Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
છે. અન્યાદેશના વિષયમાં પદથી પરમાં રહેલા યુખવું અને અને વર્લ્સ અને નર્ વગેરે આદેશ નિત્ય થાય છે. પૂર્વ વિનીતાસ્તો જુવો मानयन्ति। वयं विनीतास्तन्नो गुरवो मानयन्ति। धनवांस्त्वमथो त्वा लोको માનયતિ, ઘનવાનહમથ મા છોકો માનયતિ ! અહીંગુખ અને મર્મદ્ પદાર્થ ઉદ્દેશ્ય છે. ક્રમશઃ વિનતત્વ અને માનવાની ક્રિયા, ધનવન્ત અને માનવાની ક્રિયા વિધેય છે. અહીં અન્નાદેશના વિષયમાં પુખ અને સન્ ને (પુખાનું અને આત્મા ને, સ્ત્રીનું અને માર્યું ને) આ સૂત્રની સહાયથી પૂર્વે જણાવ્યા મુજબ વ અને નવું; ત્યા અને મા આદેશ નિત્ય થાય છે. અર્થક્રમશઃ - તમે વિનીત છો, માટે તમને ગુરુઓ માને છે- સત્કારે છે. અમે વિનીત છીએ, માટે અમને ગુરુઓ માને છે. તું ધનવાનું છે, માટે તેને લોક માને છે. હું ધનવાન છું, માટે મને લોક માને છે. અને શ્વાસ્ થનનું વાવેશઆ વ્યુત્પજ્યર્થ હોવાથી વાકેશ બીજા વાક્યમાં હોય છે. પહેલા વાક્યમાં નહીં.//રૂપા
सपूर्वात् प्रथमान्ताद् वा २११॥३२॥
પદથી પરમાં રહેલા પ્રથમાન્ત પદથી પરમાં રહેલા યુદ્અને સ્મ ને અન્લાદેશના વિષયમાં વિકલ્પથી વજું અને નસ્ વગેરે આદેશ થાય છે. પૂર્વ વિનીતાdદ્ ગુરવો વો માનતિ તદ્ ગુરવો युष्मान् मानयन्ति। वयं विनीतास्तद् गुरवो नो मानयन्ति, तद् गुरवोऽस्मान् मानयन्ति। युवां सुशीलौ तज्ज्ञानं वां दीयते; तज्ज्ञानं युवाभ्यां दीयते। आवां सुशीलौ तज्ज्ञानं नौ दीयते; तज्ज्ञानमावाभ्यां दीयते। मह तद् પદથી પરમાં રહેલા પ્રથમાન્ત પુરવા અને જ્ઞાનનું આ પદથી પરમાં રહેલા યુઝર્ અને સ્મર્ ને અન્લાદેશના વિષયમાં આ સૂત્રની સહાયથી પૂર્વે જણાવ્યા મુજબ વસ્ અને ન[; વાનું અને નૌ આદેશ વિકલ્પથી થયા છે. પૂર્વ સૂત્રથી અવાદેશના વિષયમાં વજુ અને ન
१८९