Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 18
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા અવિરુદ્ધ એવા જિનવચનને અનુસરીને જે રીતે શાસ્ત્રમાં કહેવાયું હોય તે રીતે થતું અને મૈત્રી વગેરે ભાવથી યુક્ત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે. दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मना । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥५॥ દુર્લભ મનુષ્યપણાને પામીને આત્માએ હિત જ કરવા જેવું છે. મૃત્યુ અચાનક જ બધું હતું ન હતું કરી નાંખે છે. बीजनाशे यथाऽभूमौ, प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानां, अपात्रेषु विदुर्बुधाः ॥६॥ બીજનો નાશ થાય તો અથવા ભૂમિ ઉજ્જડ હોય તો ઊગાડવાની મહેનત નિષ્ફળ જાય. તેમ અપાત્રમાં સદ્ધર્મરૂપ બીજ ઊગતું નથી, એમ પંડિતો કહે છે. न साधयति यः सम्यग्, अज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात् कथं मूढः, स महत् साधयिष्यति ? ॥७॥ જે અજ્ઞાની, કરવા ઇચ્છેલું નાનું પણ કાર્ય સારી રીતે કરતો નથી; તે મૂઢ (સંયમ જેવું) મોટું કાર્ય કઈ રીતે કરશે ? કારણ કે અયોગ્ય જ છે. अबोधेऽपि फलं प्रोक्तं, श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन, नियमाच्छुद्धचेतसः ॥८॥

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106