Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 19
________________ ધર્મબિંદુ શ્રોતાને જ્ઞાન ન થાય તો પણ, શુદ્ધ ભાવવાળા વક્તાને તો ઉપદેશ આપવાથી નિયમ ફળ મળે તેમ જિનેશ્વરોએ કહ્યું नोपकारो जगत्यस्मिन्, तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदाद्, देहिनां धर्मदेशना ॥९॥ આ જગતમાં તેના જેવો કોઈ ઉપકાર નથી, જેવી જીવોના દુઃખનો નાશ કરનાર ધર્મની દેશના છે. बाहुभ्यां दुस्तरो यद्वत्, क्रूरनक्रो महोदधिः । यतित्वं दुष्करं तद्वत्, इत्याहुस्तत्त्ववेदिनः ॥१०॥ જેમ ક્રૂર મગરમચ્છોવાળો મહાસાગર હાથેથી તરવો દુષ્કર છે, તેમ સાધુપણું પણ તેના જેવું દુષ્કર છે, તેમ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. भवस्वरूपविज्ञानात्, तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च, स्यादेतन्नान्यथा क्वचित् ॥११॥ સંસારના સ્વરૂપના જ્ઞાન, તેનાથી વાસ્તવિક વૈરાગ્ય અને મોક્ષના અનુરાગથી જ એ સંયમ પાળી શકાય, અન્યથા નહીં. उक्तं मासादिपर्याय-वृद्ध्या द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥१२॥

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106