખ ને હસ્ત કર્મ, કુચેષ્ટા દિકનું કરવું, એ સર્વને પડિત અશુભ જાણીને વજે, ને ૧૩ . સાધુને નિમિતે કરેલ આહાર, સાધુને અર્થ મૂલ આપીને લીધે આહાર, સાધુને અર્થ ઉધારે લીધેલે આહાર, વળી સાધુને અર્થે પ્રહસ્થ શામે આણ્યો. એ આહાર, આધામના કણ સહિત આહાર, કિંબહુના એ બધો અનેશણિય સદોષ આહાર જાણીને પંડિત પુરૂષ એને પરિહરે..૧૪ વ્રત પાનાદિક ઔષધ જેણે કરી પ્રાણી બળવંત મત્ત થાય અને થવા આન એટલે સુન્ય જેણે કરી આત્મા શૂન્ય થકે રહે, તથા આંખનું અંજનાદિક, તથા રસલ્યતા તથા જે કરવા થકી પરજીવને ઉપઘાત થાય તે કર્મ, તથા હાથપગ વસ્ત્રાદિકનું પખાલવું, તથા લોધ્રાદિક દ્રવ્યે કરી શરીરનું ઉબટણું કરવુિં, એ સર્વને કર્મ બંધનું કારણ જાણીને પંડિત પરિહરે.ઉપા અસંયતિની સાથે પર્યાલોચન એટલે આલોચન કરવું, તથા અસંયમાચરણ કરવું, કરાવવું તથા અસંયતિને અનુષ્ઠાનની પ્રશંસા કરવી, તથા પ્રસ્ન જે લેક વ્યવહાર તિષાદિક તેને નિર્ણય કર, તથા સાગારિક જે સાંત્તર, તેના ઈનો પિંડ લેવા, એ સર્વને પાપના કારણ જાણી પદ્વિત પર Page #147 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ મું ( ૧૪૧ ) રિહરે, ૧૬ ( અર્થપદ ) એટલે અર્થ પદ તે ધન, ધાન્ય, ઉપાર્જવાને ઉપાય, ન શીખે, સ્થવા બીજે અર્થે અષ્ટાપદ એટલે ધુતક્રીડા ન શીખે, અધર્મના વચન ન બોલે, અથવા હિંસાકાર વચન બોલે નહીં, તથા કુશિલ પ્રસિધ્ધ છે, કલહ અથવા બીજે કેઇપણ વિવાદ પંડિત જ્ઞ પરિજ્ઞા જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા પરિહરે, જે ૧૭ | પાવડી, તથા ખાસડા, તથા તાપ ટાળવાને અર્થે, છત્ર, તથા નળી માંહે પાશ ઘાલી નાંખે છૂત રમત વિશેષ, ચામર, મોરપીછ, પ્રમુખના વીંજણ, તથા અન્ય ગૃહસ્થ પાસેથી કિયા કરાવે, તથા (અન્ય) એટલે માંહોમાંહે કિયાનું કરવું, એટલે બીજે આપણી કરે, આપણે બીજાની કરિએ તે કિયા જાણવી. એ સર્વ કર્મ બંધના હેતુ છે, એમ તેને રે પરિણારે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી પંડિત પરિહરે, જે ૧૮ વડીનીત, લધુનીત, તેને મુનિ, હરિત કાય વનસ્પતિ ઉપર સ્થડિલ ન કરે, ફાસુ પાણીયેં કરી. વનસ્પતિકાય, હરિતકાય, બીજને કદાપિ પરહ ન કરે, એટલે નિશે થકી, દૂર ન કરે, તે ૧૦ | * પર એટલે અન્ય ગૃહસ્થ તેને ઘેર કાંસાદિકના ભાજનને વિષે અન્નપાણી આહાદિકને કદાપિ ભુંજે નહીં, એટલે જમે નહીં, પોતે (અલક) એટલે વસ્ત્ર રહિત છતાં, પણ પરેજે ગૃહસ્થાદિક તેનું જે વસ્ત્ર, તેને ન ભેગવે, એટલે એ સર્વને સંયમ વિરાધવાના કારણ જાણીને, જે પંડિત હોય તે પવિહરે. . ૨૦ છે | ગૃહસ્થનું આસન, જે માંચી પ્રમુખ તથા પર્યકાસન, તેના ઉપર બેસવું, તથા ગૃહસ્થના ઘરને અંતરે, અથવા ગૃહસ્થના Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. ઘરમાં બેસવું. ગૃહસ્થને કુશલાદિકનું પૂછવું, તથા પૂર્વ ક્રિડાદિકનુ રસંભારવું, એ સર્વને જાણીને પંડિત પરિહરે, રી છે જે સર્વ વ્યાપિ તેને યશ કહિયે, અને જે એક દેશ વ્યાપિ તેને કિર્તા કહિયે, તેજ કલાધાની જાતિ જાણવી, તથા રાજાદિકની વંદના પૂજા સત્કાર, વસ્ત્રાદિકે કરી કરાવવાની જે વાંછા કરવી, તથા સર્વ લેકમાં જે વિષય ઈચ્છા કામરૂપ તેની વાંછના કરવી, એ સર્વને પંડિત કર્મ બંધના કારણ જાને પરિહરે, ૨૨ છે જે અન્ન પાણી કરીને, આ લોકને વિષે, સાધુ પિતાને નિરવાહ કરે, આજીવિકા કરે, તેવા અન્ન પાનને તથા વિધ દેખીને દ્રવ્ય, ખેત્ર કાળ અને ભાવની અપેક્ષા શુદ્ધ નિર્દોષ ગ્રહણ કરે. વળી એજ અન્ન પાણીનું બીજા અસંયતિને દેવું, તે સર્વને જ્ઞ પરિણામે અનર્થનું હતું જાણીને પડિત પરિહરે, II ૨૩ II એ રીતે મહામુની બાહ્યાભંતર પરિગ્રહ રહિત એવા શ્રી વૃદ્ધિમાન સ્વામી તેને કહ્યા છે. તે શ્રી વર્ધ્વમાન કેવા છે, તોકે, અનંત જ્ઞાન દર્શનના ધરનાર છે તેણે એ શ્રુત ચારિત્ર રૂપ ધર્મ ઉપદે છે, સિધાંત રહસ્ય પ્રકાર છે, જે ૨૪ છે. વળી જે ગુરૂવાદિક મહેતા પુરૂષ બોલતા હોય તેની વચમાં ભડકીને ન બેલે, તથા મર્મનું વચન જેના બેલવા થકી કે જીવ દુહવાય, એવા વચન બેલે નહીં. (માતૃસ્થાન ) એટલે માયા કરી પ્રધાન વચન બોલવાનું પણ વજે, તે શું બોલે? કે, કાર્ય વિશેષ વિમાશીને લે જે ભાષા બોલવા થકી કાંઈ પણ દુષણ ન લાગે, તેવી ભાષા પ્રકાશે. # ૨૫ મ. એક સત્યા, બીજી અસત્યા, ત્રીજી સત્યા મૃષા, ચોથી અસત્યામૃષા, એ ચાર ભાષા માંહેલી ત્રીજી ભાષા જે કાંઇક સત્ય, અને કાંઈક અસત્ય છે, તે પણ ન બેલે, જે ભાષાના Page #149 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન , મુ. . ( ૧૪૩ ) બોલવા થકી પછી ઘણે પશ્ચાતાપ કરવ પડે, એટલે પરભવે એના ઉદયથી દુ:ખ થાય, તે વારે પશ્ચાતાપ કરે, જે સાવધ, એવું હિંસાકારી વચન તે ન બેલે, એટલે આ અમુક ચોર છે, એને મારે, આ ધાતુને પ્રયોગ કરે, અથવા આ ખેત્ર ખેડે, એવી ભાષા ન બોલે, એવી આજ્ઞા નિગ્રંથ શ્રી મહાવીર દેવની છે, તે ૨૬ હોલાવાદને દેશ વિશેષે દુર વચન વિશેષ છે, તે માટે હેલ્યા એમ ન બેલે; તથા હે સખી એમ પણ ન બેલે, ગેત્ર પ્રકાશ કરી બોલાવ જે તું અમુક નીચ ગોત્રી છે, એવું વચન પણ ન બેલે; તું તું એ અમને તિરસ્કારનું આ સુહામણું વચન તે સર્વથા પ્રકારે ન લે; કેમકે સાધુને એવા વચન બેલવા યુક્ત નથી, છે ર૭ | સર્વ કાળ સાધુ અકુશીલ હાય બ્રહ્મચારી થકે રહે, તથા જિનસાસનથી વિરૂદ્ધ એવા અનાચારી પાસસ્થાદિકને ત્રિવિધે સંસર્ગ ન કરે, તે પાસસ્થાદિકને સંસર્ગ કે છે, તોકે જેના થકી સુખરૂપ જે સંયમ તેના ઘાતના કરનાર, એવા એના થકી ઉપસર્ગ ઉત્પન્ન થાય છે. કેમકે તે પ્રાર્થે સાતાગારપણે વનારા હોય છે, તે માટે તેની સાથે સુવિહિત પુરૂષ સંસર્ગ કરે, તો તે પણ સાતાગારવપણાને પામે, તેથી સુખરૂપ સંયમને ઘાતક થાય છે, માટે પિડિત જે હોય તે પ્રતિબોધ પામીને એવા અાચારીઓને સંસર્ગ તેને દુખનું કારણ જાણીને ત્યાગ કરે છે. ૨૮ છે. જરા ગાદિક કારણ વિના ગૃહસ્થના ઘરને વિષે ન બેશે, એટલે ગૃહસ્થને ઘેર ન બેસવું, એ સાધુનો ઉત્સર્ગ માર્ગ કહે છે? અને અપવાદે તો જશ રેગાદિક કારણ વિના ન બેશે તથા કોઈ એક લબ્ધીમત ધમપદેશાદિક વચન દેવાને કારણે પણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લા. મેશે, તથા ગ્રામને વિષે બાળક ક્રીડા હાસ્ય કંદર્પ હસ્ત સ્પર્શ આલિંગનાર્દિક ગેડા, ઘડિ ઇત્યાદ્રેિક ક્રીડાને સાધુ ન કરે, વળી ૫ડિલે હુણાદિક ક્રિયાની મર્યાદાને ભગવંતની આજ્ઞાથકી વિરૂધ જાણીને, અતિક્રમે નહી, હુસે નહીં. ॥ ૨૯ ॥ ઉદાર, ઉદ્દભટ, પ્રધાન, એવા ગૃહસ્થના કામભાગાક સાંભળીને તેની વાંછા કરે નહીં; તથા સંયમને વિષે યત્ન કરતા શુદ્ધ ચારિત્ર પાળે, વિહાર કરવાને વિષે પ્રમાદ ન કરે, અપ્રમત્તપણે વિચરે, ત્યાં વીહાર કરવાને વિષે ઉપસર્ગ પરિસહ ઉપને શકે, તેને ફ્રા થકા અદીનપણે સમ્યક્ રીતે અહિંયાસે, ॥ ૩૦ ૫ કોઈક લાકડી અને મુછ્યાર્દિકે કરી હણ્યા છતા ક્રોધ ન કરે, તથા દુર્રચને કરી આક્રેશ ઉપજાવ્યા શકે! પણ ફ્રોધ ન કરે; અને પ્રતિ વચન પણ ન મેલે; કિંતુ સુમન કા પૂર્વીક્ત સિહુને સહન કરે, પરંતુ તેવા પરીસહની પીડાયેં પીડયા શકે। કાલાહુલ ન કરે. ॥ ૩૧ ।। પ્રાપ્ત થએલા કામભાગને પ્રાર્થે નહીં, એટલે ભાગવે નહીં, એ સાધુના વિવેક શ્રી તીર્થંકરે કહ્યા છે, તથા જે આચરવા ચેાગ્ય એવા જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિક તેને શીખે, પરંતુ કેાની પાસેથી શીખે, તેાકે. ગુરૂ જે આચાર્ય તેની પાસેથી સદા શીખે, એટલે ગુરૂ કુલ વાસ કહ્યા. ૫ ૩૨ ॥ સાંભળવા વાંછતા એવા જે સાધુ તે પેાતાના ગુરૂની રૂડી વૈયાવચાદિક વિશ્રામણાદિકે કરી સેવા કરે, તે ગુરૂ કેવા હાય તાકે સ્વપર સિધ્ધાંત, જાણવાને ભુલી છે, પ્રજ્ઞા જેની એટલે રૂડા ગીતાર્થ, તથા રૂડા તપના કરનાર, એવા ગુરૂની સેવા કરે; તે કેવા પુરૂષ ગુરૂની સેવા કરે, તાકે કર્મને જીતવા સમર્થ તથા જે સત્ય બુધ્ધિના ગવેષણ હાર, તથા ધૈર્યવંત, એટલે જે Page #151 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ટ મું. ( ૧૪૫ ) મનુ સંયમમાં એકાગ્ર ચિત્ત છે, અને જીતેન્દ્રિય એવા જે પુરૂષ હાય તે ગુરૂની સેવા કરે. ॥ ૩૩ ૫ જે (પુરૂષાદાનીય ) એટલે સત્ય માર્ગની ગવેષણા કરનાર ગૃહસ્થને ભાવે રેવા થકી ઉધ્ધાર તેને નથી દેખતા રાગ દ્વેષાદિક બંધનથી નહીં, એટલે જીવવાને એવા મનુષ્ય તે એમ જાણે છે, જે જ્ઞાન રૂપ દીપક અથવા સંસારના માટે ચારિત્ર આદરે છે, તે વીર પુરૂષ રહિત થકા અસંયમે જીવિતવ્ય વાંકે અર્થે અસંયમ કરે નહીં. !! ૩૪ ૫ શબ્દ ગંધરૂપ, રસ, સ્પાદિકને વિષે (પૃષ્ઠ ) એટલે અસૂચ્છિત તથા છકાયના આરંભને વિષે પ્રવર્ત્ત નહીં, એ સૐ નિષેધવાના કારણ કહ્યા, તે સર્વને સિધ્ધાંત થકી વિપરીત જાણી તે આચરવા નહીં, તથા જે વિધિ દ્વારે કહ્યું છે, તે સર્વ સિધ્ધાંતને અનુસારે જાણીને આચરવું, ॥ ૩૫ ॥ અત્યંત માન, અત્યંત માયા, ચ શબ્દ થકી ક્રોધ, લાભ પણ લેવા એ ચાર કષાયને પડિત જ્ઞ પરિક્ષાર્થે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાયે કરી પિરહરે, તથા રસગાવ, ગિાવ, અને સાતાગારવ એ સર્વેને સર્વથા પરિહરે, સાધુ, ચારિત્રિ મેાક્ષને સંધએ,એટલે વાંછેતિબેમિના અર્થ પૂર્વવત્ જાણવા, ૫૩ના इती श्री धर्मानामा नवमु अध्ययन समाप्त. हवे दशमुं समाधि नामे अध्ययन कहे छे. नवमा अध्ययनने विषे धर्म कह्यो, ते धर्म समाधि विना थाय नही, माटे दशमां अध्ययनमां समाधिनुं स्वरुप कहे छे. (મતિમંત) એટલે કેવળી ભગવાન્ તેને કેવળજ્ઞાને ફરી ૧૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. વિચારીને ધર્મ કહ્યા, તે ધર્મ કેવા છે, તેા કે રૂજી, એટલે સરળતાપણુ, તેનેજ સમાધિ કહીયે, તે સમાધિ શ્રી કેવળી ભગઅંતે મને ઉપદેશી છે, તેમજ શ્રી સુધર્મ સ્વામિ પ્રત્યે કહે છે કે, હું તમને કહું છું, તે તમે સાંભળે, જે એવા સાધુ હેાયતે સમાધિને પ્રાપ્ત થયો, એ રીતે જાણા, તે સાધુ કેવા હેાય તે કહે છે, જેને તપ, સંયમ, પાળતા થકા ઇહુ લેાક, તથા પરલાકના, સુખની વાંછા કરવી, એવી પ્રતિજ્ઞા નથી, તેને અપ્રતિજ્ઞ કહીયે; એવા, તથા નિદાન રહિત, એટલે આશ્રવ રહિત, અવા છતા રૂડી રીતે સંયમ પાળે, તે સાધુ સમાધિ પ્રાપ્ત જાણવા. ॥ ૧ ॥ ઉચા, નીચા, અને તિો એમ દિશા દિશે, એટલે સર્વ લાક માંહે દિશિ, વિક્રિસિ, નેવિષે જે એ ઋદ્રિયાદિક ત્રસ જીવે, તથા પૃથવિકાયાદિક, સ્થાવર જીવા છે, તે સમસ્ત જીવાને હાથૅ કરી, પગે કરી, અથવા સમસ્ત કાયાર્થે કરી, સંયત છતા એની હિંસા ન કરે, ઉપલક્ષણ થકી અને કાઇ પણ કદર્શના ન કરે, તથા અન્યનું અદત્તદાન ગ્રહણ કરે નહીં, એ અર્થથી પરિગ્રહ મૈથુન મૃષાવાદાદિકને પણ ન સેવે. ॥ ૨ ॥ સમાધિવત જે સાધુ છે, તે એમ જાણે કે શ્રી વીતરાગ જે ધર્મ ભાખ્યા છે, તે રૂડા કહ્યા છે. એ શ્રુતાખ્યાત ધર્મ એવા હાય, એમ સાધુ જાણે, એટલે ગીતાર્થ, પણું કહ્યું; તથા જે શ્રી વીતરાગે કહ્યું, તેને સંદેહ રહિત પણે, તત્તિ કરી માનતા થકા રહે; એટલે જ્ઞાન, દર્શન, રૂપ સમાધિ કહી, તથા નિર્દોષ આહારના લેનાર, એવે છàા, વિચરે એટલે સંયમ પાળે, તથા પ્રજા એટલે સર્વ જીવને પાતાના આત્મતુલ્ય કરી લેખવે, તથા જીવવાને અર્થે આપ એટલે આશ્રવ ન કરે, અશ્રુત અસંયમાશ્રવ ન કરે, તથા ભુતપસ્વી એવે। સાધુ ધન, Page #153 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મું. ( ૧૪૭ ) ધાન્યાદિક, પરિગ્રહને સંચય ન કરે. જે ૩ સમસ્ત ઇંદ્રિયને સંવર કરીને નિરાભિલાષી થાય, તે કને વિષે કે પ્રજા એટલે સ્ત્રીને વિષે નિરાભિલાષી થાય, અર્થાત સ્ત્રીને દેખી પાંચ ઇંદ્રિયોને સંવર કરે, તથા સર્વ થકી વિપ્રમુક્ત એટલે સ્વજનાદિક દ્રવ્ય સંગ, અને કેધાદિક ભાવ સંગ એ સર્વ સંગ થકી રહિત થયે, છતે એ સાધુ સંયમ આચરે, તથા પ્રત્યેક જુદા જુદા પૃથ્વીકાયાદિક જે સત્વ એટલે જીવ છે, તેમને દુ:ખે કરી, (આર્ત, પરિત પમાન,) એટલે સંસારરૂપ કડાહમાં કર્મરૂપ ઇધણે કરી પચતા એવા દેખીને સમાધિવાન સાધુ સર્વે જીવની દયા પાળે. ૫ ૪ ૫. એ પૂર્વોક્ત પૃથિવ્યાદિક જીવને અજ્ઞાની છવ અનેક સંઘટન પરિતાપ ઉપદ્રવાદિકે કરી, પાપ કર્મ કરતો થકે વળી તે જીવ તેહિજ પૃથીવ્યાદિક જીવોને વિષે આવીને ઘણું દુ:ખ પામે જે પાપકર્મ પતે જેવા પ્રકારે કર્યું હોય, તે પાપ કર્મ તેવા પ્રકારે તે જીવ ભગવે, હવે તે પાપ કહે છે અતિવાય એટલે જીવની ઘાત, તે થકી જ્ઞાનાવર્ણાદિક પાપ કર્મને સમાચરે, તથા બીજા સેવકાદિકને પણ જીવ ઘાતની પ્રેરણું કરતો થકે પાપ કર્મ બાંધે, એટલે હિંસા કરતો કરાવતો તથા અનુમોદતો થકે પાપ કર્મનું બંધ કરે; એમજ મૃષાવાદાદિકને પણ સેવતો સેવરાવતો અનુમોદન કરતો કે પાપ કર્મનું બેધ કરે છે પ છે | દીન એટલે દયામણી એવી. આહાર લેવાની જેની વૃત્તિ છે, તેને આદીન વૃત્તિ કહિયે; એ છતે પણ પાપકર્મ બાંધે, કેમકે આહારની લોલ્યતા થકી આ રૌદ્ર સ્થાને વત્તે તે થકી કર્મ બાંધે, એવું જાણીને શ્રી તીર્થકર ગણધરે સંસાર તરવાનું કારણ એકાતે આહારદિકને અર્થે પણ અત્યાદિક ન કરે, Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮) સૂયગડાંગ સુવ ભાષાંતર– ભાગ ૧ લે. એવી સમાધિ કહી છે. તે કારણે બુદ્ધ એટલે તત્વને જાણ એ સાધુ સમાધિને વિષે રક્ત હોય, તે સાધુ વીવેકી એવો છતો શું કરે તે કહે છે પ્રાણાતિપાત જે જીવની હિંસા તે થકી વિરમીને સંયમને વિષે જેને આત્મા સત્યમાર્ગને વિષે વ્યવસ્થિત છે. એવો થાય. ૬ સર્વ જગત એટલે જીવ અર્થાત્ છ નિકાયના જીવ તે સવને સમતા ભાવે કરી, પોતાના આત્મા સમાન દેખે, પ્રીતિભાવતે રાગ, અપ્રિતિ ભાવ તે દ્વેષ, એ બને કેઈ ઉપર ન કરે, એટલે કેઈ ઉપર સારું મા ચિતવે નહીં, તથા કોઇક ચારિત્ર આદરી પછી તેને પાળવા અસમર્થ એટલે દીન થાય, વળી વિષયાભિલાષી થકે પૃહસ્થપણ આદરે, કુડરીકની પરે સંસારમાંહે ખુચે, વળી કેઇ એક વ, પાત્રાદિકે કરી પ્રજા વાં છે, તથા લોકમાંહે પોતાની લાઘા કરાવવા માટે વ્યાકર્ણ તિષાદિક કુશાસ્ત્ર પણ ભણે, એ પુરૂષ સમાધિ થકી ભ્રષ્ટ જાણવો | ૭ | આધાકમ, ઉદ્દેશી, આહારને અત્યંત વાછતો થકે તે આહાર લેવાને અર્થે અત્યંત ભ્રમણ કરે, એ છતે સંસારરૂપ કાદવમાંહે ખૂજ રહે, સ્ત્રીને વિષે આશક્ત જુદા જુદા તે રમણીના હાવ ભાવ વિલાસને વિષે યુદ્ધ છતો, દ્રવ્ય વિના બ્રાની પ્રાપ્તિ ન થાય, એમ વિચારી તે બાળ એટલે અજ્ઞાની પુરૂષ પરિગ્રહ જે ધન ધાન્યાદિક તેને સંચય કરતો થક, વળી ધણા પાપ કર્મને ઉપાર્જ અર્થાત્ પાપનો સંચય કરે. | ૮ | જે કઈ પરેપતાપ રૂપ કર્મ કરી વૈરનું અનુબંધ કરે, તેને વેરાનું યુદ્ધ કહિયે. અથવા આભને વિષે આસક્ત છતો કર્મને સચય કરે, એ પુરૂષ અહીં થકી ચવીને તે પરમાર્થ થકી દુર્ગ એટલે વિષમ દુષ્કર એવું નરકાદિક સ્થાનકને પામે, તે Page #155 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મું. ( ૧૪ ) ૧ - - - - કારણ માટે પંડિત હેય તે, સમ્યક પ્રકારે આલેચીને શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે શ્રી વીતરાગે ભાખે છે, તેને વિષે વિચરે. એ સાધુ સર્વ સંગ થકી વિપ્ર મુક્ત છતે વિચરે, મ સાધુ આ સંસાર માંહે આજીવિકાને અર્થે લાભ, એટલે દ્વવ્યાદિક ઉપાર્જન કરવાના ઉપાય તે ન કરે, તથા ગૃહ પુત્ર કલત્રાદિકનો સમાગમ અણુ કરતે થકો સંયમને વિષે પ્રવર્તે, શુદ્ધ ચારિત્ર પાળે, તથા કેઈ કાર્ય ઉપના થકા વિમાસીને બોલે, પણ ભુંડું બેલે નહી, એટલે શબ્દાદિક પાંચ પ્રકારના વિષયને વિષે વૃદ્ધપણું ટાળીને આલેચીને બેલે, અતિ પ્રાણીની હિંસાકારક એવી ક્યા ન કરે, એટલે જે વચન થકી જીવ હણાય નહીં તેવા વચન બોલે. # ૧૦ | આધા કમ પ્રમુખ આહારદિકને સર્વથા પ્રકારે સાધુ અભિલાસ કરે નહીં, તથા જે આધા કર્મ આહારની વાંછના કરે, એવા પાસસ્થાદિક તેને સસ્તવે નહી, એટલે તેની સાથે પરિચય કરે નહીં. તથા શરીર તેને કૃશ કરે, નિર્જરાને આલેચીને એમ વિચારે જે શરીરને કૃશ કરીયે તો નિર્જરા થાય, એમ ચિંતવી શરીર કૃશ કરતા કદાચિત સેક દુ:ખ ઉપજે, તે શરીરનું મમત્વ અણ કરતો તે શેક છાંડી ચારિત્ર પાળે, સંયમગુણે સાવધાન થાય, એ ૧૧ / વળી સાધુ એકત્વપણાની જ પ્રાર્થના કરે, એટલે એકત્વ. પણું વાંછે. કારણ કે જીવ એકલે આવ્યા, તથા પરભવે દુર્ગતિને વિષે જાય, તેવારે પણ એકલા જ જાય. પણ કોઈ એને સહાથી થાય નહી, એકલો જ કર્મ બાંધે એકલો જ ભગવે, તે માટે એકત્વ ભાવના ભાવે, એમ એકત્વ ભાવનાયે પ્રકર્ષે કરી મોક્ષ એટલે સંગ રહિત પણે, થાય, એમ દેખીને મૃષા એટલે અલીક ભાષા બોલે નહીં, એમ એકત્વ ભાવનાને અભીપ્રાય તે Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. પ્રક કરી મેક્ષ છે. મૃષા રહિત એવે પ્રધાન સત્યપણું એને જ ભાવ સમાધિ કહીએ, જે સાધુ આ કેબી, એટલે ક્ષમાવત, સત્યને વિષે રક્ત, તથા તપસવી એક ચારિત્રાનુષ્ઠાનવાન એવો જે સાધુ ભાવ સમાધિવત જાણો, ને ૧૨ સ્ત્રીને વિષે મિથુન સેવવા થકી નવર્તિ, તથા ધન્ય ધાન્યાદિક પ્રરિગ્રહને સચય અણુ કરતે થકે, તથા નાના પ્રકારના મને એવા વચનના જે પ્રકાર તેને વિશે અથવા નાના પ્રકારના વિષય તેને વિષે રાગદ્વેષ રહિત હય, તથા ત્રાઈ એટલે છકાયને રક્ષપાળ. થક, એ ભાવ સમાધિને વિષે પ્રાપ્ત થયેલ, જે સાધુ તે વિષયને નિસગ્રંથ એટલે ન પામે એટલે વિષયને વાંછે નહીં. આ ૧૩ હવે ભાવ થકી સમાધિ શી રીતે સાધુ પામે તે દેખાડે છે. તે ભાવ સાધુ પરમાર્થને જાણ શરીરાદિકને વિષે નિસ્પહિ શકે, તથા સંયમને વિષે અરતિ, અને અસંયમને વિષે રતિ, તેને ટાળીને તૃણાદિકને કઠેર સ્પર્શ સહન કરેઆદિ શબ્દ થકી ઉચે, નીચે પ્રદેશ, તેને સ્પર્શ પણ જાણ, તે સ્પર્શને પણ સહન કરે, તથા શીત પ્રમુખનું સ્પર્શ તથા ઉષ્ણુનો સ્પર્શ, દેશમસકાદિકને સ્પર્શ, તેને પણ સાધુ સમ્યફ પ્રકારે સહન કરે તથા સમાધિવંત સાધુ સુરભીગધ, દુરભિગધના, પરિસહને પણ સમ્યક્ પ્રકારે (અહિયાસે) એટલે સહન કરે. ૧૪ . વચને કરી ગુપ્ત મનવૃતી એટલે વીચારીને, ધર્મ સંબધનું ભાષણ કરનાર એ સાધુ ભાવ સમાધિને વિષે પહેતા કહેવાય; તથા કૃષ્ણ, નીલ, અને કાપાત, એ ત્રણ અશુભલેશ્યાને પરિહરિને તેજુ, શુકલ, અને પદ્મ, એ ત્રણ સભ લેયાને - હણ કરીને, સંયમાનુષ્ઠાન પાળે, તથા પોતે ઘરને છાહે નહીં બીજાને હાથે છવરાવે નહી, ઉપલક્ષણ થકી છવરાવતાને અનુ Page #157 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મું. ( ૧૫૧ ) મોદે નહીં; તથા બીજા પણ ગ્રહસ્થપણુના કર્તવ્યને પરિહરે, તથા પ્રજાલેકને વિષે વિષયમિશ્રિત ભાવને ત્યાગ કરે, જે પચન, પાચનાદિક ક્રિયા કરતા ગૃહસ્થ સમાન થાય, તે ન કરે, અથવા પ્રજા એટલે સ્ત્રી તેની સાથે, મિશ્ર ભાવનો ત્યાગ કરે, એટલે સ્ત્રી થકી દૂર રહે. ૧૫ . - જે કઈ સાંખ્ય દર્શની લેક માંહે એમ કહે છે કે, આ ત્મા અક્રિય છે; આત્માને ક્રિયા નથી. પણ પ્રકૃતિ સર્વ ક્રિયા કરે છે, એમ બંધ મોક્ષને અણમાનતા થકા બોલે છે, તેને અન્ય દર્શની કઈ પૂછે કે, તમારા મતે જે આત્મા કર્તા નથી, તો બંધ મોક્ષ કેમ ઘટે ? તે વારે તેને ફરી એમજ કહે કે અમારા દર્શનમાંજ ધ્રુવ એટલે મેક્ષ છે, પરંતુ અન્ય કઈ દર્શને મક્ષ નથી, એવા તે પચન, પાચન, સ્નાનાદિકના આરંભને વિષે, આસકત છતા અત્યંત વૃદ્ધ એવા થકા રહે છે. પરંતુ તે કહેવા છે, તોકે આ લેકને વિષે મેક્ષને હેતુ એ જે શ્રત ચારિત્રરૂપ ધર્મ તેને નથી જાણતા એવા છે. જે ૧૬ . આ લેકને વિષે જે મનુષ્ય છે, તે પ્રત્યેક મનુષ્ય પૃથક પૃથક જુદા જુદા છંદ એટલે અભિપ્રાય વાળા છે. તે અભિપ્રાય કણ કણ તે દેખાડે છે ક્રિયાવાદી એમ કહે છે કે, સર્વકાળ ક્રિયાજ સફળ છે. અને અકિયાવાદી એમ કહે છે કે ક્રિયા કર્યા વિનાજ સર્વ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય છે એમજ વળી બીજા વિનય પ્રમુખ વાદીઓ પણ જાણી લેવા, એ સર્વ (પુય) એટલે પૃથક પૃથક થાય એટલે વદે છે, પરંતુ તે ધર્મના અજાણ બાપડા જાત એટલે ઉત્પન્ન થયેલા બાળક નીદેહ એટલે શરીર તેને ખડ ખડ કરીને પોતાને સુખ ઉપજાવે છે. - શા પાઠાંતરે (જાયાઈબાલસૃપગ ભણાએ) એ પણ પાઠ છે. એવી રીતે કરતા તે (અસંયતિ) એટલે સંયમ રહિત થકા Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~~ભાગ ૧ લેા. વેરને વધારે છે, એટલે જે જીવની ઉપધાત કરે તે તે જીવની સાથે વેરની વૃદ્ધિ થાય છે. ! ૧૭ ૫ તે આપડા આયુષ્યના ક્ષયને અજાણતા એટલે આયુષ્ય ખુટે છે, તેને નથી જાણતા. અહીં ચૈવ પદપૂર્ણાર્થે છે. એવા છતા અત્યંત મમત્વ કરે છે, એટલે આ માહારૂં હું એના એવા મમત્વને નથી મુકતા, તે મહેાટા સાહસિક એટલે પાપ ચકી ખીતા નથી, એવા મંદ એટલે અજ્ઞાની અહેારાત્ર રિતસમાન, એટલે દ્રવ્યને અર્થ સમણ શ્રેષ્ટીની પેરે પદ્માતા૫ કરે, કાયકલેશ કરે, તથા આર્ત્તવંત થયા થકા એવા તે મુર્ખ સંસારને વિષે પરિભ્રમણ કરે, પરંતુ અજરામર વિણકની પેરે કોઇ કાળે મનમાં એમ ન જાણે, જે અમને જરા અને મ અવશ્ય આવશે, એમ વિચારે નહીં, એવા તે મુર્ખ અજ્ઞાની જાણવા. ૫ ૧૮ ૫ યથા દ્રષ્ટાંતે સુવર્ણાદિક દ્રવ્ય તથા ગાય ભેંસ પ્રમુખ ૫શુએ એ સર્વ તા। ત્યાગ કરશે, માટે એમને વિષે મમત્વ કરીશ નહીં, વળી યથા દ્રષ્ટાંતે ભાઈ, માતા, પિતા, સ્વસુરાક્રય પ્રિય મિત્ર, તે પણ પરમાર્થ થકી તને કામ નહીં આવે, તેપણ તું આપડા તેમને અર્થે વિલાપ કરે છે. ( લાલખતે સેપિમાહુપતિ ) એટલે વિત્ત, પુત્રાદિકને અર્થે લાલપાલ ક૨ે છે, એમ તે બાપડા કુંડરીકની પેરે, માહુપાશે પડશે. શકે, પછી તેનું ઉપાર્જન કરેલું વિત્ત તેને બીજા જન અપહરે, એ પ્રકારે જીવતાં, તથા મરણ, પામ્યા પછી પણ તેને કલેશજ થાય. ા ૧૯ ॥ જેમ (ક્ષુદ્ર મૃગ) એટલે ન્હાના એવા મૃગ પ્રમુખ, અટવીને વિષે વિચરનાર જીવા તે, સીંહનામા જનાવર થકી ખીહીતા થકા, સિહુને દુર ટાળીને, વેગળા થકા ચરે; એ દ્રષ્ટાંતે પંડિત Page #159 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મું. ( ૧૫૩ ) જે છે, તે પણ સમ્યક્ પ્રકારે શ્રી વીતરાગ ભાષિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને આલેાચીને, હિંસાદિક સાવધાનુષ્ટાન રૂપ જે ક્રિયા તેને પાપ રૂપ જાણીને તેનાથી દૂર રહે, એ રીતે સાધુ સુંધુ સંયમ પાળે, ! ૨૦૫ મતિમંત, પ્રજ્ઞાવંત, એવા મનુષ્ય સમ્યક્ પ્રકારે ધર્મને જાતા શકે, પેાતાના આત્માને પાપ થકી નિવત્તાવે; જીવના ધાત તે થકી ઉસન્ન થયાં એવાં જે સારીરીક અને માનશીક દુ:ખ તેને જાણીને, શું જાણીને, તાકે વેરાનુ બંધા વેરના કારણ જાણીને, મહાભયના ઉપજાવનાર એવા આશ્રવાને નિરોધ કરે; એટલે સર્વ આશ્રવનું મુળ તે હિ’સા જાણવી; માટે હિંસા થકી નિવત્તે, તે સાધુ ભાવ સમાધિવત જાણવા, અથવા પાઠાં તરે (સનિવાણ ભએએ પિરવએજ્જા, ) ॥ ૨૧ ।। મેાક્ષ ગામી સુની, મૃષા બેલે નહીં, એ મૃષાવાદના જે પરિહાર એજ મેાક્ષરૂપ સમાધિનું પણ સંપૂર્ણ કારણ જાણવું માટે તે મૃષાવાદને સાધુ પાતે કરે નહીં, તથા બીજા પાસે કરાવે નહીં, તથા અન્ય કાઈ કરતા હોય તેને અનુમાટે નહીં, એવે। સાધુ ભાવસમાધિવત જાણવા. ।। ૨ । ઉદગમ, ઉસાદન, અને એષણા, એ ત્રણે દોષ રહિત એવા શુદ્ધે નિર્દેષ આહાર, પ્રાપ્ત થયા, અથવા ન થયા હતા, પણ કદાપિ સાધુ રાગ દ્વેષે કરી પેાતાને દુષવે નહીં, તથા અઈિ અશૃદ્ધ, એટલે લાલ્યતા રહિત ફરી ફરી તે રૂડા આહારની વાંછા ન કરે. તથા ધૃતિમંત, તથા બાહ્યત્યંતર, ગ્રંથી રહિત તથા પૂજાના અથી ન થાય, તથા શ્લાધાને અર્થે ક્રિયા ન ફરે, પરંતુ કમ નિર્જરાને અર્થે, મેાક્ષને અર્થ, સંયમને વિષે પ્રવર્તે એવા સમાધિવંત સાધુ જાણવા. ૫ ૨૩ ।। ગૃહસ્થાવાસ થકી નિકળીને, ચારિત્ર માદરીને, યિત Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. વ્યને વિષે નિરપેક્ષી છત શરીર ઉપર મમત્વ મૂકીને, પિતાની કાયા વોસિરાવે, તથા પરભવે દેવ અથવા રાજદિક થવાનું નિયાણું ન કરે. વિતવ્ય, અને મરણને વાંછે નહીં, એટલે પૂજા સત્કારની પ્રાપ્તિ કરી છવિતવ્ય ન વાંછે, અને ઉપસર્ગ પરિસહ ઉપને થકે મરણ પણ ન વાંછે, એ સાધુ તે કર્મબંધ થકી મુકોણે, અથવા વલય એટલે સંસાર થકી મૂકાણે થકે, સંયમાનુષ્ઠાનને પાળે. તિબેમિનો અર્થ પૂર્વવત્ જાણવોરા इति श्री समाधि नामक दशमु अध्ययन समाप्त. हवे मोक्ष मार्गे नामे अगीआरमुं अध्ययन कहे छे. पुर्वला दशमां अध्ययनमा समाधि कही. ते समाधि तो ज्ञान, दर्शन, अने चारित्ररुप, जाणवी ते कारणे एनुं सेवन करिए, तो मोक्ष प्राप्ति थाय, माटे आ अध्ययनमा मोक्ष मार्ग कहे छे. શ્રી જંબુસ્વામી શ્રી સુધર્મસ્વામી પ્રત્યે પૂછે છે કે, મોક્ષમાર્ગ સાધન કરવાને એવો કો, ધર્મ માર્ગ (મતિમંત) એટલે કેવળજ્ઞાનવંત શ્રી મહાવીર પરમેશ્વર તેણે કહ્યો છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂ૫ સરળ માર્ગ પામિને પ્રાણી તરતાં થકી, દુસ્તર, એવા સંસાર સમુદ્રને તરી પાર પામે, / ૧ / | સર્વના હિતને અર્થે જે માર્ગ સર્વ ઉપદેશ છે, તે માર્ગ શુદ્ધે નિર્દોષ (અનુત્તર એટલે નિરૂપમ સમસ્ત દુ:ખ થકી મૂકાવનાર એવો માર્ગ અહો ! ભગવત જે તમે જાણે છે, તે હે ! મહામુનીશ્વર અમને કહે છે ૨ યદ્યપિ મુજને તે તમારી પ્રતિત માર્ગ સુગમ છે, પરંતુ અન્ય કેઇને માર્ગ હું કેવી રીતે કહું, એવા અભિપ્રાયેં પૂછું છું, Page #161 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ મું. ( ૧૫૫ ) યદ્યપિ અમને કઈ પછે, કેણ પછે? તે કે દેવ, અથવા મનુષ્ય જે ચકવર્યાદિક તે પુછે, તે વારે તેને કો માર્ગ કહીયે, તે તમે કહે ૩ છે એમ શ્રી જખુ સ્વામિયે પૂછયા થકા શ્રી સુદ્યમ સ્વામિ કહે છે, યદ્યપિ તમને કઈ દેવ, અથવા મનુષ્ય, સંસાર બ્રાતિને ભંગ કરનાર એવા માર્ગની વાત છે, તે વારે તેને તમારે જે માર્ગ કહે; તે માગીનો સાર હું તમને કહું છું, તે તમે સાંભળે. (આપ) એટલે અનુકમે અનુક્રમે કરીને પાળતાં અત્યંત દુષ્ટકર છે, એવો જે માર્ગને સાર તે કાશ્યપ જે શ્રી મહાવીર દેવ તેણે ભાખ્યો, એટલે કો; જે માર્ગન ગ્રહણ કરવા થકી. પૂર્વે અતીતકાળે ઘણા પુરૂષ દુસ્તર એ સંસાર સમુદ્ર તર્યો છે, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ વ્યવહારીઆ વસ્તુનાં લોભી થકા દુસ્તર સમુદ્ર તરે, તેની પેરે તર્યા છે. પા જે માર્ગ ગ્રહણ કરીને, અતીત કાળે અનંતાજીવ સંસાર સમુદ્ર તયા, અને હમણાં પણ સંખ્યાતા છવ સંસાર સમુદ્ર તરે છે, તથા આગમિક કાળે પણ અનંતા જીવ તરશે, એમ ત્રણે કાળે સંસાર સમુદ્રને જે વડે તરે છે, એ જે મોક્ષને માર્ગ, તેને સાંભળીને, અંગીકાર કરે, ને માર્ગ સમ્યક પ્રકારે તમને કહીશું, માટે અહે ! છે તે સર્વે હું કહું છું, માટે એકાગ્રહ ચિત્તે તમે સાંભળે છે ૬ . પૃથવીકાય જીવ તે પણ જુદા જુદા જાણવા, તેમજ અપકાયના જીવ, એસઘુયરી, પ્રમુખ પૃથક પૃથક જાણવા, તથા અગ્નિકાયના પણ ઈગાર, જવાલ, મુમુર, પ્રમુખ જીવો જુદા જુદા જાણવા, તથા વાયુકાયના જીવ પણ જુદા જુદા જાણવા, અને તૃણ વૃક્ષની, જાતિ તથા બીજ તે શાલી પ્રમુખ એ સેવે વનસ્પતિકાયના જીવ જાણવા, ૭ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. | (અથાનતર અવરા) એટલે એ પૂર્વે જે સ્થાવર છો કહ્યા, ' તે થકી અપર બીજા બકિયાદિક પ્રાણ તે ત્રસ જીવ જાણવા, એ પ્રમાણે છાયના છ શ્રી તિર્થંકર તથા ગણધરે કહ્યા છે, એટલીજ એ જીવની નિકાય છે, પરંતુ એ થકી ઉપરાંત બીજી કે જીવની નિકાય નથી ll ૮ એ પૂર્વોક્ત છે જીવની નિકાય કહી. હવે જે કાંઈ કરવું, તે દેખાડે છે. (સમસ્ત અનુયુક્તિ) એટલે જીવિતવ્ય સાધવાના કારણ તેને કરી જીવને સમ્યક પ્રકારે ઓળખીને, બુદ્ધિવત પુરૂષ છવાદીક તત્વને (પ્રતિલેખી) એટલે આલેચીને, સર્વજી દુ:ખથકી આકાંત થાય છે, એટલે એકાંતે દુ:ખ કેઇને વલભ નથી સર્વ સુખના અર્થી છે, તે કારણ માટે પૃથવ્યાદિક સર્વ જીવોને હણે નહીં, છએ કાયની દયા પાળે છે ૯ છે એહિજ નિશ્ચય થકી જ્ઞાનીને જાણવાને સાર છે, જે કંઈ જીવને વિનાશ ન કરે, પરમાર્થ થકી તેનેજ જ્ઞાની કહિયે કે જે કઈ પરજીવને પીડા ઉપજાવવા થકી નિવર્સ (ઉત્કચ ) (તિ પહેલા તે ઘરના) અહિસા જે દયા, તેજનિhયે થકી એ આગમનું તત્વ જાણવું, કિં બહુને એટલું જ જાણીને દયાને વિષે યત્ન કરે, પરંતુ ઘણું જાણે શું ફળ છે. ૧૦ ઊંચે, નીચે, અને ત્રિછો, એ તાવતા સર્વ લેકને વિછે જે કાંઈ બસ, અને સ્થાવર જીવ છે, તે સર્વ જીવની નિવૃત્તિ કરે, એટલે પ્રાણાતિપાત થકી નિવ, એહિજ વિરતિ, શાંતી, અને નિર્વાણ, શ્રી તીર્થકરે કહ્યું છે. જે ૧૧ છે પ્રભુ એટલે સમર્થ ઈદ્રિયને જીપનાર, મિથ્યાત્વ, અવિતિ, પ્રમાદાદિક દોષને નિરાકરી એટલે અવગણીને કઈ પણ જીવની સાથે વિરોધભાવ ન કરે, મને કરી, વચને કરી, વળી Page #163 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ મું. ( ૧૫૭ ) કાયાયે કરી, નિશ્ચય થકી કેઈ પણ જીવની સાથે જાવજીવસુધી વિરોધ ન કરે. ૧૨ છે આશ્રવને રેધ કરી સંવરને પામે, તે મહાપ્રાણ એટલે વિપુલ, બુદ્ધિવંત તથા પરીસહ જીતવાને ધીરે સુભટ સમાન એ છતો દીધેલી એષણાને વરે; અર્થત દાંતારે દીધો, એષણીક નિર્દોષ એ જે આહાર તેને લિએ, એષણ એટલે આ હારની ગષણ, તેને વિષે સમિતિ સહિત નિત્ય સદાકાળ અને ષણાયને વજેતો થકે સંયમ પાલે. ૧૩ છે | ભૂત એટલે પ્રાણીને સમારંભ કરી યતિને અર્થે ઉદ્દેશીને કીધે, એ જે આધાર્મિક આહાર, ( તા ) એટલે તે અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, અને શયાદિક તેને જે ગ્રહણ કરે નેહીં, તે સુસંયત જાણવો છે ૧૪ શુદ્ધાહાર પણ જે આધાકમેકના એક કણ સહિત હોય, તો તે અશુદ્ધ થાય, તે માટે તેને પતિકર્મ કહિયે; એ આહારાદિકને ન સેવે એટલે ન ભેગવે, એ ધર્માચાર તે સાચા સંયમવતને જાણવ, તથા જે કાંઇ નિર્દોષ અવહાર હય, ૫તુ તેને સદોષ કરી જાણે, તે પણ સશંકિત થયે, તે માટે સર્વથા પ્રકારે ભેગવવું ન કપે, એ ૧૫ છે શ્રદ્ધાવતના સ્થાન, શ્રદ્ધાવત, ધર્મવંતના, આશ્રય એવા ગ્રામને વિષે અથવા નગરનેવિશે, સાધુ રહ્યા છે, ત્યાંની આશ્રિત કેઇ એક કૂપ, ખનન, સદ્ગકારકાદિકને કરાવનાર, એવો પુરૂષ સાધુને પૂછે, જે એમાં ધર્મ છે, કિંવા નથી, એમ પૂછયાં થતાં આત્મગુપ્ત, તથ; જિતેય, એ સાધુ, આરંભેકરી પ્રાણી હણાતા હોય, તેવા કાર્યને અનુમોદે નહીં, જે એ તું રૂડું કામ કરે છે, એમ કહે નહીં. જે ૧૬ છે હવે એ સ્વરૂપ વિશેષે દીપાવે છે. અહે! મુનીશ્વર આ Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે. અમારે અનુષ્ટાને પુણ્યછે, કિંવા નથી. એમ પૂછ્યાં થકાં તે સાધુ એવી વાણી કહે કે આ સમારંભ કરવામાં પુણ્ય છે, એમ પણ સુખ થકી કહે નહીં; અથવા એમાં પુણ્ય નથી, એમ પણ મુખ થકી કહે, નહી, એમ એ બંને પ્રકારને ઢાયના હેતુ તથા મહાભયના કારણૢ જાણીને એવી ભાષા ન મેલે. ૧ા હવે જે કારણે એવી ભાષા ન મેલે, તે કારણ કહે છે. દાનને અર્થે અનેક લેાકને અન્નપાણી આપવા સારૂં જે પ્રાણી એટલે જીવ ત્રસ, અને સ્થાવર, હણાય છે તે જીવાને રાખવાને અર્થ, તે કારણે આ તમારા અનુષ્ટાને પુછ્યું છે, એમ પણ સાધુ ન કહે. ॥ ૧૮ ૫ અને જે લેાકને નિમિત્તે ઉપકલ્પે તેા કે અન્ન, પાણી, તથા વિધ દાષે દુષ્ટ પજાવે છે, તથાપિ તેના નિષેધ કરે, તા આહાર દેવાનું વિન્ન થાય, તે કારણે આ નથી, એમ પણ ન કહે. !! ૧૯ । તે માટે જે કાઈ પરમાર્થના જાણ્ યતિ દાનની પ્રશંસા કરે તે, પ્રાણીના વધની ઈચ્છા કરે છે, અને જે યતિ દાન આપવાને, નિષેધ કરે, તા તે યતિ અનેક વાની આજીવિકાનેા છેઃ કરે છે. ૫ ૨૦ ॥ એટલે વાંછે, શું વાંછે અનેક પ્રકારે કરી નીતેને લાભાંતરાય રૂપ તમારે અનુષ્ટાને પુણ્ય અસ્તિ, અથવા નાસ્તિ, એમ ન કહે, એટલે પુણ્ય છે, કિડવા પુણ્ય નથી એવી બન્ને પ્રકારની વાણીને વળી, તે સાધુ ભાષે નહી; કેમકે એ થકી કર્મરૂપ રજ તેના લાભ તેને જાણીને, તેવી વાણીને ઉચ્ચાર કરવા ત્યાગ કરે, તે સાધુ નિવણ પ્રત્યે પામે; એટલે અનવદ્ય ભાષક એવા સાધુ સંસાર ૨હિત થાય. ।। ૨૧ ૫ નિર્વાણ એટલે મેાક્ષ તેને પર્મ પ્રધાન જાણે, નક્ષત્ર, ચંદ્ર Page #165 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ મું. ( ૧૫૯ ) માની પેરે, જેમ નક્ષત્રમાં ચંદ્રમા પ્રધાન છે, તેમ તત્વના જાણુ પુરૂષ સર્વ ગતિયામાં મુકિતને પ્રધાન કહે છે. તે માટે સંયમ વંત પુરૂષ તે નિરંતર પ્રયત્નવાન ઇંદ્રિયનું દમન કરનાર શક એવા સાધુ માક્ષને સાધે, અર્થાત્ સર્વ ક્રિયા મેાક્ષને અર્થે કરે. ॥ રર . સંસાર સમુદ્રમાં વિચરતા પ્રાણી પેાત પેાતાના કર્મ કરી છેદન ભેદનની કચેના પામતા, એવા અસરણ જીવાને પણ શ્રી તીર્થંકર ગણધરના કહેલા, આશ્વાસભૂત દ્વીપ સમાન એવા સમ્યક્ દર્શાનાદિક ધર્મ જાણવા, અને સંસાર સમુદ્રમાં પશ્ર્વિમણના ટાળનાર કહિયે, ।। ૩ ।। એવા ધર્મના પરૂપનાર કોણ તે કહે છે. આત્મા જેને ગુપ્ત છે, તે આત્મગુપ્ત કહિએ તથા સદા દાંત એટલે સર્વકાળ પાંચંદ્રિયના સંવર કરનાર જેણે સંસારના સ્ત્રોત છેદ્યા છે. અનાશ્રવ એટલે પ્રાણાતિપાતાર્દિક આશ્રવ રહિત એવા જે હોય તે સુધ્ધા ધર્મ કહે તે ધર્મ કેવા છે, તેા કે પ્રતિપૂર્ણ સર્વે વિતિરૂપ તથા નિરૂપમ છે. એટલે એવા ધર્મ અન્ય દર્શનીઆના કાઇપણ શાસ્ત્રમાં કહ્યા નથી, માટે એ ધર્મ ઉપમા રહિત છે, ॥ ૨૪ । તે શુદ્ધ પ્રતિપુર્ણ ધર્મના આચારનું જે જાણપણુ, તેને વિષે અયુદ્ધ એટલે અવિવેકી છતાં, પાતામાં પંડિતપણુ માનતા ચકા, જે અમેજ ધર્મના જાણુ છેવે, તત્વના જાણ એવા બુદ્ધિમાન અમેજ છેય, એવી રીતે માનતા એવા જનેતે ભાવ સ માધિ થકી અત્યંત દૂર વર્તનાર જાણવા, ૫ ૨૫ ૫ એવા કે પુરૂષ તે કહે છે. તે શાક્યાક્રિક અન્ય દર્શની અથવા એવા જે સ્થતીર્થિક પાશ્ચાદિક તે બીજ એટલે શાલી ગામાદિક તથા ઉર્જાક તે સચિત્ત પાણી તથા તેને અર્થે ઉદ્દેશીને જે આહારાદિક કીધે તે સર્વને અવિવેકીપણે ક્હાના Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦ ) સૂયગડાંગ સુવ ભાષાંતર–ભાગ ૧ લે. ~~ ~~~ ~ ~ ~~~~ લપટી છતા ભેગવીને આ ધ્યાન ધ્યાવે, એટલે સંધનો ભેજનાદિક થશે, તે વારે આપણને પણ મલશે, એ આર્તધ્યાન ધ્યાવે, તે તાત્વિકે ધર્મધર્મને વિષે અખેદ એટલે અનિપુણ તથા એવા ધ્યાનના ધ્યાવનાર સદા અસંતોષી હોય, માટે અસમાધિવંત જાણવા છે ૨૫ - જેમ ઢંક પક્ષી વિશેષ, તથા કંક પક્ષી વિશેષ, કુલલા પક્ષી વિશેષ, મુગુ પક્ષી વિશેષ, કાક પક્ષી વિશેષ, એ સર્વ પક્ષી માંસના અર્થ માંસની ઇહા એટલે વાંછના કરનાર છે, તે માછલાની પ્રાપ્તિની એષણાને ધાવતાં થકા રહે છે, એવા માંસા આહારી છે. તે સર્વ કાળ કલુષ એટલે મલીન એવું ભાઈલિાની ગષણાનું અધમ ધ્યાન ધ્યાવે છે. ૨૭ છે એ પ્રકારે કેઇ એક અન્ય તિર્થક અથવા પાસસ્થાદિક, કુશીલિયા શ્રમણ મિથ્યાકછી અનાર્ય તે વિષયની એષણા એટલે, શબ્દ રૂ૫ રસ ગંધની પ્રાપ્તિને ધ્યાવે છે, તે પૂવક્ત કંકાદિક પક્ષીની પેરે કલુષિત ચિત્તવાળા અધમ પુરૂષ જાયુવા છે ૨૮ છે - શુદ્ધમાર્ગ જે સમ્યક દર્શનાદિક તેને કુમાર્ગની પરૂપણા વિરાધતા એવા આ સંસારમાંહે, કેઇ એક દુરાચારી પોતાના દર્શનના અનુરાગે પ્રવર્તતા, ઉન્માર્ગ ગન એટલે અરિહંત ભાષીત તત્વ થકી વિપરીત માગે, પ્રાપ્ત થયા છતા દુ:ખ જે અષ્ટ પ્રકારના કર્મ અસાતેદય રૂપ તેણે કરી, તથા પ્રકારે તે ઘાત એટલે નરકાદિક ગતિમાં અનેક પ્રકારે કરી, જન્મ મરણ છેદન ભેદનાદિક દુ:ખની વેદના પામે છે ૨૯ છે જેમ જાત્કંધ પુરૂષ શતછિદ્ર સહિત એવી નાવને વિષે બેસીને, સમુદ્ર તરી પાર પામવાની ઈચ્છા કરે, પણ તેવી નાવા થકી સમુદ્રને શીરીતે પાર પામે? તે પુરૂષ અંતરાલે Page #167 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ મું. ( ૧૬૧ ) વિષીદંતિ એટલે વચમાંજ બુડે, પરંતુ પાર્ પામે નહીં. ૫ ૩૦ ।। હવે એ દૃષ્ટાંત અન્યતીથિક સાથે જોડે છે, એ રીતે કાઇ એક અન્ય દર્શની શ્રમણ મિથ્યા દ્રષ્ટી અનાચારી વિપરીત માર્ગના ઉપદેશક વિપરીત બુદ્ધિના ધણી તે શ્વેત એટલે કર્મના આશ્રવ તેને વિષે સંપુર્ણ પાહેામ્યા થકા, આવતે કાલે મહાભય એટલે અત્યંત બીહામણા એવા નકાદિકના દુ:ખ પાસે, !! ૩૧ એમ સર્વ લોક પ્રસિદ્ધ છકાય છ્યાને વાચ્છલકારી એવા શ્રુત ચારિત્ર રૂપ ધર્મ તેને ગ્રહણ કરીને, તે ધર્મ કાશ્યપ ગાત્રી શ્રી મહાવીર દેવે કહ્યા, તે ધર્મને આદરવા થકી કુલ જે થાય તે કહે છે, તે મહાધાર એવા સંસાર સમુદ્રને શ્રત એટલે પ્રવાહ રૂપ સ્થાનક તેને તરે, અર્થાત્ સંસાર સમુદ્રને ઉલ્લંશ્રીને પાર પામે, તે કારૢ માટે આત્માના ત્રાઇ એટલે રક્ષપાલ એવેા સાધુ તે ઐહિજ સમ્યગ્ ધર્મને સમાચારે. ॥ ૩૨ ॥ વિરતિ સાધુ સંયમાનુષ્ટાનને શી રીતે પાળે તે ઉપર કહે છે. ગ્રામ ધર્મ જે શબ્દાદિક વિષય તે થકી વિકૃતિ થકી, અને જે કાંઇ જગત્ર માંહે ત્રસ અને સ્થાવર જીવ છે, તેને પેાતાના આત્મ તુલ્યની ઉપમાયે દેખીને તેને રાખવાને અર્થે બળવીર્ય ફાવતા થકા સંયમ પાળે !! ૩૩ !! જે કારણે માન જે છે, તે ચારિત્રને અતિક્રમે છે, તે માટે તેને અતિમાન કહિયે. એના સાથે ક્રોધ પણ લેવા, એમજ અતિમાયા, અને ચ શબ્દ થકી લાભ પણ લેવે, તે ચાર કષાઅને પંડિત વિવેકી જન હોય તે, એને સંયમના શત્રુ, જ્ઞ પરિજ્ઞાય કરી જાણીને, એ સર્વ કષાયને સંસારનું કારણ જાણીને, તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞાર્યે કરી નિરા કરીને, સાધુ માક્ષને શાધે વાંછાં કરે. ॥ ૩૪ ॥ ૧૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. સાધુને ધર્મ જે ક્ષમાદિક દશ પ્રકાર છે, તેને સમ્યફ જાણીને વૃદ્ધિ કરે, એટલે સમ્યક ઉપદેશીને વૃદ્ધિ પમાડે, પાઠાંતરે દશ પ્રકારના યતિ ધર્મ ઉપર શ્રદ્ધા રાખે પાપ ધર્મ જે જીવોને મર્દન કરતા થક, ધર્મને ભાવે પ્રવર્સ તેને પાપ ધર્મ કહાએ, તેને નિરા કરે એટલે તેનુ ઉથ્થાપન કરીને ઉપધાન જે તપ તેને વિષે બળવીર્ય ફેરવતો એ સાધુ, ધ, અને માનને પ્રાર્થ નહીં. ચ શબ્દ થકી સાધુ વર્તમાન કાળે એવી રીતે સંયમ પાળે. એ ૩૫ . એ ધર્મ શ્રી મહાવીર દેવે કહે. કિંવા અન્ય જીએ પણ કહ્યું તે કહે છે, જે તીર્થકર અતીત કાળે થયા, તથા જે તીર્થકર અનાગત કાળે થશે ચ શબ્દ થકી જે તીર્થંકર વર્તમાન કાળે બિરાજમાન છે. તે સર્વે એજ ધર્મના કહેનાર જાણવા તેને પ્રતિષ્ટાન એટલે અવલંબનને સ્થાનક તે શાંતિ, એટલે સમસ્ત જીવની દયા જાણવી, કેની પેરે છે કે, જેમ સમસ્ત જીવોને આધારે લત પૃથવી રૂ૫ સ્થાનક છે, તેમ સર્વ તીર્થંકર દે ને જીવ દયો રૂપ શાંતિનું સ્થાનક તે આધાર ભૂત જાણ + ૩૬ . . અથ હવે વ્રત પ્રતિપન્ન સંયમ ગ્રાહિત સાધુને, સમ વિષ માદિક ઉચા, નીચા, અનુકુળ, પ્રતિલ, એવા પર સહ ફરશે. તેપણ તેણે કરીને તે ધર્મ થકી ન ચૂકે, એટલે ધર્મ થકી ભ્રષ્ટ ન થાય, કેની પેરે તો કે, જેમ વાયરે કરી મેરૂ પર્વત ડાલાયમાન ન થાય, તેમ પરિસહ ઉપને થક, સાધુ જન ગ્રત થકી લાયમાન ન થાય. ૩૭ . તે સાધુ સંવરવાન, મહાપ્રજ્ઞાવંત, ધૈર્યવાન, કર્મ વિદારવાને સૂરવીર, દીધે એષણક આહાર ગ્રહણ કરવાને વિષે, વિચરે, તથા નિવૃત ઉપશાંત કષાયવાળે એવો છતો, મરણ Page #169 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨ મું. (૧૬૩ ) કાલસુધી સંયમને વાંછે, એમ કેવળજ્ઞાનીઓને મત છે, અને, તેજ કેવળજ્ઞાનીઓને પ્રકાશ્યો માર્ગ શ્રી મહાવીરદેવ કહે છે, પણ મહારી બુદ્ધિયે હું કેતો નથી. તવેથી. રૂ4 | इति श्री सुत्र कृतांगना प्रथमश्रुत स्कंधने विषे, मोक्षमार्ग नामे एकादशमो अध्ययन समाप्त. ॥ हवे समवसरण नामे बारमुं अध्ययन प्रारंभीये छैये अगी. यारमा अध्ययनने विषे मोक्ष मार्ग कह्यो ते मोक्षने तो जे कुमार्ग मूकीने सुमार्गने पडिवर्जे ते अंगीकार करे, माटे मार्ग प्रतिपत्ति चारित्रिये कुमार्गने परिहरवो, ए अधिकारे बारमो अध्ययन प्रारंभिये छैये. એ આગળ વખાણશે. તે ચાર પ્રકારના સમોસરણ એટલે પરતીકને સમુદાય જાણ, તે પ્રાવાદુક એટલે કુવાદિ તે જૂદું જાદુ બેલે છે, તે કેવી રીતે તો કે, એકવાદિ ક્રિયાને જ સફળ કહે છે, તથા બીજ વાદિ આ ક્રિયાનેજ સફળ કહે છે, અને ત્રીજો વાદિ વિનયજ પ્રધાન છે, એમબેલે છે, અન્યવાળી ચેાથે અજ્ઞાનવાદિ તે અજ્ઞાનનેજપ્રધાનપણે માને છે. જે ૧ હવે એ પક્ત ચારે વાદિઓમાંના સર્વ પ્રકારે એ સંબધ પ્રલપિ અજ્ઞાતિક એવા જે અજ્ઞાનવાદી તેને જ પહેલા કહે છે. તે અજ્ઞાનવાદી અજ્ઞાની છતા એમ કહે છે કે, અમેજ પડિત છે, એમ માને છે, પરંતુ તે અસંબધ ભાષી જાણવા, તે ચિત્તની જે ભ્રાંતિ તે થકી ત નથી, માટે મૃષાવાદિ જાણવા તે અજ્ઞાન વાદિ સભ્ય ધર્મ પ્રરૂપવાને અનિપુણ એટલે સાક્ષાત્ Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-- ભાગ ૧ લા. સત્ય ધર્મનું જ્ઞાન જાણવાને અસમર્થ છે, માટે એ અકાવિદ્ય છે, તા એના સમીપે સાંભળે એવા જે એમના શિષ્ય તે પણ અ કેાવિદ એટલે મૂર્ખ જાણવા, જે માટે તે એવું અસંબંધ વચન એલે છે કે, અજ્ઞાન એજ શ્રેય છે, તે એવું તેમનુ એલવું જે છે, તેને મુર્ખજ માન્ય કરે છે. સરિતા સાસરિઐતિ રૂતિવ અનાત્મ તે અનાલેાચી થકા સર્વકાળ સૃષાજ એલે છે. ॥ ૨॥ હવે વિનયવાઢીને જીદ્દા જુદા કરી કહે છે, જે સાચું તે જૂઠ્ઠું એવું ચિતવતા થકા તથા જે અસાધુ હેાય તેને સાધુ એમ કહેતા ચકા, એ પૂર્વાક્ત રીતે જે કોઈ જન એટલે લાક બોલે તે લોકને વિનયવાદે જાણવા, એટલે એક વિનયજ મેાક્ષનું કારણ છે; ગુણા ગુણને વિશેષ કાંઇ નથી, એવી રીતે ખેલતા અજાણ લોક સરખા એવા તે વિનયવાદી અનેક પ્રકારના એટલે મંત્રીશ પ્રકારના છે, તે વિનયવાદીને કોઇએ પુછ્યા થકા એમ કહે કે, એ વિનયજ સરવાર્થ સિદ્ધિનુ કારક છે, પણ શ્રીજું કાંઈ જગત્માં શ્રેય નથી, એમ કહે, || 3 || ઉપસંખ્યા એટલે સમ્યક્ પરિજ્ઞાન તે જેને વિષે નથી, અર્થાત્ મૂઢમતિ હતા, એવા વિનયવાદી એમ કહે છે કે, અધ જે સ્વર્ગ, અને મેાક્ષાદિક, તેની પ્રાપ્તિ અમારાજ દર્શન થકી છે, પણ અન્ય કોઇ દર્શનને વિષે નથી, એમ કહે છે. હવે આફ્રીયાવાદિનું મત કહેછે, લવ એટલે કર્મ, તેના અપરાંકી એટલે સાંકણહાર એવા લેાકાયિત શાક્યાદિફ બદ્ર તેના દર્શનને વિષે આમ કહ્યું છે કે, અતીત અનાગત ફાળ છે, અને વર્તમાન કાળ નથી. કારણ કે ક્ષણિકપણાને લીધે સર્વ પદાર્થ ક્ષણિક છે. એવાં વચન થકી ( અાગઐહિ ) એટલે જે કાંઇ કર્તવ્ય કહીએ તે, અનાગતજ કહેવાય અને કર્મ એિ તે તેા વર્તમાન કાળે Page #171 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨ મું. ( ૧૬૫) હોય, તેજ કર્મ લાગે, તે માટે એના મતે ક્રિયાપણુ નથી, એવું સિદ્ધ થયું, તે કારણે ક્રિયાનું ઉપજાવેલું જે શુભા શુભ કર્મનું બંધ તે પણ કેવી રીતે સિદ્ધ થાય? એવી રીતે તે અકિવાદી નાસ્તિક મતના ધારક કર્મ થકી નથી શકાતા થકા ક્રિયાને કર્મ બંધ માનતા નથી, તે માટે એને આક્રિયાવાદિ કહિએ, ઇ . - તે લેકાયિક પરવાદી પિતાની વાણી કરી, ગ્રહ્યા અર્થને વિષે પણ વળી પિતાનેજ વચને નિષેધ કરતાં થકાં, મિશ્રભાવને જ અંગીકાર કરે છે, એટલે પોતે બોલતા થકાજ જેની અસ્તિ કહે, તેની જ વળી નાસ્તિ કહે તેમજ જેની નાસ્તિ કહે, તેનીજ અસ્તિ કહે છે. એ રીતે મિશ્રભાવ જાણે કેમકે જે નાસ્તિક જીવાદિક પદાર્થોને અભાવ કહે છે, તે પણ પોતે પિતાના શા કરી પોતાના શિષ્યને પોતાને માર્ગ શીખાવે છે, કે સર્વ પદાર્થ શુન્યપણે છે, તે વારે પોતે તથા શાસ્ત્ર, અને શિષ્ય, એ ક્યાં છે ? એમ ન વિચારે, તે માટે એ અસંબંધ વચનના બોલનાર, માટે અને મિશ્રભાવ સહિત જાણવા, તથા સાંખ્ય દર્શની એમ કહે છે કે, આમા સર્વવ્યાપિ છે, તથા અકિય છે, એ પણ અસમંજસ બોલે છે, કારણ કે, એ દર્શનવાળા એમ કહે છે. કે પ્રકૃતિને વિયેગે છે, જે એમ છે, તે આત્માને બંધ મેક્ષનો સદભાવ થા એ, એમ સિદ્ધ થયું, કારણ કે પ્રકૃતિને બંધ હતો તેને વિયોગ થવાથી મોક્ષ થયો, એથી સ્પષ્ટ માલમ પડે છે કે, બંધ મોક્ષને સદભાવ થયો, અને બંધ મોક્ષના સદભાવને લીધે આત્મા સક્રિય છે, એવું એમનાજ બોલવા ઉપરશી જણાય છે, તે પોતાનાજ વચનથી જેનું સ્થાપન કર્યું તેને પોતાનાજ વચનથી ઉથાપે છે, એ રીતે મિશ્રભાવ સર્વ દર્શનીઓને જાણ. એ વણકો માત્ર લખ્યું છે, તે અકિયા વાદી આદે દેહને જે પરવાદી છે, તે જૈન મતાનુસારીને અ Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. નેક હેતુ દ્રષ્ટાતે કરી વ્યાકુળ છો, તેને ઉત્તર આપવાને અસમર્થ થાય, મુમુઈ એટલે મુક સરખો થાય અર્થત કાંઈ પણ બોલી શકે નહી તે દર્શની કે જાણો તોકે (અનાનુવાદી) એટલે જીન ભાષિત વચન સાભળીને, પછી બોલવા અસમર્થ એવો છતો સૈન ભાવને જ અંગીકાર કરે, ઇત્યર્થ હવે યદ્યપિ તે દર્શની જૈન મતાનુસારીને, સન્મુખ બેલી ન શકે, તથાપિ કદાચહે પડયા થકા, પિતાના પક્ષનું સ્થાપન કરે, તેની રીત કહે છે. એમ અમારે એક પક્ષ છે, તે એમ દુપક્ષ જાણ, એટલે એ પક્ષના શું વખાણ કરિયે, એ અમારા પક્ષનો ત્રીજો કેઈ ઉ. થાપી ન શકે, એવો એ પક્ષ ઉત્તમ છે, અહીં પૂર્વાપર વિધ 'વચન છે, તે ભાવ પાછળના મિશ્રભાવ કહેવાથી કહ્યું છે, એ દુ:ખ શબ્દનો અર્થ છે, અથવા જે પિતાનું છેટું હોય, તેને સાચું કરે, તેને ઉભુત્ર ભાષણ કરવાને લીધે દુપક્ષ એટલે આ ભવમાં તથા પરભવમાં વિટંબના થાય, એ પણ પક્ષ શબ્દનો અર્થ છે તથા તે પરવાદિ જે વારે પિચી ન શકે, તે વારે (છલાયતન) એટલે છલે કરી બોલે, તે છલ ત્રણ પ્રકારના છે. એક વાછલ, બીજે સામાન્ય છલ, અને ત્રીજો ઉપચાર છલ, એવાં છલે કરી બોલીને, પતાને એક પક્ષ સ્થાપન કરે, તથા કર્મ એટલે એક પક્ષાદિ સ્થાપન કરવાને અર્થે બેલે. તે ૫ | તે બદ્ધાદિક પરવાદીએ સત્ય માર્ગને અજાણતા મિથાવ પળે આવ થકાં અસંબંધ વચન બેલે, એવાં તે તત્વને અજાણુતા, વિરૂધ રૂપ નાના પ્રકારના કુશાસ્ત્રની પરૂપણ કરે, એવા તે અકિયાવાદી નાસ્તિકાદિક મિથ્યાત્વી છે, જેમને મત ગ્રહણ કરીને, ઘણા મનુષ્પ મિથ્યાત્વને મેહ્યા થકા, અનંત સ સારું પરિભ્રમણ કરે છે, કે ૬ . હવે સર્વ સુન્યવાદીને ભેદ કહે છે. તે સુન્યવાદી એમ Page #173 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨ મું. ( ૧૬૭ ) કહે છે કે, સમસ્ત લેાક પ્રસિદ્ધ જગપ્રદીપ સમાન એવા સુર્ય નથી, વળી તે સૂર્ય ઉગતા નથી, તથા અસ્ત પણ થાતા નથી, એ જે દૈદીપ્યમાન સુર્ય મંડળ દેખાય છે, તે માત્ર ચિત્તના ભ્રમ જાણવા, ભૃગ તૃષ્ણા સમાન એ સર્વ ભ્રમ છે, તથા ચંદ્રમાની કળા વૃદ્ધિ પામતી નથી, તેમ હીન પણ થતી નથી, એટલે શુક્લપક્ષાદિને વિષે જે વૃદ્ધિ પ્રમુખ ચંદ્રમાની દેખાય છે, તે સર્વ ભ્રમણછે, અથવા નદીના પાણી તે નથી, (શ્રવતા) એટલે નદીલ્હાર્દિક પણ નથી, તથા વાયરે પણ વાતેા નથી, તા એ લેાક સંપૂર્ણ ( વૈધ્યસમાન ) અર્ધ સૈન્ય છે અર્થાત્ એ ( જગતમાં કાંઇજ નથી, જે કાંઈ દેખાય છે, તે સર્વ સ્વપ્નદ્રજાલ સમાન જાણવું. | ૭ || જેમ જાતિ અંધ એટલે નેત્રહીન પુરૂષ દીપે કરી સહિત છતાં પણ હીનનેત્ર પણાને લીધે, રૂપાદિક જે ઘટપટાદિક વિઘમાન પદાથી છે, તેને દેખી શકે નહીં, તેમ તે અક્રિયાવાદિઆમાં છતિ ક્રિયા વિદ્યમાન છતાં, પણ તે ક્રિયાને જેમની ( પ્રજ્ઞા ) એટલે બુદ્ધિનિરોધ થઇ છે, અર્થાત્ બુદ્ધિહીન એવા તે અક્રિયાવાદી લાકા ાતામાં ક્રીયા વિદ્યમાન છતા, પણ તેને મિથ્થાત્માદિક ઢાપે કરી નથી દેખતા. | ૮ || ચૈાતિષ ગ્રંથ સ્વપ્ર મુભા સુભના શાસ્ત્ર શ્રીવસાદિક લક્ષણ સામુદ્રિક શાસ્ત્ર તે ચ શબ્દ થકી અત્યંતર ભેદ રૂપ પણ જાણવા, તથા નિમિત્ત પ્રસિદ્ધ શકુનાદિક શાસ્ત્ર જાણવા, દુહુના લક્ષણ મત્સ તિલકાદિક જાણવા, ઉત્પાત તે ભૂમિ કંપાદિકની સૂચના કરનાર શાસ્ર એમ અથંગનિમિતનું ધણા લાક પઢને કરીને, અર્થાત અષ્ટાંગ નિમિત્ત ભણીને, આ લાકને વિષે અતીત અનાગતાદિક વસ્તુને જાણે છે, તેટલું પણ એ સુન્યવાદી જાણતા નથી. જેમ કેાઈ સનિપાતી, યથા તશ્ Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. વસ્તુને ઓળખે નહીં, તેના દ્રષ્ટતે એ સૂન્યવાદી પણ જાણી લેવા, II લે છે તેમાં વળી કેઇ એક નિમિત્તા પિતાના મુખ થકી નિમિત્ત પ્રકાશે કે, તેને નિમિત્ત જેમ કહે તેમજ થાય છે, એટલે સાચો થાય છે, વળી કેકનો નિમિત્તાદિ જ્ઞાન વિપર્યાસપણાને પામે છે, એટલે વિઘટે છે, તથા તે એવી વિદ્યાના ભાવનો અભ્યાસ કર્યા વિના, એટલે એવી વિદ્યાને અણ ભણ્યા થકા કહે છે કે, અથવા પાઠાંતરે કે એક મંદ એટલે મુર્ખ એવા અકિયાવાદી પ્રમુખ એમજ કહે છે, કે અમેજ આ લોક માંહે અશેષ એટલે સમસ્ત ભાવને જાણી છે, જે ૧૦ હવે કિયાવાદીને મત દૂષવે છે. જે એકલી માત્ર કિયા કરવા થકી જ મોક્ષની વાંછના કરે છે તે, કિયાવાદિ એવી રીતે (આખ્યાતિ) એટલે કહે છે, તે પિતાને અભિપ્રાયે લેકને જાણીને, અમે યથાવસ્થીત તત્વને જાણ છે, એવી રીતે બેલીને કિયાનું સ્થાપન કરે છે. (તથા તથા) એટલે તે તે પ્રકારે અર્થાત જેવા જેવા પ્રકારની ક્રિયા પ્રવર્ત, (તેમ તેમ) એટલે તેવા તેવા પ્રકારનું સ્વર્ગ નરકાદિક ફળ પણ જાણવું, એ રીતે તે શાક્યાદિકના શ્રમણ બ્રાહ્મણ કિયા થકીજ સિદ્ધ કહે છે. તથા જે કાંઈ આ જગત માંહે દુ:ખ, સુખ છે, તે સર્વ પિતાનું કરેલું, તથા પરનું કરેલું, પણ ન થાય, પરંતુ સર્વ ભવિતવ્યતાનું કરેલું થાય છે. હવે એમના મતનું નિરાકરણ કરે છે. તીર્થકર ગણુધરાદિક વિદ્યા એટલે જ્ઞાન, અને ચરણ એટલે ચારિત્ર, એણે કરી મેક્ષ છે, એટલે સંસારી જીવોને જ્ઞાન અને ક્રિયાને સંગે કરી પ્રક જૈનમાર્ગ મેક્ષ છે, એમ કહે છે ૧૧ - : તે તીર્થકર ગણધરાદિક કેવા છે. તે કે લોક માંહે ચક્ષુને Page #175 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ર મું. (૧૮) સ્થાનકે છે, તથા આ લોકને વિષે નાયક એટલે સ્વામિ છતા, આ લોકને વિષે પિતાના પ્રજાલકને, આ ભવે, તથા પરભવે, હિતકારી એ સમ્યક ધર્મ માર્ગ પ્રકાશે છે. (તથા તથા) એટલે જેવા જેવા પ્રકારે એ લેક પંચાસ્તિકાય રૂ૫ તે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયે શાશ્વત થાય, તેવા તેવા પ્રકારે કહે, અથવા જેમ જેમ રાગ દ્વેષની વૃદ્ધિ, તેમ તેમ સંસારની વૃદ્ધિ થાય, એમ કહે, જે સંસારને વિષે પ્રજા એટલે જીવ, તે રાગ દ્વેષે વ્યાપ્ત છતા નાના પ્રકારે રહ્યા છે, તે હે માનવ ! તું એમ જાણ છે ૧૨ છે હવે તે નાના પ્રકાર કહે છે. જે રાક્ષસ વંતરાદિક યમલેકિકા જે પરમાધામકાદિક દેવ જે વૈમાનિક, તિષાદિક, દેવ (ગાંધર્વ) એટલે વિદ્યાધરાદિક, તથા પૃથવીકાયાદિક આકાશગામી, એવા પક્ષીઓ તથા વાયુપ્રમુખ, તથા પૃથિવિને વિષે આશ્રી એવા જે અનેક બેંદ્રિયાદિક છવ, તે સર્વ પોતતાના કર્મ કરી વળી વળી ચતુર્ગતિક રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે ૧૩ છે શ્રી તીર્થ કર ગણધરાદિક, તે એ જે ઘ એટલે સંસાર તેને અપાર સ્વયંભુરમણ સમુદ્ર સરખે કહે છે એમ તુ જાણ તે સમાન સંસાર ગહન છે. દર મેક્ષ એટલે અત્યંત દુસ્તર છે અસ્તિવાદીને, પણ જે એમ છે, એટલે સમ્યક પ્રવર્તકને, પણ આ અપાર સંસાર સમુદ્ર અત્યંત દુરસ્તર છે, તો નાસ્તિક વા. દીને તો અત્યન્ત દુસ્તર હોય, એમાં કેવું જ શું જે આ સંસારને વિષે સાવધ ધર્મના પ્રવર્તક કુમાર્ગે પતિત પાંચેન્દ્રિય સબંધી વિષયના સેવનાર તથા અંગના જે સ્ત્રી તેને વશ પડયા છતા રહે છે, તે ત્રસ, સ્થાવર રૂપ, બે પ્રકારનું જે લેક તે માંહે - રાગ દ્વેષે કરી પરિભ્રમણ કરે, ૧૪. . Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો. અજ્ઞાની એ મિથ્થામતિવાળુ છવ કર્મને જે સાવધા રંભ તેણે કરી પૂર્વ કૃત કર્મને ખપાવે નહીં, પરંતુ સાહમાં નવા કનું બંધ કરે આશ્રવને સર્વ પ્રકારે રાધન કરવા થકી સૈલેસી કરણ વસ્થાયે (ધીર) એટલે મહાવત એ પુરૂષ કર્મને ખપાવે છે. જે મેધાવિ એટલે પિડિત મહાનુભાવ હોય, તે લેભમય એટલે પરિગ્રહ તે થકી અતીત એટલે રહિત હોય, એમ સંતોષી છતો પાપ ન કરે, તે ૧૫ / જે પુરૂષ એવા હોય તે કેવા થાય! તે કહે છે. તે શ્રી વીતરાગ અતીત, અનાગત, અને વર્તમાન, એ ત્રણે કાળ આશ્રી તથા (ગત) એટલે યથા વસ્થિત જેમ છે તેવી રીતે લોકમાંહે સર્વ જીવોના ભાવી સુખ દુ:ખાદિકના જાણ એવા થાય, પરંતુ વિભગ જ્ઞાનીની પેરે આવું પાછું ન જાણે એવા અન્ય જીવોને સંસારને પાર પમાડે, પરંતુ તેને અન્ય કઈ તત્વને દેખાડનાર ન થાય, કિંતુ તે પોતેજ તત્વના જાણ થકા કર્મને અંતકરનાર હોય છે. તે ૧૬ | હવે તેમની ક્રિયા કેવી હોય તે કહે છે તે વીતરાગ સમ્યક જ્ઞાની તે સાવઘનુષ્ટાન રૂપ એવી જે ભૂત એટલે પ્રાણી તેની હિંસાની શંકાયૅ દુગછિત એટલે પ્રાણીની હિંસાને નિંદતા થકા પિતે હિંસા કરે નહીં, તથા અન્ય પાસે હિંસા કરાવે નહીં. ઉપલક્ષણ થકી જે હિંસા કરતો હોય તેને અનુદે નહી, તેમજ મૃષા પિતે બેલે નહીં, બીજા પાસે બોલાવે નહીં, તથા બેલતાને અનમેદન આપે નહીં, એ રીતે સર્વ પિચ મહાવ્રતોને સદાકાળ પાળે એમ સર્વ કાળ યત્નવત એટલે પાપ થકી નિવ, સંયમને વિષે નમ્ર હેય વિનયવત હોય એવા બૅિયવંત શુભટ તુલ્ય છતો સંયમ રૂપ ભૂમિને વિષે કમરૂપ સુભટોને છતવા સમર્થ એ કે એક શુદ્ધ સમ્યક માર્ગ જાણ ધવત Page #177 -------------------------------------------------------------------------- ________________ * અધ્યયન ૧૨ મું. ( ૧૭૧ ) શૂરવીર થાય તે પરીસહાદિકને છતે, ૧૭ | " હવે શું જાણીને સાવઘાનુષ્ઠાન ન કરે તે કહે છે. ડહરા એટલે બાળક તે અંહી પૃથિવિકાયાદિક તથા બેંદ્રિયાદીક લઘુ જાતીના છ લે તે પણ જીવ છે, અને (વય) એટલે મહેટા હતિ પ્રમુખ તે પણ જીવ છે, એવું જાણીને તે સહુ જીવને સર્વ ચિદ રજ્યામક લેકને વિષે પોતાના આત્મ સમાન દેખે, એ મહત લેક એટલે સંસાર તેને સારી રીતે આલેચીને સર્વ સ્થાનક અશાધતા જાણીને આ સંસારમાં કેઇને સુખ નથી, એ જાણીને જે પંડિત તત્વને જાણ હોય તે અપ્રમત્તપણે સંયમને વિશે પ્રવર્તે શુદ્ધ સંયમ પાળે. ૧૮ જે કે પોતાના આત્માને તથા પરના આત્માને સમ્યક પ્રકારે જાણે એટલે જેવી રીતે પોતાના આત્માને જાણે તેવી રીતે પરના આત્માને પણ જાણે, તે પુરૂષ પોતાને ઉદ્ભરવાને સમર્થ હોય, અને બીજાને પણ ઉદ્ધરવાને સમર્થ થાય, તે - તિત પ્રકાશવાન ચંદ્રાદિત્ય પ્રદીપસમાન ગુરૂને જાણીને સર્વ કાળે સેવે, જે વિચારીને શ્રી વીતરાગ ભાષિત ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારે કરી પ્રગટ કરે છે ૧૯ જે પિતાના આત્માને સમ્યક પ્રકારે જાણે, જે લેકા લેકનું સ્વરૂપ જાણે, જે જીવની ગતિ આગતિ જાણે, અથવા ચારે ગતિનું સ્વરૂપ જાણે, તથા અનાગતનું સ્વરૂપ જાણે, એટલે જ્યાં ગયે થક જીવ ફરી ન આવે એવી જે મેક્ષ ગતિ તેના સ્વરૂપને જાણે, તથા જે શાશ્વતા પદાર્થ અને અશાધતા પદાર્થને પણ જાણે, તથા જે જીવના જન્મ અને મરણને પણ જાણે, તથા જન એટલે લેક તેનું ઉપપાત એટલે ઉત્પતિ દેવ નારકાદિકને વિષે થાય છે તે પણ જાણે છે. તે ૨૦ છે અધે ગતિ નરકાદિકને વિષે અશુભ કર્મને વિપાકે છ Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર –ભાગ ૧ લે. વને શરીર પીડાદીક સંતાપ ઉપજે છે, તે સર્વ જાણે જે આ શ્રવ ઈંદ્રિય કષાય યોગ અને અગ્રત ઈત્યાદિક સર્વ જાણે, તથા સંવર તે સમિતિ ગુપ્તિ અને પરીસહ ઇત્યાદિક સર્વ જાણે, તથા પાપોદય થકી દુખ ઉત્પન્ન થાય તે જાણે, અને ઉપલક્ષણ થકી પુષ્યને બેતાળીશ ભેદ પણ જાણે, વળી નિર્જરાના બાર ભેદને પણ જાણે, તથા બંધના ચાર ભેદને પણ જાણે, તે પરમાર્થ થકી ક્રિયાવાદ બલવા યોગ્ય થાય, તે ૨૧ . - એવા જે સામ્યવાદી તેને ફળ દેખાડે છે. શબ્દ જે વીણા વસ પ્રમુખ શ્રેતિંદ્રિયને સુખના આપનાર તેને વિષે તથા રૂપ તે અનેક કાષ્ટ, કર્મ, ચિત્ર કર્મ, તથા લિસ્વકર્માદિકને, વિષે અસજામાન એટલે તેના ઉપર રાગ દ્વેષને ટાળતો થકો તથા ગધને વિષે, રસને વિષે, (અદુસમાન) એટલે શ્રેષને અણકર , શકે છવિતવ્ય અને મરણની વાંછા ન કરે, સમતા ભાવે વ, આદાન એટલે સંયમ તેને વિષે ગુપ્ત એટલે તેને રક્ષપાળ છતો વલય એટલે માયા તેના થકી વિમુક્ત છતે સંયમ પાળે તિરે. રર इति श्री सूत्र कृतांगने विषे समयसरण नामे बारमा ગયથા સમાપ્ત થયો. हवे यथातथ्य नामे तेरमो अध्ययन प्रारंभीये छै ये बारमा अध्ययनमा जुदा, जुदा, दर्शनीउना समवसरण कह्या, नंतर तेरमा अध्ययनमा यथातथ्य एटले सत्य, स्वरुप, देखाडे छे. યથાતથ્ય, સમ્યક જ્ઞાનનો સ્વરૂપ, હવે પ્રવેદિયું, એટલે કહીશું, તથા જીવને નાના પ્રકારના જ્ઞાનાદિક જે ઉત્પન્ન થાય, Page #179 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ મું. ( ૧૭ ) તે પણ હવે કહીશું. તથા પુરૂષનું ધર્મ જે શ્રુત ચારિત્ર રૂપ જે દુર્ગતિ થકી રાખનાર તે ધર્મ અને અસપુરૂષ એટલે પરતીથીક તથા ગ્રહસ્થ, અને પાસસ્થાદિક તેને સીલ એટલે દુષ્ટાચાર તે કહીશું. તથા શાંતી એટલે નિણરૂપ અને પ્રસાર બ્રમણરૂપ એ બન્નેને પ્રગટ કરીશું. તે ૧ / રાત્રિના તેમ દિવસના પણ સમ્યક પ્રકારે ઉઠવ્યા એટલે સાવધાન થયા, એવા જે નિહાદિક જમાલી પ્રમુખ સ્વદર્શની તથા બેટિકાદિક અન્યદર્શની તે તથા પ્રકારે તીર્થકરાદિક પાસેથી સંસાર થકી નિકળવાનું ઉપાય એવો જે, પંડિત ધર્મ તેને પામીને જમાલી પ્રમુખની પેરે કમને, ઉદયે, તે શ્રી તીર્થકર ભાષિત, એવે સમાધિવત એટલે સમ્યક દર્શનાદિક, ધર્મ, તેને અણ સેવતા થકા કદાગ્રહીપણાને લીધે મિથ્યાત્વના પેર્યા સ્વદે યથા, તથા એટલે જેમ તેમ બોલતા શ્રી સર્વજ્ઞના માર્ગને ઉથાપતા, અને કુમાર્ગને ઉપદેશ કરતા એ રીતે પ્રવતા કદાપિ પિતાને આચારના શિખવનાર એવા ગુરૂ જે મહાનુભાવ તે પ્રત્યે પણ કઠોર વચન બોલે ૨ તે સ્વાગ્રહિ પુરૂષ તે વિશે ધિત શુદ્ધ નિર્દોષ માર્ગ તેને આચાર્યની પરૂપણ થકી ઉથાપિને કહે, એટલે જે પોતાના ભાવે એટલે સ્વ ઈદે બોલે, તે અહા છંદપણા થકી ઘણા ગુણ જે જ્ઞાનાદિક તેનો આસ્થાન થાય, કેમકે એ સ્વાભિનિવેશ, મિથ્થાત્વના, ભાવ થકી કરીને જે જ્ઞાન શંકા એટલે શ્રી નાગમને વિષે શંકા લાવીને મૃષા બોલે કપિત, જે રૂચે તેવો બોલે તેણે કરીને ઘણું ગુણાનો આસ્થાન એટલે કુભાજન થાય, ફા - જે કોઈ પૂછે, જે તમે કેની પાસેથી ભણ્યા છે ! તે વારે પિતાના આચાર્યનું નામ ગેપવીને બીજાનું નામ કહે, તે નિશ્ચ થકી આત્માર્થ જે મોક્ષને અર્થ તેને વચ્ચે છે, એ તાવતા તે Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે. મુક્તિને ન પામે. પરમાર્થ થકી તે અસાધુ થકે પણ આ જગતને વિષે પિતામાં સાધુપણું કરી માને, તથા બીજાઓને કહીને પિતામાં સાધુપણે મનાવે, તે માયાવી સાધુ આ સંસારને વિષે અનંત ઘાત પામે, એટલે અનંત કાળ પર્વત સંસારમાં પરિભ્રમણ કરે છે ૪ જે કેબી થાય તે જગતાર્થ ભાષી હોય, જગતાર્થ ભાષી એટલે, જેમાં જે દોષ હોય, તેને તે કહે અર્થત કાણાને કાણે કહે, ખેડાને ખડે કહે, ટંટાને હટે કહે, પાંગળાને પાંગળ કહે, કેઢીને કેઢી કહે, એવો પ્રગટ નિકુર ભાષણ કરનાર હોય, જે ઉપસમાવેલ એ જે કલહ તેને વળી ઉદીરે એ પુરૂષને જે ફળ થાય તે કહે છે તે પુરૂષ જેમ કે આંધળે પુરૂષ લાકડી ગ્રહણ કરીને માર્ગને વિષે જાત કે અનેક કંટક ચતુષ્પદાદિકે કરી પીડાય તેમ, અકેવિંદ એ જે કલહકારી પાપ કર્મચારી જીવ તે પણ ચતુર્ગતિક સંસારમાંહે દુ:ખ પામે, | ૫ | જે કઇ વિગ્રહ એટલે કલહકારી હોય, તે યદ્યપિ ક્રિયા તે કેટલીક કરે, તથાપિ તે ક્રિયા વિગ્રહ એટલે યુદ્ધ પ્રિય થાય તથા અન્યાયને બોલનાર હોય, તે પુરૂષ કલહ રહિત એવા સમ્યફ દ્રષ્ટી તેના સરખો સમભાવી ન હોય, તે માટે સાધુ કલહકારી ન હોય પરંતુ સાધુ કે હોય તે કહે છે ઉપપાતકારી, એટલે આચાર્યની આજ્ઞાપાલક, તથા લજજાવત, મનવાળે હેય એટલે અનાચાર કરતો થકે આચાર્યાદિક થકી લજજા પામે, તથા એકાંતદ્રષ્ટી એટલે જીવાદિક પદાર્થનો જ્ઞાતા હાય, એકાંત શ્રદ્ધાવંત હોય, તથા માયારહિત હોય, એવા પુરૂષને સાધુ કહિએ. ૬ અને આચાર્યાદિકે, ઘણે શીખવ્યું છતે પણ યથાર્થ Page #181 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ મું ( ૧૭ ) તેવાજ ભાવે વર્તે, પણ ગુરૂ વચન વિરેધી ન થાય તેને પેશલ એટલે મનહર વિનયાકિ, ગુણવંત જાણવા તથા શુક્ર્મ ભાવના દેખનાર તથા પરમાર્થ થકી પુરુષાર્થના સાધક, તથા તેવીજ જાતિ સહિત સર્કુલેાત્પન્ન જાણવા નિશ્ચય થકી તે રૂજી આચારી એટલે સરળ માર્ગે પ્રવર્તે, તેવા પુરૂષને, આચાર્યાદિકે ઘણા શીખવ્યા છતા, સુખનું રાગ ફેરવે નહીં, અર્થાત પ્રસન્ન મન રાખે તે પુરૂષ શ્રી વીતરાગ સમાન ક્લહુ રહિત થાય, પ્રા જે કોઇ લઘુ પ્રકૃતિ પેાતાને આત્માને (વસુમંત) એટલે સંયમવંત જાણીને સમ્યક્ પરમાર્થે અપરીક્ષ થકા આત્માર્ષ અભિમાન કરે, તથા હુંજ તપે કરી સહિત”, મહારા સમાન બીજો કેાઈ તપસ્વી નથી, એવી રીતે જાણીને અભિમાન ધારણ કરી અન્ય જનતે ભભભૂત, ગુણમુન્ય, આકાર માત્ર દેખે, એટલે જળ ચંદ્રમાની પેરે જાણે, ૫ ૮ ૫ તે પુરૂષ એકાંત ફૂટ પાસે કરીને જેમ મૃગ ફૂટ પાસે પડયા શકા દુ:ખનું વિભાગી થાય છે. તેની પેરે તે મંદબુધ્ધિ પણ સંસારમાંહે પરિભ્રમણ કરે, તે પુરૂષ કદાપિ સૈાનપદ એટલે સંયમપદ તેને વિષે સર્વથા પ્રકારે વિદ્યામાન નથી, એમ સમજવું તથા તે પુરૂષ ઉંચ ગાત્રને વિષે પણ ન પ્રવર્તે, કિંતુ તે અત્યંત હીન ગાત્રનેજ પામે તથા જે માન એટલે પુજાને અર્થે વ્યુત્કર્ષ એટલે વિવિધ પ્રકારે અભિમાન કરે તે પણ સંયમને વિષે નથી એમ જાણવું તથા જે સયમને ગ્રહણ કરીને પછી સંક્રવિપાકના ઉદય થકી અન્ય કોઇ મદ્દ સ્થાનકને વિષે માચે તે નિશ્ચે થકી પરમાર્થને અજાણતા અજ્ઞાની થકા સસારમાં પરિભ્રમણ કરે. ॥ ૯ ૫ તથા જે બ્રાહ્મણ જાતિ અથવા ક્ષત્રિય જાતિ તે, ઇક્ષ્વાકુ વંશાદિક તેના ભેદ કહે છે, તથા જે ઉગ્રપુત્ર તથા લેઇ Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. એટલે રાજપુત્ર વિશેષ નવમલિક નવલેચ્છીક એટલા કુળમાં ઉત્પન્ન થયેલા સંસારને અસાર જાણીને રાજ્ય પ્રમુખ ત્યાગીને, જે પ્રવજિત થયા એટલે ચારિત્રવાન થયા, તે એવા છતા પણ પારકે દીધો એ જે આહાર તેને ભેગવે, એટલે શુદ્ધાહાર ગ્રહણ કરે પરંતુ ગોત્રને વિષે ગર્વ ન કરે એટલે શુદ્ધાહારનું પ્રહણ કરનાર એ ચારિત્રીઓ પોતાના ઊંચગેત્રને વિષે ગર્વ કરે નહીં, ગોત્ર કેવો છે તો કે, માનબદ્ધ એટલે બ્રાહ્મણ તથા ક્ષત્રીય વંશના ઉપના સ્વભાવે પોતાના વંશના અભિમાની થાય છે. તેમ છતાં પણ ચારિત્ર આદર્યા પછી કઈ પણ પ્રકારના ગોત્રનું આહાર ગ્રહણ કરે, પરંતુ શુદ્ધહાર ગ્રહણ કરે, પણ પોતાના ગેત્રને ગર્વ કરીને તેવાજ ગોત્રને અશુદ્ધ આહાર લેવાની ઈચ્છા ચારિત્રિઓ કરે નહી એ અભિપ્રાય છે૧૦ તે અભીમાની પિતાના ગોત્ર સંબંધી મદના કરનારને જાતિ એટલે તે માતાનું, પક્ષ, અને કુળ એટલે પિતાનું પક્ષ, એ બંનેનું મદ ત્રણને અર્થે ન થાય, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા પ્રાણીને માતાની જાતિ અને પિતાનું મૂળ, તે કાંઇ ત્રાણુ ભણી ન થાય, હવે જે પદાર્થ જીવને ત્રણ થાય તે કહે છે, વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર સુચીણું એટલે એ બંને ને સારી રીતે આચર્યો થકી મુક્તિનું કારણ થાય છે. અર્થાત જ્ઞાન અને કિયા એ બે વીના બીજ કે જીવને શરણ નથી. માટે જે પુરૂષ ગૃહસ્થપણા થકી, (ણિખ) મે એટલે નિકળી, ચારિત્ર આદરીને ફરી આગારીને કર્તવ્ય જે જાતિ મંદાદિક તેને સેવે અથવા સાવદ્યારંભાદિક સેવે, તે પુરૂષ સંસારને પારંગામિ ન થાય, કેમકે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એજ મુક્તિના કારણ છે, પરંતુ જાતિકુળાદિકને મદ તે કાંઈ મુક્તિને કારણ Page #183 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ મું. ( ૧૭૭ ) નથી, એમ જાણવું, ૧૧ છે જે નિ:કિંચન નિપરિગ્રહી સુલક્ષ જીવી, એટલે અંતપ્રાંત આહારને લેનાર હોય, તેને ભિક્ષુ એટલે સાધુ જાણો, અને જે ગર્વવંત હાય શ્લાઘા એટલે પ્રસંસાને કામિ એટલે વાંછા કરનાર હેય, તે જીવ આજીવિકા માત્ર કરનાર છતાં શુદ્ધ સંયમન અજાણ એવો છો, તે જીવ ફરી ફરી વિપર્યાસને પામે, એટલે વળી વળી જન્મ મરણાદિકે કરીને ઘણે સંસારને વિષે પરિભ્રમણ કરે છે ૧૨ . જે સાધુ ભાષાના ગુણ તથા દોષને જાણ તથા (સુસાહુ વાદી) એટલે પ્રિયવચનને બેલનાર, એટલે ક્ષીરાશ્રવ મધ્યાશ્રવ લબ્ધીવાળે, વળી પ્રતિભાવવંત. એટલે ઉપાતિકાદિક ચાર પ્રકારની બુદિધને પારંગામી હોય, તથા વિશારદ એટલે પિડિત અર્થ ગ્રહણ કરવાને સમર્થ આગાઢપ્રજ્ઞ, એટલે, પ્રસ્તાવવેતા, અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણ તથા નાના પ્રકારની ભાવનામેં કરીને ભાલે છે આત્મા જેમનો એવો છો, અન્ય જન પ્રત્યે પોતાની પ્રજ્ઞાએ કરી એટલે પિતાને જાણપણે કરી પરાભવે અર્થત, એમ જણે જે માહરા સમાન કઈ જાણ પુરૂષ નથી. એ રીતે બીજાને તૃણવત ગણે છે ૧૩ એવા સાધુને દોષ કહે છે. એ રીતે અહંકારને કરનાર જે સાધુ હોય તે સમાધિને પ્રાપ્ત થયે ન કહેવાય. જે સાધુ પ્રજ્ઞાવંત થઇને વ્યુત્કર્ષ એટલે ગર્વને ધારણ કરે, અથવા જે કેઈ સાધુ અલ્પાંતરાય થકે લાભવાન્ એટલે બીજાને ઉપકરણ આપવાને સમર્થ છત, લાભના માટે કરી લિપ્ત થાય એટલે મત્ત થાય, અન્ય જનને ખિસે એટલે બીજાની નિંદા કરે, અને એમ વિચારે જે સર્વ સાધારણ સત્યા સંસ્મારક પ્રમુખ લાવવાને હજ સમર્થ છું; બીજા બાપડા શું? પેટ ભરવાને પણ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. સમર્થ નથી, એ સાધુ બાળ એટલે મુર્ખ બુધવાળે જાણો , આ ૧૪ | * પ્રજ્ઞાને મદ તેમ વળી તપને મદ એટલે હું બુદ્ધિવાન છું, હું તપસ્યાવાન છું, એ જે મદ તેને, નમાડે એટલે એવો મદ ન કરે તથા ગોત્રને મદ સાધુ ન કરે, એટલે મને હારે ઉંચ ગોત્ર છે, હું ઉત્તમ કુળમાં જન્મ પામ્યો છું; એવો અહંકાર સાધુ ન કરે આસમતથી જીતે (આજીવિકા અર્થ) એટલે થે આજીવિક એટલે, અર્થ અર્થાત ધન તેને મદ સાધુ ન કરે, એમ બીજે પણ કઈ પ્રકારને મદ ન કરે તે પિડિત ઉત્તમ પુદગળને વિષે પિતે નિસ્પૃહ એવા આત્મવાળે તે સાધુ જાણવો ૧૫ એ પક્ત જે પ્રણાદિક મદના સ્થાનક કહ્યા તેને પૈર્યવાન સાહસિક પુરૂષ સંસારના કારણ જાણીને, પોતાના આત્મા થકી જુદા કરે, એટલા મદના સ્થાનકને સુપ્રતિષ્ઠિત જેને ધર્મ છે, એવા પુરૂષ ન સેવે, એટલે આદરે નહીં, તે સમસ્ત ગત્રાદિક મદ રહિત એવે મહારૂષીર જે હોય એવાને ફળ કહે છે. ઊંચ અને અગોત્ર એટલે જેને વિષે નામોત્રાદિક કર્મ નથી, તેવી ગતિ પામે, એટલે તે સાધુ મેક્ષને વિષે જાય. # ૧૬ . - તે સાધુ શરીર સંસ્કાર રહિત, તથા દ્રષ્ટ એટલે દીઠે છે યથાવસ્થિત ધર્મ જેણે અથવા દ્રઢ ધમ એટલે ઘમને વિષે દ્રઢ એ તો કેઇક, અવસરે, ભિક્ષાદિકને અર્થે ગ્રામ નગર, કેણું મઠાદિકને વિષે પ્રવેશ કરે, તે એષણ એટલે આહારની શુદ્ધિ જાણત તથા અનેષણય એટલે આહારના અશુદ્ધતાપણુને પણ જાણ થકે. ઉદગમાદિક દોષને સમ્યક્ પ્રકારે ટાળો, થકે, અને વિષે તથા પાણીને વિષે અમૃદ્ધ થકે લેલ્યતા રહિત એવે છતે સાધુ વિચરે, ! ૧૭ છે Page #185 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ મું. ( ૧૭ ) કદાચિત સાધુને અંતરાંત ભેજને તથા અસ્તાને કરી કર્મ યોગે સંયમને વિષે અતિ ઉપજે અને અસંયમને વિષે રતિ ઉપજે તે વારે સંસારનું સ્વભાવ અસ્થિર જાણીને નરકાદિકના દુ:ખને સ્મરણ કરતો કે, ઉત્પન્ન થયેલી રતી અરતિનું નિરાકરણ કરે, એમ રતિ અરતિને જીતીને સુધો સંયમ પાળે, તથા ઘણું જન સહિત છત તથા એકચારી એટલે એકછત છો અથવા ન પૂછો થકો પણ, એકાંત નિરવઘ ભાષા બેલે, કારણ કે અન્ય જનને દાક્ષિણપણે તે જીવને ત્રાણ ભણી ન થાય, તે માટે ધર્મ કથાને પ્રસ્તા સાધુ એકાંત નિરવધ ભાષા બોલે, અને બીજો પ્રસ્તાવે માન રહે, જીવને ગતિ આગતિ તે એકલાને જ કરવી પડે છે. ત્યારે જીવને એકલે ૫રિલેક ગમનાગમન કરતા એક ધર્મ વિના બીજે કઈ સહાયકારી નથી, એવી રીતે સાધુ પોતાના મનમાં જાણે ૧૮ ચતુર્ગતિક સંસારનું કારણ મિથ્યાત્વાદિક છે, તથા મોક્ષસ્વરૂપનું કારણ સમ્યક જ્ઞાનાદિક છે, એવું પરપદેશવિના સ્વય પોતે જ જાણીને અથવા ગુર્વેદિકની પાસેથી શ્રવણ કરીને, સમસ્ત પ્રજા એટલે ત્રસ તથા સ્થાવર જીવોને હિતકારક એવે શ્રતચારિત્રરૂપ જે ધર્મ તેને ભાષે એટલે કહે એ સાધુ જાણ, એ ઉપાદેયપણ કહ્યું હવે હેયપણું એટલે જે પદાર્થ છાંડવા યોગ્ય છે તે કહે છે જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદાદિક એવા પદાર્થ જે જગતમાંહે ગરહા એટલે નિદનીક છે, તથા નિયાણું , સહિત એવા જે પ્રયોગ હોય તેને જે ધર્મને વિષે ધીર પુરૂષ હોય તે ન સેવે, ન આચરે. . ૧૯ I કોઈ એક મિથ્થાદર્શનીને અભિપ્રાય જાણ્યાવિના સાધુ, તથા શ્રાવકનો ધર્મ સ્થાપન કરવાની ઇછાયે, કદાચિત્ સાધુ , તે પતિર્થીક આગળ તિરસ્કારના વચન બોલે, તે વારે તે Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લા. મિચ્છાદર્શની શ્રી વીતરાગના વચન ઉપર અસદ્ણા કરતા ચકા, ક્ષુદ્રપણું કરે, અવા છ્તા વિરૂપ કરે જેમ પાળક પ્રેાહિતના સ્કંદસુરિ ઉપર, ક્ષભાવ થયા તેની પેરે જાણવું, આચુષ્યના કાળનું પ્રમાણ ધણા હોય તેને ઘટાડે અર્થાત આયુષ્યનું વિનાશ કરે તે માટે સાધુ જણ આગલાનું અભિપ્રાય લઇને પછી, તેના આગળ અર્થ પ્રકારો સ્વપરોપકારને અર્થે એલે અન્યથા માનમેવ શ્રય, ॥ ૨૦ ॥ ܬ ધૈર્યવાન બુદ્ધિમાન સાધુ દેશનાને અવસરે શ્રેતાના કર્મ એટલે અનુષ્ઠાન, તથા છંદ એટલે ચિત્તને ભાવ, અને જુદા જુદા જાણીને એ તાવતા સમ્યક રીતે જાણીને યથા ચાગ્ય ભાવ ધર્મ કહે, તથા શ્રાતા પુરૂષનું આય ભાવ એટલે, આત્મા ભાવ તે વિષય ઉપર નૃદ્ધપણું એટલે મિથ્યા પરિણામ તેને સર્વથા પ્રકારે, વિશેષે કરી નિધાટે એટલે દુર કરે, અને ગુણને વિષે તેને સ્થાપે, વળી રૂપ જેસ્ટ્રિયાક્રિકના અંગાપાંગના જોવા વાળા એવા અલ્પ બુદ્ધિવાન તુચ્છ પ્રાણી તે ધર્મ થકી લેાપાએ પ્રહલેાકે ચ્છેદનાદિક પીડા પામે પલેાકે નરકાદિકના દુ:ખ પામે માટે એ ભયના કરનાર છે, એ ધર્મ થકી ભ્રષ્ટ કરે એમ કેઇ શ્રાતા કહે, શ્રેતા શ્રીને મૃદ્ધ હોય, તે વારે અપવાદ ધરે, તે વારે પડિત આગલાના ભાવ ગ્રહણ કરીને, ત્રસ, તથા સ્થાવર જીવાતે, હિતના કરનાર એવા ધમોપદેશ કરે. ॥ ૨ ॥ સાધુ દેશના આપતા થકા પુજન, તથા વસ્ત્રાદિકના, લાલની વાંચ્છા ન કરે, તથા શ્લાધા એટલે આત્માની પ્રશંસા તેની પણ વાંછા ન કરે, તથા રાગ, અને દ્વેષ, કાઇની સાથે સર્વથા ન કરે, અથવા કેાઇની નિંદા વિકથા પણ ન કરે, એમ સર્વથા પ્રકારે અનિષ્ટ અનર્થકારી એવી પુજા સત્કારાદિક વસ્તુ તેને સમપણે વર્ષે, તથા અનાકુલ એટલે ક્ષોભાદિક રહિત, Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮૧ ) આળશરહિત, તથા કષાયરહિત, એવા છતા સાધુ ધર્મની પરૂપણા કરે. ॥ ૨૨ ॥ યથાતથ્ય સત્યમાર્ગ જે મુત્રગત છે, તેને આલેાચતા સમ્યક્ પ્રકારેં અનુષ્ઠાનને અભ્યાસતા શકો, સર્વ પ્રાણી માત્ર જે ત્રસ, અને સ્થાવર, જીવા છે. તેના દંડ એટલે વિનાશનું ત્યાગ કરીને પ્રાણાંતે પણ ધર્મનું ઉલ્લંધન ન કરે. જીવિતવ્ય, અને સરની વાંચ્છા રહિત સમતા ભાવ સહિત કા, સુધા સંયમ પાળે, તે સાધુ (વલય) એટલે મિથાત્વ માહુ ગહન થકી વિધ મુક્ત થાય, તિમિનો અર્થ પૂર્વવત નાળવો. ॥ ૨ ॥ ॥ ॥ इति श्री सूत्र कृतांगना प्रथम श्रुत स्कंधने विषे यथातथ्य नामे तेरमो अध्ययन संपूर्ण थयो. ॥ हवे ग्रंथ परित्याग नामा चौदमो अध्ययन कहे छे. तेरमां अध्ययनमां यथा सत्य पणो कह्यो, ते यथा सत्य पणो तो ब्रह्माभ्यंतररूप द्विविध परिग्रहना त्याग विना न थाय, माटे आ चौदमां अध्ययनमां ग्रंथ परित्याग पणो कहे छे. વળી ધનધાન્ય હિરણ્યાદિક ખાŽ ગ્રંથ, અને ક્રોધાદિક અત્યંતર ગ્રંથ, એ દ્વિવિધ ગ્રંથને ત્યાગીને, આ પ્રવચનને વિષે સમ્યક્ પ્રકારે સંયમ માર્ગ શુધ ક્રિયારૂપ શીલ શીખતા થકા, સંયમને વિષે ઉદ્યમ કરીને શુરોાલન એવા બ્રહ્મચર્યવ્રતનું નવવાડ સહિત આશ્રય કરે, તથા જાવ જીવ સુધી ઉપાયકારી એટલે ગુરૂની આજ્ઞા પાળતા, શાભન પ્રકારે કરીને વિનયજ શોખે, જે ડાહ્યા પુરૂષ છે તે, એ કાર્યને વિષે પ્રમાદન કરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લો. - હવે ગુરૂ ઉપદેશ વિના પિતાને છેદે ગ૭ થકી નીકળીને જે એકાકીપણે વિચરે તેને ઘણું દેષની પ્રાપ્તિ થાય, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. યથા તે જેમ પક્ષીના બાળકને જ્યાં સુધી પાંખ આવી નથી, ત્યાં સુધી તે પાંખ વિનાને એ છતે, પોતાના માળા થકી ઉડવાની વાંછા કરતો થકે પાંખ ફડફડાવે, પરંતુ આકરે ઉડી જવાને અસમર્થ થાય, અને તેને પાંખો થકી હીત માંસ પેસી સમાન એ ન્હાનો તરૂણ દેખીને, માંસાહારી એવા ઢંકાદિક પક્ષીઓ તેને અપહરીને, તેને વિનાશ કરે, તે બાળક કેવું છે. તો કે, (અવ્યક્તગતસિવા અસમર્થ) એટલે ત્યાંથી નાશી જવાને અસમર્થ એ છે. | ૨ | એ રીતે જેમ તે અવ્યક્ત એવો જે પક્ષીને બાળક તેને . બીજા ટંકાદિક ક્ષુદ્ર પક્ષીઓ વિનાશ કરે, તેમ તે અગીતાર્થ નવદિક્ષીત શિષ્ય પણ ગરૂપ માળા થકી નીકળે, તો પછી તેને અનેક ક્ષુદ્ર પાખંડીરૂપ જે ટુંક પક્ષીઓ તે પિતાને વસગામી જાણતા થકા, તેને વિપતારીને સંયમરૂપ જીવિતવ્ય થકી ચુકાવે, પાંખ રહિત એ જે પક્ષીને બાળક તેની પેરે તે અગીતાર્થ શિષ્યને તે પાપધર્મ એવા અનેક પાખંડી તેને સંયમ થકી હરણ કરે છે. ૩ એ માટે ચારિત્રવાન સાધુએ સર્વકાળ ગુરૂ પાસે રહે તે કહે છે, જાવજીવ સુધી ગુરૂની પાસે રહેવાની વાંછા કરે, જે સુ સાધુ છે, તે એવીજ રેન્માર્ગરૂપ સમાધિની વાંચ્છા કરે, એટલે પરમાર્થ થકી મનુષ્ય તેને જ કહિએ, કે જે ગુરૂ કુલવાસે વસતે શકે, પોતાના ભાલા, અંગીકાર કરેલાં, સન્માર્ગને નિર્વાહ કરે. ગુરૂ કુલવાસે અણવસતો એટલે સ્વચ્છદાચારી છતો સંસારનો અંત ન કરે, ઉલટ અનંત સંસારી થાય, સંસારની વૃદ્ધિ કરે એવું જાણીને સર્વકાળ ગુરૂ કુલવાસે વશે, ગુરૂ Page #189 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮૩ ) ની સેવા કરે, એમ મુક્તિ ગમન યોગ્ય સાધુના આચારને અત્યંત દીપાવતે થકે, જીનભાષિત ધર્મને દીપાવે, એવું જાણીને (આસુપ્રજ્ઞ એટલે જે પંડિત હોય તે, ગ૭ થકી બાહેર નીકળે નહીં.' અર્થાત સ્વછદી ન થાય, | ૪ | જે વૈરાગ્ય આદરી ચારિત્રવત થકે, સ્થાન આશ્રી કાયોસMદિકને વિષે, તથા શયન અને આશનને વિષે, ચકાર શબ્દ થકી ગામનને વિષે, પરાક્રમ એટલે બળ ફોરવે તે કે શકે, ફેરવે ને કે રૂડા આચારસહિત એ છતો પાંચ સંમિતિ, અને ત્રણ ગુપ્તિ, ને વિષે (આયપત્ર) એટલે સમ્યક જાણ અથવા અન્યને ઉપદેશ દેતે તે ઉપદેશને ગુરૂ પ્રાસાદથકી જાણીને, તેને જુદા જુદા વિચાર કહે છે ૫ . ' શબ્દ તે વંશના વીણાદિક કર્ણને સુખના કરનાર, તથા (ભૈરવ) એટલે કર્ણને દુ:ખના કરનાર એવા શબ્દ સાંભળીને, તે શબ્દાદિકને વિષે રાગ દ્વેષ, રહિત એ છત સુધો સંયમ પાળે, તથા નિદ્રારૂપ જે પ્રમાદ તે પણ ભિક્ષુ ન કરે, એ પ્રકારે પ્રવર્તતો કઈ પણ પ્રકારે વિતિગ૭ એટલે સંદેહ તે થકી નિકાંત થાય, એટલે સદેહ રહિત થાય છે ૬ છે તે સાધુ ગુરૂ સન્મુખ વસતો કોઈ કારણે પ્રમાદે ખલના પામે છે, તેને હાને અથવા વડેરાયે શીખામણ દીધી છતાં, અથવા રત્નાધિક જે આચાર્ય, અથવા સરખા પર્યાય વાળાએ શીખામણ આપી છતાં, તેમની શીખામણ સમ્યફ પ્રકારે ન માને, તે સંસાર પ્રવાહે વાહાડી જતે સંસારને પારગામી ન થાય, એટલે મુકિત ગામી ન થાય, | ૭ અન્યતિથિંક અથવા ગ્રહસ્થ, તેણે સાધુને સિદ્ધાંતને અનુસારે શીખવ્યો છતો, એટલે જેવી રીતે તમે સમાચો છે તેમ તમારા આગમને વિષે કહ્યું નથી, તથા બહાને અથવા મોટે Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. ...... ................... શીખામણ ચાયણા આપી છતા, એટલે અત્યંત કાર્યની કરનારી, તથા પાણીની ભરનારી, એવી દાસી તેણે સિદ્ધાંતને અનુસરે - ચાયણું કર્યા છે, એટલે જેમ તમે ચાલે છે તેમ ગૃહસ્થ પણ ન ચાલે, ઇત્યાદિક વચને કરી ચેયણા કર્યા છતે શું કરે, તે કહે છે. ૮ છે તે શીખામણ આપનારને ઉપર તે સાધુ કૈધ ન કરે, તથા તેને વ્યર્થ નહીં. એટલે દંડાદિક પ્રહાર કરીને તેને પીડા ઉત્પન્ન કરે નહીં, તથા કિંચિત માત્ર કઠોર વચન બેલે નહીં, પરંતુ તેમના વચન સાંભળીને આવી રીતે કહે કે, જેમ તમે કહે છો, તેમજ કરીશ. એમ તેને વચન માન્ય કરે, મનમાં એમ વિચારે છે અને એહિજ શિક્ષારૂપ શ્રેયકારી દાન આપે આપે છે, એવું જાણીને પ્રમાદ ન કરે. ૯ છે જેમ (વન) એટલે ગહન અટવીને વિષે કઈ એક મુર્ખ દિશિમૂઢ થઈ ભલે પડયે, તેને કઈક અમુઢ પુરૂષ માર્ગનું દેખાડનાર પ્રજા લોકોને હિતકારી એવો માર્ગ દેખાડે. એ દ્રષ્ટાંત શિષ્ય પણ એમ જાણે, જે મુજને એહિજ શિક્ષાને માર્ગ છેયકારી કહે છે, જે મુજને બુદ્ધ પંડિત ગુરૂ આચાર્યાદિક સમ્યક રીતે પુત્રની પેરે શિખામણ શિક્ષા આપે છે; તે શિખામણને શ્રેયકારી માનીને આદરે છે ૧૦ છે હવે તે મુર્ખ પુરૂષે માર્ગ પામે છતે માર્ગ દેખાડનાર જે અમૂઠ પુરૂષ તેનો ઉપકાર જાણીને, તેની સવિશેષ વિસ્તાર ચુકત પુજા કરવી, ઉપમાં ત્યાં કહી કેણે કહી છે કે શ્રી વીર પરમેશ્વરે કહી, તે પુરૂષ (અર્થ) એટલે પરમાર્થ જાણી, સમ્ય પ્રકારે પોતાને તેને કરેલે ઉપકાર જાણી, એમ વિચારે જે આ પુરૂષે મને મિથ્યાત્વરૂપ ગહન વનના દુ:ખ થકી રૂડે ઉપદેશ આપીને છોડાવ્યા છે, તે માટે એની ભક્તિ કરવી.૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું. . ( ૧૮૫ ) - જેમ (તા) એટલે માર્ગને જાણ પુરૂષ ચક્ષુ સહિત છતાં પણ અત્યંત અંધકારમય રાત્રીને વિષે માર્ગને ન જાણે, કેમકે અંધકારમાં દ્રષ્ટી પડે નહીં, માટે અણ દેખતો છતો માર્ગ ન જાણે, પરંતુ તેજ પુરૂષ સેવીદય થયાથી અંધકાર વિનાશ પામે, તે વારે સર્વ જગતમાં વિશેષ પ્રકાશે થયે છતા, વળી સમ્યક પ્રકારે તે માર્ગને જાણે છે ૧૨ એ રીતે નવ દિક્ષિત શિષ્ય પ્રથમતે ધર્મને અણફરસવાને લીધે અપંડિત અગીતાર્થ અબુઝ થકે ધર્મને ન જાણે, સુદ્ર સિદ્ધાંતના જે અર્થ તે થકી રહિત હય, પછી તેહિજ શિષ્ય ગુરૂ કુળ વાસે વસ્તો કે, જિન વચન થકી સમસ્ત સુત્રાર્થ વિચારને સમજીને પિડિત થાય જેમ સુર્યોદય થકી નિમળ નેત્ર વાળે પુરૂષ સર્વ માર્ગને જાણે, તેમ સુશિષ્ય પણ રૂદયરૂપનેત્રે કરી આગમરૂપ સર્વ પ્રકાશિત થયાથી નિર્મળ ધર્મરૂપ માગને જાણે છે ૧૩ છે તે શિષ્ય જાણ થયો કે શું દેખે તે કહે છે. ઊંચે, નીચે, અને તિછો, એ તાવતા સર્વ લેકમાંહે બસ, અને સ્થાવર, જે જીવો છે, તેને વિષે તે સર્વકાળ યત્ન કરતો સંયમ પાળે, રૂડી ક્રિયા કરે, તેને વિષે મને કરી પ્રપ ન કરે, (અવિકપ) એટલે શુદ્ધ સયમને વિષે અડોલ નિશ્ચલ એકાગ્ર ભાવ સહિત એવો રહે, . ૧૪ . તે સાધુ કાળ પ્રસ્તાવે એટલે અવસર લઇને, જે આચાર્ય પ્રજા એટલે જીવોને વિષે સમપરિણામે વર્તતા હોય તેવા આચાર્યની પાસે સૂત્ર અને અર્થ પૂછે અને તે આચાર્યને પણ મુક્તિ ગમનાગ્ય જે પુરૂષ એવા પુરૂષના શુદ્ધ વ્રત આચાર્યને ભાષતો કે, વંદનીક પજનીક હેાય, પચાચારને પાળનાર હોય, તેવા આચાર્ય ગુરૂના વચન શ્રવણ કરતો કે, જુદા જુદા Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. અર્થ વિચાર રૂદયને વિષે ધારણ કરી રાખે. સન્માર્ગરૂપ કેવળી ભાષિત સમ્યક જ્ઞાનાદિ લક્ષણ ધર્મ તપ સમાધિને પોતાના રૂદયને વિષે સ્થાપન કરે, એ ૧૫ છે એ રીતે ગુરૂકુળ વાસ વસતો એ ચારિત્રિએ તે પૂર્વોક્ત ધૃતરૂ૫ ધર્મ માર્ગ સાંભળીને, મોક્ષ માર્ગ ગ્રહણ કરીને, ત્રિવિધ પ્રકારે વ્યાયી થાય એટલે મન, વચન, અને કાયા, કરી છક્કાયને રક્ષપાળ થાય. એ સમિતિ ગુમને વિષે સ્થિત રહિને શાંતિ તથા નિરોધ એટલે સમસ્ત કર્મનો ક્ષય કરે, એમ કહે છે, તે કેણું કહે છે. તો કે, શૈલેક દાર્શ એટલે સર્વજ્ઞ પુરૂષે એમ કહે છે, વળી તે સાધુ કદાપિ ક્ષણ માત્ર પણ પ્રમાદને સંગ કરે નહીં, તથા એ પ્રમાદ કરે, એવો ઉપદેશ પણ કરે નહીં તે પંડિત સાધુ જાણ છે ૧૬ છે તે ગુરૂકુલવાસી સાધુ મુક્તિ ગમન ગ્યને આચાર જે મક્ષ માર્ગ એટલે સંમહિત અર્થ એ સાંભળીને તેને સમ્યક પ્રકારે દદયને વિષે અવધારીને, (પ્રતિભાવંત) એટલે બુદ્ધિવત થાય, તથા વિશારદ એટલે સાંભળનારને તે મોક્ષમાર્ગને અર્થ પ્રકાશે એ મોક્ષાથ, તથા બાર પ્રકારનો તપ, તથા સંયમ તેને પ્રાપ્ત કરીને, શુધો નિર્દીપિ એવા આહારે કરી અવશાને મોક્ષને પામે છે ૧૭ છે હવે ગુરૂ કુલવાસે વસતાં જે કરે, તે દેખાડે છે. તે સાધુ ગુરૂ પાસેથી સાંભળીને પછી તેને સમ્યક પ્રકારે જાણીને અન્ય જનોને ધર્મ પ્રકાશે, એવા (બુદ્ધ) એટલે તત્વના જાણ તે જન્માંત્તરે સચિંતજે કર્મ તેના અંતન કરનાર થાય, તે યથા વસ્થિત ધર્મના પ્રકાશક બનેને એટલે પોતાના તથા પરને કર્મ થકી મુકાવ કરીને સંસારના પારંગામી થાય, જે સમ્યક સધી પૂર્વાપર અવિરોધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જાણીને પ્રશ્ન Page #193 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮૭ ) કહે, એ તાવતા તે ગીતાર્થ સત્ય ધર્મ પ્રકાશતા થકા, પેાતાના જીવને, અને પરના જીવને, તારનાર થાય, પૂછનારને સમાધિના કરનાર થાય. i ૧૮ u તે પ્રશ્ન કહેતાં થકા કંદાપી અન્યથા પણ કેવાય, તે માટે તેનુ નિષેધ કહે છે. તે ધર્મનું પ્રરૂપક પુરૂષ છતા સૂત્રના અર્થને ઢાંકે નહીં, એટલે અન્યથા ન વખાણે, તથા પારકા ગુણ લુસે નહીં, એટલે પેાતાને અભિમાને કરી અન્યને વિટંબના કરે નહીં, તથા માન ન સેવે, એટલે અહંકાર ન કરે, પેાતાની મહેટાઇ પ્રકાશે નહીં, તથા હું બહુ શ્રુત છું, એમ પણ ન કહે તથા પેાતાને પ્રજ્ઞાવત જાણીને, પરના (પરિહાસ્ય) એટલે ઉપહાસ્ય ન કરે, એટલે કાઇને અજ્ઞાની જાણીને તેને હાસ્ય નાં વચન મેલે નહી, તથા કોઇને આશીવાદના વચન ન લે, એટલે તમે બહુ ધનવાન, બહુ પુત્રવા, દીર્ધાયુષ્યમાન, છે. ઇત્યાદિક વચન ન કહે. ૫ ૧૯ ૫ તથા ભૂત એટલે પ્રાણી તેની હિંસાની શંકાર્યે સાવધ વચન જાણીને આશીર્વાદ ન આપે, પાપને નિદ્રા થકા, તથા ( મંત્રપદ ) એટલે વિદ્યામંત્ર કરીને, ગાત્ર એટલે સંયમ તેને નિ:સાર ન કરે, વળી ધર્મને પરૂપક સાધુ તે ધર્મના પ્રકાશ કરતા થા, સાંભળનાર પુરૂષોની પાસેથી વસાદિકના લાભની ઇચ્છા કરે નહીં, નિરીહુ છતા ધર્મ પ્રકારો, તથા અસાધુના હિસારૂપ વસ્તુદાન તર્પણાતિક એવા જે ધર્મ તેને સેવે નહીં, એટલે એવા સાવધ ધર્મ ન મેલે, ૫ ૨૦ u તથા જે થકી પેાતાને અને પને હાસ્ય ઉપજે, તે ન કહે. તથા પાપ ધર્મ એટલે સાવધ ધર્મ ન મેલે, તથા રાગ, દ્વેષ, રહિત અકિંચન એવા છતા સાધુ સત્ય વચનજ મેલે, અને જે પુરૂષ એટલે કઠણ નિસ્ફુર વચન હોય, તેને જ્ઞ પરિજ્ઞાયેં Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લે. જાણીને પ્રત્યાખ્યાન પરિક્ષાર્થે પરિહરે તથા પુંજા સત્કારાદિકને પામતા શકે. ઉન્માદ ન કરે તથા પેાતાની યશ કીર્તિ દેખીને લાધા ન કરે, તથા અનાકુલ હેાય, એટલે ધર્મ કરતા થકા વ્યાકુળ ન થાય, તથા કષાય રહિત એવેા સાધુ જાણવે. ॥ ૨૧ I સાધુ સુત્ર અર્થને વિષે નિ:શંકિ છતા પણ શંકા રાખે, એટલે સગર્વન થાય, એ અર્થ જે રીતે હું જાણુંછું, તે રીતે બીજો કાઈ જાણતા નથી, એમ ન કહે, એકાંત વાદ ટાળે, તથા ત્યા દ્વાદવચન મેલે, સિદ્ધાંતના સર્વ પ્રથક્ પ્રથક્ અર્થ વેચીને વ્યાખ્યા કરે તથા સંયમને વિષે સમ્યક્ પ્રકારે ઉચા એવા સાધુ ધર્મ કથાને અવસરે બે ભાષા એલે, એકતા સત્યાભાષા, અને મીજી અસત્યાભ્રુષા, એટલે એકતા સત્યભાષા, અને શ્રીજી વ્યવહારારિક, એ રીતે બે ભાષા એટલે, તથા રાજાયેં, અને રાંકે, પૂયા થકા પ્રજ્ઞાવંત મહાનુભાવ એવા સાધુ બંન્નેને સમભાવે ધર્મ કહે. !! ૨૨ !! હવે તેને એ ભાષાર્થે કરી ધર્મ કહેતા થકા, કાઈ એક ૫ડિત હોય તે સમી રીતે સમજે, અને કેએક મુર્ખ હાય તે વિપરીતપણે સમજે, એટલે તેને અર્થની પૂરેપૂરી સમજણ ન પડે, તેા તેમ તેમ સાધુ તે શ્રોતાને મધુર ભાષાયે કરી સમ્યક્ સમજાવે, સત્યમાર્ગ દેખાડે પરંતુ તેની ભાષાને અવિહલે નહી તથા તેને તિરસ્કાર ન કરે, તથા તેની ભાષાને નિંદે નહીં, થાડા મુત્રાર્થ ઘેાડા કાળ સુધી કહે, પણ વ્યાકણ તર્ક કરી ઘણા કાળ સુધી આલજાલ કહી વિસ્તારે નહી. (યત (સાધાવ...બ્વે) જોભણઇ અખરેહિ થાવેહું જાણ થાવા બહુ અખહિ સાહેાઇ નિસારે। ) ॥ ૧॥ ઇતિવચનાત્. ।। ૨૩ ।। જે અત્યંત વિષસ અર્થ હૈાય તે સમ્યક્ પ્રકારે વિસ્તારીને એલે, જેમ શ્રાતા પુરૂષ મુખે સમજે, તેમ પ્રતિ પુર્ણ ભાષાયે Page #195 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮ ) કરી બેલે, (અખલિયઅવિચ્યામેલિ ઈત્યાદિક) પણ ભારે તથા ગુરૂને સમીપે સાંભળીને, સમ્યક પ્રકારે અર્થ દેખીને, ભલી રીતે તે અર્થને વિચારીને આજ્ઞા વિશુદ્ધ વચન પ્રર્યુ એમ ઉત્સર્ગ અપવાદ માર્ગને દર્શાવનારી એવી શુદ્ધ વાણી કહેતે થક, સાધુ પાપનું વિવેક કરે, એટલે પાપનું પરિહાર કરે છે ૨૪ છે શ્રી તીર્થંકરાદિકે જેમ વચન કહ્યાં છે, તેમજ ભલીરીતે શીખે તેમજ પાળે તેમજ મુખથી ભાષે, એટલે પ્રકાશે, તથા (વેલ) એટલે મર્યાદા ઉલ્લધે નહીં, વળી સાવધ વચન બેલે નહીં, એ તે (દિઠ્ઠીમ) એટલે સમ્યક દ્રષ્ટીવંત તે પિતાનો સમ્યક દર્શન લૂસાએ નહી, તેવી રીતે પરૂપણ કરે તે પુરૂષ શ્રી તીકરભાષિત સમાધિ માર્ગ બેલી જાણે છે ૨૫ છે આગમાર્થ કહેતો કે સે નહીં, એટલે અપશબ્દ બોલી સૂત્રાર્થ દુષવે નહીં તથા પ્રચ્છન્નભાષી ન થાય, એટલે સૂત્રર્થ ગોપવે, નહી, સત્રને ભલો અર્થ પ્રકાશે, તથા ત્રાઈ એટલે છકાયને રક્ષપાલ એ સાધુ સુત્ર અર્થ અન્યથા ન કરે, ગુરૂની ભક્તિ આલોચીને બેલે, પણ ગુરૂની અભક્તિ થાય તેમ ન બેલે, જે રીતે શ્રુતને શમ્યક પ્રકારે કરીને ગુરૂસમીપે સાભળ્યું હોય, તે રીતે જ અર્થ બેલે, (અન્યથાક્ષણે બંદે ભવતિ)ર૬ તે સાધુનું એ રીતે ઉપદેશાદિક અવસરે પ્રકાશતો સુત્ર શુદ્ધ કહેવાય, તથા ઉપધાનવંત એટલે જે સુત્રને જે તપ સિધાંતમાં કહ્યું છે તેને ઉપધાન કહિયે, તેને કરનાર જે જે ધર્મ સમ્યક જાણે, તે તે ધર્મ ત્યાં ત્યાં અંગીકાર કરે, જેમ જેમ શ્રી વીતરાગની આજ્ઞામલે, તેમ તેમ ધર્મ ભાષે, પણ શ્રી વીતરાગની આજ્ઞા વિસધ ન બેલે, એ જે થાય તે આદેય વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્ય માનનીક વચન બોલે, તથા Page #196 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. કુશલ નિપુણ તથા વ્યક્ત સ્પષ્ટ તે અવિમા ન કરે, તે સાધુ શ્રી વીતરાગ પ્રણીત સૂધ સમાધિ ધર્મ માર્ગ ભાષવાને યોગ્ય થાય, તિબેમિન અર્થ પૂર્વવત્ જાણવો છે ર૭ છે ए रीते ग्रंथनामा चौदमो अध्ययन समाप्त थयो. • हवे पंदरमुं आदान नामे अध्ययन प्रारंभिये छैये आदान एटले ग्रहण करवू, एटले रुडी शिक्षारुप चारित्रानुष्टानने ग्रहण करवू, तेनुं द्रव्ये करी तथा भावे करी शुद्ध स्वरुप कहे छे. જે દ્રવ્યાદિક પદાર્થ અતીતકાળે યથા તથા જે વર્તમાનકાળે વર્તે છે, તથા આગામિક કાળે જે થશે, તેના થયાવસ્થિત સ્વરૂપને પરૂપો તેથી પરૂપણાના અધિકારી પણ માટે નાયક કહિ, તે સર્વ દ્રવ્યાદિક ચતુષ્ક સંપૂર્ણ જાણે, તે જાણતો છત સર્વ પ્રાણીઓને રક્ષપાલ તે દર્શનાવરણીય કમને અંતકરનાર જાણ, અર્થાત તે દર્શનાવરણાદિક ઘાતકર્મ ચતુષ્કને ખપાવે, એ ૧ સંદેહ એટલે મિથ્યાજ્ઞાન તેને અંતકારક જે ધાતકર્મને ખપાવનાર તે સર્વ નિરૂપમ જાણે, એટલે તેના જે જ્ઞાનવંત બીજો કે નહીં, એમ જે નિરૂપમ જ્ઞાનેકરી પદાર્થનો પ્રકાશ કરનાર તે તિહાં તિહાં બેધાદિ દર્શનીને વિષે ન કવરે, એટલે તે પ્રાણી જિમમત ટાળીને, અન્ય દર્શનીને વિષે તત્વ ન જાણે છે ૨ જે જે ભાવ શ્રી વીતરાગે જ્યાં ત્યાં ભલીપેરે કહ્યાં છે, એટલે મિથ્યાત્વ, અવિરત, અમદાદિકને સંસારનું કારણ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તે મોક્ષ માર્ગ છે. ત્યાં ત્યાં તેહિજ ભાવને Page #197 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫ મું. ( ૧૧ ) સત્યકારી જાણવા, જે સદા એટલે સર્વકાળ એવા સત્ય વચને કરી સંપન્ન હોય તે શું કરે, તે કહે છે. ભૂત એટલે પ્રાણ માત્રને વિષે મૈત્રીભાવ કપે, સર્વ જીવ આતમા માત્રને સમાન કરી લેખવે, એટલે જે પોતાને આત્મા તેવો પરનો આત્મા જાણે, ૩ છે ત્રસ અને સ્થાવર, જે ભૂત એટલે પ્રાણી સાથે વિરોધ ન કરે, એટલે પ્રાણી માત્રને હણે નહીં, એ ધર્મ (બુસીમએ) એટલે સંયમવતનો જાણ, સાધુ સર્વ લોકમાંહે ત્રાસ અને સ્થાવર ને રૂડીપેરે જાણીને શુદ્ધ ધર્મને વિષે ભાવના ભાવે, ૪ | જે ભાવના ભાવે તેને જે હોય તે દેખાડે છે. ભાવ નાના યોગે કરી જેને વિશુધ્ધ નિર્મળ ભા છે, તે પુરૂષ સંસારરૂપ સમુદ્રને વિષે ના સમાન કહ્યા છે, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ નાવા સમુદ્રને તીરે પિહોચાડે, તેમ તે પુરૂષના ઉપદેશ થકી જીવ ચારિત્ર રૂપે પ્રવહણે કરીને સંસારના સવ દુ:ખ થકી મુકાએ, અને મોક્ષરૂપ કાંઠે પહોચે. . પ . પંડિત સર્વ દુઃખ થકી મુકાએ તે પડિત કેવો હેય, તે કે સર્વલકને વિષે જે પાપ એટલે સાવધાનુષ્ઠાન તેને જાણ હેય, એવાને પુર્વના સંચિત સર્વ પાપ કર્મ ટે, વળી નવા કર્મ ન કરે, એટલે ન બાંધે. એટલે તે જીવ અકમી થાય સર્વ કમાના ક્ષય યુક્ત થાય છે ૬ ૫ કારણકે જે સમસ્ત ક્રિયા રહિત હેય, એવા અણુ કરતાને નવા કર્મનો બંધ નથી, તે વારે અષ્ટ પ્રકારના જે કર્મ તેના વિપાકનું નિજરિ, તે સમ્યક જાણે, તે કર્મ રૂપ શત્રુને વિદારણ કરવા થકી શ્રી મહાવીરદેવ કમને બંધને તથા કર્મની નિર્જરને જાણીને તે પ્રમાણે કરે, જે કરે થકે ફરી સંસારમાં ન Page #198 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. છે. * * * * * * * * ઉપજે, અને ઉપજાવાને અભાવે ફરી મરણ પણ ન પામે, હા એ મહાસુભટ તુલ્ય શ્રી મહાવીર સંસારચક્રમાં મરણ પામે નહીં, જેને પૂર્વના કરેલા કમ રહ્યા નથી, તે તે નવા કર્મ બાંધવાની વાંચ્છા ન કરે, એ કારણ જાણ, જે કારણ માટે આ સંસારમાંહે સ્ત્રીને સંગ પ્રધાન છે, પરંતુ તેને જી પરભાવી ન શકે, દ્રષ્ટાંત કહે છે. જેમ વાયુ અનીની જવાળા પ્રવેશ કરીને તેને અતિકમી જાય, પરંતુ વાયુ પતે પ્રજવલે નહીં, તેમ લેકને વિષે સ્ત્રી પ્રિય છે, તે સ્ત્રી અગ્નિ જ્વાલા સમાન છે, પરંતુ વાયુ સરખા સાધુને જપી ન શકે, તે માટે મહાવીર સુભટને કર્મને બંધ નથી, તે ૮ છે જે પુરૂષો સ્ત્રીને નથી સેવતા, તે પુરૂષોને આદિ એટલે પ્રથમ મોક્ષગામી જાણવા, તે પુરૂષ સ્ત્રીના બંધન થકી મૂકાણ થકા, જીવિત શબ્દ બીજે એ સંયમપણે કાંઈ પણ વાંછે નહીં કારણકે પરિગ્રહાદિકનું મૂલ કારણ સર્વ સ્ત્રી જ છે. ૯ છે તે પુરૂષ અસંયમને નિધિને સર્વ કર્મનો અંત કરે, તે રૂડા અનુષ્ટાને કરી મોક્ષને સન્મુખ થકા જે શ્રી વીતરાગ પ્રણીત માર્ગ છે, તે માને લેકેના હિતને અર્થે પ્રકાશે, અને તે પણ તેહિજ સમાચરે, ૧૦ જેને (અનુશાસન) એટલે ઉપદેશ, દાન તે સર્વ પ્રાણિને વિષે પૃથક પૃથક જુદો જુદો પરણમે, કોની પરે તેકે, પૃથ્વીને વિષે જેમ ઉદક જુદો જુદો પરણશે, તેની પેરે. તેનો ઉપદેશ પરણમે છે, તથા પૂજાને વિષે દ્રવ્યવંત એનો ભાવાર્થ કહે છે, જે દેવતાદિક સમવસરણાદિક પૂજા કરે છે, ત્યાં ત્યાં તેને દ્રવ્ય થકી બેગ છે, પરંતુ તે ભાવ થકી ભોગ નથી, તે કારણ માટે સંયઅવંત તેહિજ જાણવા, એ વચન શ્રી તીર્થંકર દેવ આશ્રી કહ્યા છે. વળી આશ્રવ રહિત જણાત તથા ઇંદ્રિયને દમન કરનાર, Page #199 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫ મું. ( ૩ ) સંયમને વિષે કહ, અને મિથુન થકી વિરત, એટલે વિષય રહિત ૫ ૧૧ છે મિથુનને નીવાર સમાન જાણે, જેમ સૂકારાદિકને ખાવાની વસ્તુ આપી ભાવીને મારી નાંખીયે, અથવા દુ:ખ આપીયે, તેમ મિથુનને એ જાણીને સ્ત્રીને સંગ ન કરે, તે કે પુરૂષ જાણ? તે કે, (સ્ત્રોત) એટલે જે સંસાર તેમાં અવતરવાના કરજે વિષય કષાયાદિક છે, તે જેણે છેલ્લા છે, વળી રાગ દ્વેષ થકી રહિત, તથા (અનાકૂલ) એટલે અક્ષેભ સદા દાંત ગુયુવાન એ છત, કર્મ વિવર લક્ષણની સિદ્ધિ પામે, એવી બીજી વસ્તુ કે જગતમાં નથી, તે માટે એ સિદિધને કે ઉપમા નથી. તે ૧૨ અણેલિસ એટલે સંયમ તેને વિષે જે ખેદ એટલે નિપુણ હોય તે કઈ જીવની સાથે વિરોધ ન કરે, સર્વ જીની સાથે મૈત્રી ભાવ આણે. મન વચન પુન: કાયાએ કરી ત્રિકરણ શુધ્ધ જે એમ કરે તેને જ પરમાર્થ થકી ચહ્યુત નિર્મળ દ્રષ્ટીવાળે જાણ છે ૧૩ નિશે તેહિજ પુરૂષ સંયમી મનુષ્યોની ચક્ષુ જે જાણ, જે પુરૂષ (કાંક્ષા) એટલે વિષય તૃષ્ણાને અંત કરે, તે સંસાર અને કર્મને અંતકારી જાણુ, તેના ઉપર દ્રષ્ટાંત કહે છે. છેહે જેમ છુરી કે પદાર્થ છેદવાને અર્થ, અત્યંત તીર્ણ ધારા વહે, ધારને અંતે છેદન ક્રિયામાં સમર્થ હય, જેમ ગાડાને પડે પણ અંતે પ્રવર્તે, તેમ મહાદિકને અંતે મુક્તિરૂપ કાર્ય સિધ્ધ થાય, . ૧૪ તેમ ધીર પુરૂષ પણ અંત સેવે, એટલે વિષયને અંત કરે, તથા અંત પ્રાંત આહાર છે, તે કારણે આ સંસારને વિષે અંતના કરનાર જાણવા, આ મનુષ્ય લેકરૂપ સ્થાનકને પામ્યા Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ . થકા, એવા મનુષ્ય ધર્મ જે સેમ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ, તેને આરાધીને મુક્તિ ગામી થાય. ૧૫ છે એવા સંયમના પાળનાર પુરૂષ (નિર્ણિતાર્થ) એટલે સિધિને પામે અથવા પ્રચુર કર્મને સંભાવે દેવત્વપણાને વિષે સિધર્માદિક વિમાન ઉપજે, એ વચન (ઉત્તરા) એટલે લોકોત્તર પ્રવચને મેં સાંભળ્યું છે. એ રીતે શ્રી સુધર્મસ્વામી શ્રીજંબુસ્વામી પ્રત્યે કહે છે. એ શ્રી તીર્થકરાદિક સમીપે સાંભળ્યું છે જે મોક્ષની પ્રાપ્તિ તે મનુષ્યની ગતિ ટાળીને અન્યત્ર નથી, તે કારણ માટે મનુષ્યપણે સંયમ પાળવાને વિષે પ્રમાદ ન કરે. ૧૬ II - મનુષ્ય સર્વ દુ:ખને અંત કરે, પણ મનુષ્યની જાતિ વિના અન્ય જાતીને મુક્તિ નથી, એમ કેઇ એકે કહ્યું છે. તથા ગસુધરાદિકે એમ કહે છે કે, એ મનુષ્ય સંબંધી દેહ પામવે એક એક બહુલકર્મ જીવોને અત્યંત દુર્લભ છે, વળી વળી મને નુષ્ય જન્મ પામ દુર્લભ છે, ચુલગ પાસ કે ઇત્યાદિક દ્રષ્ટાંતે દુર્લભ છે. જે ૧૭ છે એ મનુષ્ય દેહ થકી (વિદ્વસ) એટલે ભ્રષ્ટ થયેલાને એટલે જે મનુષ્ય જન્મ હાર્યા એવાને, અવગતીને વિશે બેધિ એટલે સમ્યકત્વ લાભ પામવો દુર્લભ છે ( તથા) એટલે લેસ્યા ચિતના પરિણામ અથવા (અ) એટલે મનુષ્યનું શેરીર તે દુ:પ્રાપ્ય છે, વળી ધર્મનો અર્થ જે વિયાગ એટલે શુધો પ્રકાશે, એ શરીર ધાર મનુષ્યપણું પણ દુર્લભ છે. # ૧૮ જે શ્રી વીતરાગાદિક મહા પુરૂષે શુદ્ધ નિર્મળ ધર્મ કહે, અને પોતે પણ તે જ રીતે સમાચારે, (પ્રતિપર્ણ અનીદ્રશ) એટલે સમ્યક ચારિત્રિએ જેને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ, મોક્ષસ્થાનક છે, પરંતુ બીજે સ્થાનક નથી, તેને જન્મ કથા કયાંથી હોય? એટલે કર્મને ક્ષયે જન્મ મરણને અભાવ હાયલા Page #201 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫ મું. ( ૧૫ ) nonnnnnnnnnn " કદાચિત મેધાવી એટલે સમ્યક જ્ઞાનવંત કયા થકી આવીને ઉપજોખરા, પરંતુ તે કેવા હોય તો કે, તેમજ કર્મખપાવીને ગયા જે કર્મ ખપાવીને ગયા, જેને નિદાન પ્રતિજ્ઞા નહી તે અપ્રતિજ્ઞ નિરાશસ એવા હોય તેને સંસારમાંહે ઉત્પત્તિ અને મરણ નથી, જે કારણે તથાગત શ્રી તીર્થંકરાદિક નિદાન રહિત નિરાશસ તથા લેકને અનુત્તર સર્વોતમ પ્રધાન જ્ઞાન થકી ચક્ષુભૂત જાણવા / ર૦ || (અનુતર) એટલે પ્રધાન સંયમ રૂ૫ સ્થાનક તે કાશ્યપ શ્રી મહાવીર દેવે કહ્યું, જે સંયમ સ્થાનક પાળીને એક મહાપુરૂષ ઉપશાંતકષાયત એવા છતા, પંડીત વિવેકના જાણ સંસારને અંત પામે. તે ૨૧ / (પડિત) એટલે સદસદ વિવેકના જાણ તે, સંયમને વીર્ય બળ પામીને નિ:શેષ સમસ્ત કર્મને નિર્ધાતન કરવાને અર્થે પ્રવર્તક એ ડિત વીર્ય ઘણું ભલે પામ દુર્લભ તેને પામીને પૂર્વકૃત કર્મને (ધુણે)એટલે ખપાવે કોઈ નવા કર્મો જ કરે. સારા * શ્રી મહાવીર ઉત્તમ સાધુ તે ન કરે શું ન કરે કે, આનુપવી મિથ્થાવ અવિરતિ, પ્રમાદ, અનુક્રમે કીધું, જે પાપરૂપ રજ તે ન કરે પાપરૂ૫ રજ કરી (સમુહભૂત) એટલે એકઠા કીધા જે અષ્ટપ્રકારના કર્મ તે કર્મને (હિવા) એટલે હણીને સત્ય સંયમ પાળીને મોક્ષને શન્મુખ થાય, એ ૨૩ - જે સંયમરૂપ સ્થાનક તે સર્વ સાધુ ચારિત્રિયાને મને વાંછિત સ્થાનક જાણ, વળી તે સંયમાનુષ્ઠાન કહે છે કે શલ્યર્તન એટલે શલ્યને છેદનાર એવા સંયમને સમ્યફ પ્રકારે આરાધીને ઘણું પ્રાણી સર્વથા કર્મને અભાવે સંસાર સમુદ્ર થકી તર્યા, અથવા સર્વથા કર્મના ક્ષયના અભાવે દેવત્વપણે વિમાનિકમાં જઈ ઉપના એકાવતારી પ્રમુખ થયા. ૨૪ in Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે. પૂર્વે અતીતકાળે ઘણા ચારિત્રિયા થયા, અને વર્તમાન કાળે પણ છે, તથા આગામિકકાળે પણ ઘણા સુવ્રત સંયમાનુછાની થશે. તે કેવા થશે કે, દુનબોધ એટલે દુલભ એવે જે જ્ઞાનદર્શન, અને ચારિત્રરૂપ માર્ગ તે પરમ ઉત્કૃષ્ટ પામીને તેહિજ માર્ગના પ્રકાશક છતા, સંસાર સમુદ્રને પુર્વે તર્યા વર્તમાને તરે છે, અને આગેમિકકાળે તરશે. તિવેમના મર્થ પૂવૅવત્ જાણો . | ૨ ए रीते पंदरमा यतिनामा अध्ययन समाप्त. हवे सोळमु गाहा नामे अध्ययन प्रारंभिये छैए पंदरमां अध्ययनमा जे विधिरुप तथा प्रतिनिषेधरुप भाव कह्या, ते यथोक्त विधि आचरतो सुसाधु कहेवाय एवा भावे आ सोळमो अध्ययन कहेछे. યથાહ ભગવાન હવે શ્રી ભગવત મહાવીરદેવ સભામાંહે એમ કહે છે. તે સાધુ ઈંદ્રિયને દમ કરી, દાંત તેણે કરી મુક્તિ ગમન યોગ્ય તથા નિ:પ્રતિકર્મ એ શરીર છે જેને તેને એમ કહેવો ત્રસ, અને સ્થાવર જીવોને માહણે એ જેને ઉદ્દેશ છે તે માહણ કહિયે અથવા નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિ થકી (માહણ) એટલે બ્રાહ્મણ કહીએ તથા (શ્રમણ) એટલે તપસ્વી શુદ્ધ ક્રિયા અનુષ્ઠાન કરનાર આરંભને ત્યાગ કરે, નિર્દોષ ભિક્ષા પ્રવર્તિ, અથવા અષ્ટ પ્રકારના કર્મને ભેદે તે માટે ભિક્ષુ કહિએ તથા બ્રાહા અત્યંતર પરિગ્રહ રહિત માટે નિગ્રંથ કહિએ, એમ શ્રી ભગવાને કહે થકે શિષ્ય પૂછે છે કે, કેવી રીતે દાંત મુકિત ગમન એગ્ય તથા શરીરની Page #203 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ મું. ( ૧૭ ) શોભા શુશ્રુષા રહિત તેને કહીએ, શું કહિએ તેને માહણ કહિએ, તથા શ્રમણ કહિએ, તથા ભિક્ષુ કહીએ, તથા નિથ કહિએ તે હે! મહામુનિ એ ચાર શબ્દનો અર્થ અમને કહે એમ શિર્ષે પુછે કે, હવે ભગવત બ્રાહ્મણાદિક ચાર નામને યથાક્રમે ભેદ સહિત અર્થ કહે છે. જેણે પ્રકારે સર્વ પાપ કરંભ ક્રિયા થકી, નિત્ય પ્રેમ તે રાગ, અને છે, તે અપ્રિતિ કુવચનનું બાલવું, અભ્યાખ્યાન, એટલે અછતા દેશનું પ્રકાશવું પરના ગુણનું અણસહેવું, અને પારકા દોષને પ્રકાસવું પારકા દોષ બીજા આગળ પ્રકાસવા સંયમને વિષે અરતિ અસંયમ વિષયાદિકને વિષે રતિ, પરવેચના મૃષા અલિક ભાપાનું બોલવું મિથ્યાદર્શન શલ્ય એટલે અતત્વને વિષે તત્વની બુદ્ધિ તેને જ શલ્ય કહિએ, એ સર્વ થકી વિરત એટલે નિવ છે વળી પાંચ સમિતિએ સમિતા થકા જ્ઞાન દર્શન અને ચારિત્ર સહિત પ્રવર્તિ સદા સંયમને વિષે પ્રયત્ન કરે એટલે સાવધાન ધકે રહે એ છત કેઇના ઉપર કેધ ન કરે, તથા અભિમાન રહિત હય, ઉપ લક્ષણ થકી માયા તથા ભરહિત, એવા ગુણે સહિત જે હોય તે માહણ એટલે બ્રાહ્મણ જ- '. ભુવા, ૨ જે માહણના લક્ષણ કહ્યા તે અહીં સર્વ જાણવા વળી શ્રમણના વિશેષ કહે છે, જે અનાશ્રિત અપ્રતિબંધ વિહારી તથા નિયા રહિત કષાયથકી રહિત, (અતિપાતચ ) એટલે ઇવહિંસા તથા મૃષાવાદ મૈથુન પરિગ્રહ એ સર્વને, શ પરિક્ષા જાણીને, પ્રત્યાખ્યાન પરિક્ષા પરિહરે એટલે, મૂળ ગુણ કહ્યા હવે ઉત્તર ગુણ કહે છે. કૅધ, માન, માયા તથા લેભ અને પ્રેમ શબ્દ રાગ દ્વેષ અને પણ સમ્યક પ્રકારે સંસારના કારણ જાણીને પરિહરે, એ રીતે જે જે કર્મનો બંધ જે થકી પોતાના Page #204 -------------------------------------------------------------------------- ________________ .૧૮ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ લે. આત્માને પ્રદોષ હેતુ એટલે અવગુણના કારણે દેખે તે તે સાવધાનુષ્ઠાન થકી ચારિત્રિ પર્વજ, એટલે આગળ થકી જ આમહિત વાછતે થકે વિરતિ કરે પ્રાણાતિપાત ન કરે એ છતે દાંત એટલે ઇંદ્રિયનો દમનાર કવિક એટલે મુક્તિગમન યોગ્ય નિષ્પતિકર્મ શરીરવાળો એટલે શરીરની શુશ્રષા રહિત એવા ગુણે સહિત વિશિષ્ટ શ્રમણ કહે છે ૩. હવે ભિક્ષુ શબ્દને વિશેષ કહે છે અંહિયા ભિક્ષને વિષે પણ જે પર્વે બ્રાહ્મણ શ્રમણના ગુણ કહ્યા તે સર્વ જાણવા, અને વળી અને વિશેષ કહે છે, અભિમાન રહિત વિનીત એટલે વિનયવંત સંયમને વિષે આત્માને નમાડનાર એ ત્રણ શબ્દના અર્થ પૂર્વવત જાણવા સમ્યક પ્રકારે સહન કરે શું સહન કરે ? તે કહે છે વિરૂપરૂપ એટલે અનુકૂળ પ્રતિકુળ એવા નાના પ્રકારના ઉપસર્ગ પરીસહને સહન કરે, તથા અધ્યાત્મયોગે કરી નિર્મળ ચિત્તને પરિણામે શુદ્ધ ચારિત્રવત થકે ઉપસ્થિત એટલે ચારિ ત્રને વિષે ઉઠ સાવધાન થયે પરીસહ ઉપસર્ગ કરી અંગત છે જેને આત્મા સંસારની અસારતા બધિનું દુર્લભપણું જાણતો પારકા, દીધેલા આહારનું જમનાર એટલે નિર્દોષ આહારી એવાને ભિક્ષુ કહે. ૪ હવે નિગ્રંથ વિશેષ કહે છે. અંહીયા પણ પૂર્વલા ગુણ સર્વ લેવા, વળી જે વિશેષ ગુણ છે તે કહે છે. એક રાગ દ્વેષ રહિત તથા પિતાને એકલેજ જાણે, એટલે સંસારમાં મહારે કઇ સંબંધી નથી એવો બુદ્ધ એટલે તત્વને જાણ સમ્યક પ્રકારે જેણે આશ્રવને છે છે, તથા સુસંયત એટલે કાછબાની પેરે ગુકિય રૂડી સમિતિએ કરી સમિતિ ( સુસામાયિકવત) એટલે જેને શત્રુમિત્ર સમાન છે, આત્મવાદે પહેતો એટલે આત્માને વાદે ઉપગ લક્ષણ છવ અસંખ્ય પ્રદેશીછવ સંકોચ Page #205 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ મું. ( ૧૮ ) - . વિકાશને ભજનાર દ્રવ્ય પર્યાયરૂપ, નિત્યાનિત્ય ભેદભિન્ન પોતાના કરેલા કર્મનું ભેગવનાર, ઇત્યાદિક આત્મવાદે પહેલે એટલે આત્મ તત્વને જાણ તથા વિદ્વાન પંડિત શુદ્ધમાને જાણ તથા દ્રવ્ય અને ભાવના ભેદે કરી અને પ્રકારના આશ્રવ રૂપિયા એત જેણે પરિ છેલ્લા છે તથા પુજા સત્કારના લાભને અથ ન થાય કીંતુ નિર્જરાને અર્થ થાય ધર્મનો અર્થ ધર્મને જાણ શુદ્ધ માર્ગને ગવેષણહાર, નિગ પ્રતિપન્ન એટલે મેક્ષમાગ પહોતે એ છતે સમતા આચરે એવો. થકે દાંત વિક સહુકાએ તેને નિગ્રંથ કહે છે ૫ હવે શ્રી સુધર્મ સ્વામિ જેબુ પ્રકૃતિ સાધુ પ્રત્યે કહે છે કે, તમે એમ જાણે કે જે મેં કહે તે નિશ્ચ કરી સત્ય છે એમ જાણે કારણ કે હું સર્વજ્ઞની આજ્ઞાથે કહું છું તે સર્વ ભગવંત તીર્થકર દેવ પરોપકારી કેવા છે તે કે, મહાભય થકી રાખનાર છે માટે તેમના કહેલા વચન હું તમને કહું છું. तिबेमिनो अर्थ पूर्ववत् जाणवो ए रीते श्री मुधर्म स्वामियें जंबूस्वामि प्रत्ये कह्यो ए गाहानामे सोलमो अध्ययन समात. F08 इतिश्री सूयगडांगसूत्र भाषांतर Bકે કથા શ્રત ધ સમાપ્ત . gogjZ038GBR Page #206 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ-પ્રસિદ્ધની ખટાશેઠના કુવાની પોળ. 'ખ'ભાત અંદર શા. છોટાલાલ મોતીચંદ ૪. સુતારવાડામાં, ܫܡܫܘ રાજકેટ-શા. ન્યાલચંદ રૂગનાથ ડે. કડીયાપરામાં મનજી જીવાની શેરીમાં. પુસ્તક મૂળવાત Page #207 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી આશ્રય આપનારનાં નામ. (૨૦૧૧) nornanannounnnnone અગાઉથી આશ્રય આપનાર સત્રહસ્થાનાં મુબારક નામ. ખંભાતબંદર (૩૩) [ મુંબાઇબંદર, (૨૪) પ શેઠ ગુલાબચંદ ખીમચંદ હા. બાઈ શા. રણછોડ નાથાભાઈએ પિ દીવાળી. તાના સ્વર્ગવાશી પુત્ર કપુરચંદના ૫ શા. વાડીલાલ ડાહ્યાભાઈ હ. બાઈ સ્મણાર્થે નીચેના સ્થાનમાં ચંદન. ભેટ મેકલવા સારૂ. ૧૦ ૨ સંધવી. પિપટલાલ વખતચંદ સ્થા- ૧ મુંદ્રાબંદરના સ્થાનકમાં. નક ખાતે. | ૧ માંડવી બંદરના સ્થાનકમાં. ૨ પટેલ. ઠાકોરલાલ મુળચંદ. ૧ ભુજનગરના સ્થાનકમાં. ૨ શા. દેવચંદ ખુશાલચંદ. ૧ અંજારના સ્થાનકમાં. ૨ શા. જેચંદ અમીચંદ હ.ડાઈબાઈ ૧ માનકુવાના સ્થાનકમાં. ૧ શા. મણીલાલ બકરદાસ. ૧ ખેડેઈના સ્થાનકમાં. ૧ શા. અનોપચંદ માણેકચંદ. ૧ લાકડીયાના સ્થાનકમાં. ૧ શા. પાનાચંદ લખમીચંદ. ૧ ભચાઉના સ્થાનકમાં. ૧ શા. પિોપટચંદ રૂપચંદ. ૧ શાપરના સ્થાનકમાં. ૧ શા. દલસુખભાઈ ડાહ્યાભાઈ. ૧ ભોરારાના સ્થાનકમાં. ૧ શા. અંબાલાલ તારાચંદ. ૧ શા. મોહનલાલ ઠાકરશી. શા. વેણદાસ હરખચંદે સ્વર્ગ૧ પા. પુંજાભાઈ રણછોડ. વાશી બાઈ કુંવરબાઈ તે, શેઠ.૧ પા. નાથાભાઈ ઝવેર. મુળચંદ દેવચંદ મુંદ્રાબંદરવાળાના ૧ છોવાળા. પ્રાણજીવન દયાળજી. પત્નિના સ્મર્ણાર્થે નીચેના સ્થાને ૧ શ. નગીનદાસ પાનાચંદ. નકમાં બેટ મેકલવા સારૂ.૧૦ ૧ શા. સરૂપચંદ રતનચંદ. ૧ મુંદ્રાબંદર. છેકેટીના સ્થાનકમાં. ૧ શા. નેમચંદ રાયચંદ. | ૧ , આઠટી મોટી પક્ષના સ્થા૧ પા. ચુનીલાલ ગાંડાભાઈ. નકમાં. ૧ શા. વખતચંદ તારાચંદ. ૧ અંજાર છકટીના સ્થાનમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અગાઉથી આશ્રય આપનારનાં નામ. ૧ , આઠકોટી મેટી પક્ષના સ્થાનકમાં ૧ શા. નારણદસ તારાચંદ. ૧ ભુજનગર, છોટીના સ્થાનકમાં. | 1 શા. હંશરાજ કાળીદાસ. ૧ , આઠટી મોટી પક્ષના સ્થાકમાં. ૧ મે. જીવરાજભાઈ ઘેલાભાઈ. ૧ માંડવી બંદર. આટી મોટી ૫- ૧ રા. રા. જેસંગભાઈ મંછારામ. ક્ષના સ્થાનકમાં. ૧ રા. ર. જગજીવનદાસ મછારામ, ૧ ખેડેઈના સ્થાનકમાં. ૧ શા. મોહનલાલ જમનાદાસ. ૧ વાંકીના સ્થાનકમાં.. 1 માનકુવાના સ્થાનકમાં. જેડીયા બંદર, (૧૧) ૧ રા. વાડીલાલ ચુનીલાલ ગાંધી. | ૧ મા. વલમજી ખેતશી. ૨ શા. કરમશી ધરમશી. ૧ દેશી. ત્રીકમજી કરશનજી. ૧ શા. લાલચંદ અંદરજી ૧ મા. માણેકચંદ રતનશી. ૧ સંઘવી. હરખચંદ લાલજી. અમદાવાદ. (૨૦) ૧ મા. જાદવજી મુળજી. ૨ રા.રા. હીરાચંદભાઈ વેલજી સંધાણી ૧ માં. દલીચંદ પોપટભાઈ. ૧ સા. ગીરધરલાલ વ્રજલાલ. | ૧ મા. તારાચંદ નથુભાઈ. ૧ શા. મફતલાલ ચુનીલાલ. || ૧ ખત્રી. રાધવજી વીરજી. ૧ શા. છગનલાલ ઇશ્વરદાસ વૈદ. | ૧ મેતા. ભાઈચંદ અમ્રતલાલ. ૧ શા. પાનાચંદ નરશી ખેંડળવાળા. ૧ મેદી. કરશનજી ધારશી. ૧ શા. છોટાલાલ મગનલાલ. | ૧ સંઘવી. કાનજી કાળીદાસ. ૧ શા. દલાભાઈ રાજારામ. ૧ શા. અમથાલાલ જેઠાલાલ. વેરાવળ બંદર, (૧૧) ૧ શા. ખેમચંદ ઝવેરચંદ. | ૨ શા. કુલચંદ ગોવીંદજી. ૧ ભા. રણછોડદાસ રાયચંદ. ૨ શા. સેજપાલ રાયચંદ. ૧ . ર. ચુનીલાલ નાનચંદ ગાંધી. | ૧ શા. સોભાગ્યચંદ મીઠા. ૧ શા. ભગવાનઘસ નથુભાઈ | | ૧ શા. મકનજી સોમચંદ હા. મ ૧ રા. વીરચંદ મેબરદાસ. ણીબાઈ Page #209 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી આશ્રય આપનારનાં નામ. ( ૨૩) ૧ શા. લીલાધર ઝવેરચંદ હા. ભા. ૧ મેહેતા. સુખલાલ મેનજી. ણીબાઈ. | ૧ . ૨. વનેચંદ પિપટભાઈ. ૧ શા. મદનજી શોમચંદ. ૧ મેહેતા. નીમચંદ દેવચંદ. ૧ શા. સવચંદ કરશનજી, ૧ મેહેતા. ત્રીકમજી ભીમજી. ૧ શા. છગનલાલ પીતાંબર. ૧ કપાયું. જમનાદાસ હીરાચંદ. ભાવનગર બંદર. (૫) ૧ શા. ઉમેદ દેવકરણ. સાણંદ, (૧૦). ૧ જૈનજ્ઞાન ભણીપ્રભા પુસ્તકાલય. ૨ શા. રાઘવજી પ્રેમચંદ. ૧ જૈનધર્મ સુબોધ પ્રસારક સભા ૨ શા. ઉજમશી માણેકચંદ. ની લાયબ્રેરી. રે સાણંદ જૈનશાળા. ૧ શા. માણેકચંદ પાનાચંદ. ૨ શા. રાધવજી ભાણજી. ૧ શા. જીવરાજ કાળીદાસ. ૧ ભા. કપુરચંદ નરશીદાસ. ૧ ભા. કેશવજી મોતીચંદ. બોરસદ, (૫) સુરત બંદર, (૧૦). ર લહીયા. નાથાભાઈ કાહાનદાસ. ૪ વકીલ. ભગુભાઈ ડાહ્યાભાઈ. ૧ રા. મેંતીલાલ જેશંગ કારકુન. ૧ વકીલ મગનલાલ પ્રેમચંદ. | ૧ ભા. ત્રીભવન દાજીભાઈ. ૧ વકીલ. મંછુભાઈ ડાહ્યાભાઈ | | ૧ શા. મોતીલાલ તલકચંદ દાલના. ૧ શા. તારાચંદ ઉત્તમચંદ. ૧ ભા. ગુલાબચંદ ઝવેરચંદ. ખેડા. (૪) ૧ શા. લાલચંદ ફુલચંદ. ૧ ભા. ચુનીલાલ કીશોરદાસ. ૧ શા. હંશરાજ ચાંદલિ. ૧ ભા. છોટાલાલ રાયચંદ. | ૧ ભા. રણછોડ હરગોવનદાસ. મોરબી, (૬) ૧ ભા. ભાઈચંદ માણેકચંદ. ૨ મોરબી જૈનશાળા તા. માસ્તર | પોરબંદર. (૪) ત્રીભવન મેણુશી. ૩ ૨ શા. જેચંદ ગોપાલજી, Page #210 -------------------------------------------------------------------------- ________________ ( 204 5 અગાઉથી આશ્રય આપનારનાં નામ. 2 પોરબંદર. જૈન પુસ્તક સંગ્રહ. અમરેલી. (1) . હા. મનમોહનદાસ કપુરચંદ. | 1 રા. શામજીભાઈ રતનશી વકીલ, વટામણ, (3) ધર્મપુર. (1) 1 ભા. ફુલચંદ નારણભાઇ'. 1 રા. રા. કપુરચંદ ગોપાલજી મદી 1 ભા. મેહનલાલ લલુભાદ'. ચાંડલી. (1) 1 શા. ગુલાબચંદ જીવાભાઈ, 1 દોમડીયા. કાનજી ગેવદ રાજકેટ, (2). 1 શા. મગનલાલ માવજી, ( 1 પરી. તુલજારામ જેચંદ. 1 શા. કરશનજી માવજી. | વડેદરા, (1). નાર( 2 ). 1 રે. મેહનલાલ ગોવીંદજી, પાસણા. (1) નરેડા, (2) - 1 ભા. લહેરાભાઈ મઘાભાદ. 1 શા. વાડીલાલ રણછોડભાઇ, 1 પટેલ. ભઈબા કાળીદાસ. 1 ર. રા. વીરચંદભાઇ સવજી મવડી જુનાગઢ તાબે (2) કછ બીદડા,(૧) 1 રા.રા.જીવરાજગોવિંદજી સ્કૂલમાસ્તર. ' ' 1 1 શા. રાયશી આકરણ. | વસે, (1) 1 શા. ત્રીભોવનદાસ મુળજીભાઈ. | 1 બા. સાકરચંદ જમનાદાસ કાલાવડ. (2) કછ છશરા, (1 ) ર પટેલ. મુળજી કાનજી. ભારતર, ધોરાજી, ( 5 ) 1 શા. હીરજી રતનશી. | ઉમરાળા (2) ન દોશી. જગનનાથ ડાહ્યાભાછે. 1 જૈનજ્ઞાન રત્ન ચીંતામણી પુસ્તક :1 ઘેરાઇ જૈનશાળા. હા પિપટભાદ 1 મા. કાળીદાસ નેમચંદ. - લય, હ. શા. જેઠાલાલ સેમચંદ | 1 શા. સેમચંદ ગીલા. 1 મા. ડાહ્યાલાલ ધનજી. | સેતા (1) સરધાર, (5) | 1 શા. મગનલાલ માણેકચંદ. હું 12 શેઠ. મુળચંદભાઈ કરશનકળ્યા બાઇ રૂક્ષમણ.