Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પૂ નામની સાથે વિભક્તિની ઉત્પત્તિ પૂર્વે જ સમાસ થાય છે. જ્યારે પરમનિયી અહીં પૂરી વ તી નિયી આ વિગ્રહમાં પરમ નામને વિશ્વધુ પ્રત્યયાન્ત ની નામની સાથે જે કર્મધારય સમાસ થયો છે તે, પરમ નામ ગતિસંજ્ઞક-કારકવાચક અથવા ડયુક્ત ન હોવાથી ની નામને ‘ગૌ આ વિભક્તિની ઉત્પત્તિ પછી થયો છે. આથી સમજી શકાય છે કે અન્ય પ્રમળે ઈત્યાદિ સ્થળે જેવી રીતે માત્ર વિવધૂ પ્રત્યયાત્ત ઉત્તરપદની સાથે ૩૬ વગેરે નામને સમાસ થયો છે. તેવી રીતે પરમનિથી અહીં પરમ નામને માત્ર વિવધુ પ્રત્યયાન્ત ઉત્તરપદની સાથે સમાસ થયો નથી. કારણ કે અહીં સ્થાદિ પ્રત્યયાન્ત પણ ઉત્તરપદની સાથે સમાસ થયો છે. તાત્પર્ય સ્પષ્ટ છે કે તિજાર - ડસ્પmo’ આ પ્રમાણેની ઉપર જણાવેલી પરિભાષા જ્યાં લાગુ પડે છે, ત્યાં આ સૂત્ર લાગે છે. જ્યાં ઉક્ત પરિભાષાનો વિષય નથી, ત્યાં આ સૂત્રનો વિષય નથી.. વગેરે અધ્યાપક દ્વારા સમજી લેવું. વૃરિતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ માત્ર વિશ્વ૬ પ્રત્યકાન્ત ઉત્તરપદની સાથે સમાસ થયો હોય ત્યારે સુધી શબ્દથી ભિન્ન તાદૃશ સમાસ સ્વરૂપ વૃત્તિ સમ્બન્ધી જ ધાતુના રૂ વર્ણ અને ૩ વર્ણને તેની પરમાં સ્વરાદિ સ્થાદિ પ્રત્યય હોય તો અનુક્રમે શું અને ૬ આદેશ થાય છે. તેથી નિયી સુચ અહીં વૃત્તિ સમ્બન્ધી ની ધાતુ ન હોવાથી તેના ને આ સૂત્રથી ૬ આદેશ થતો ન હોવાથી “ઘાતરિવર્ગો૨-૧-૫૦૦ થી ૬ આદેશ થયો છે. અર્થ-કુલના બે મુખ્ય. સુધિય તિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ માત્ર વિવધુ પ્રત્યયાન્ત ઉત્તરપદની સાથે સમાસ થયો હોય ત્યારે, સુધી શબ્દથી ભિન્ન જ તાદૃશ સમાસ સ્વરૂપ વૃત્તિ સમ્બન્ધી ધાતુના ૩ વર્ણ અને ૩ વર્ણને તેની પરમાં સ્વરાદિ સ્થાદિ પ્રત્યય હોય તો અનુક્રમે અને ૬ આદેશ થાય છે. તેથી સુખુ ધ્યાતિ આ અર્થમાં “વિઘુટું - ૯૦ ૫-૨-૮૩ થી ઐ ધાતુને વિશ્વ પ્રત્યયાદિના નિપાતનથી નિષ્પન થી નામની સાથે mતિવર્વ૦ રૂ-૧-૪ર’ થી સુ ને સમાસ સુધી + બહુ આ અવસ્થામાં ''ધાતો વિ. ૨-૧-૫૦° થી ને શું આદેશાદિ કાર્ય થવાથી સુધિ :
२११