Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali
View full book text
________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERER
વિ.સં. ૧૯૩૮માં પૂ. ગુરુદેવશ્રી પદ્મવિજયજી સ્વર્ગવાસી થયા. ત્યાર બાદ તેમણે ખૂબ જ ભ્રમણ કર્યું અને અનેક લોકોના હૈયામાં ધર્મ-ભાવના પેદા કરી. મારવાડ, ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ વગેરે અનેક સ્થળોએ તેમના ચાતુર્માસ થયેલા છે.
તેમની ‘વચનસિદ્ધ’ મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ હતી. એમના મુખેથી નીકળેલું વાક્ય સત્ય બને જ એવી ઘણી ઘટનાઓ લોકોને પ્રત્યક્ષ જોવા મળેલી. આંબરડી ગામે એક ગુલાબચંદ ઝોટા નામના લંગડાભાઇને નવકાર મંત્રના જાપ દ્વારા તે જ વખતે ચાલતો કરી દીધેલો. આવી તો કેટલીય ઘટનાઓ એમના જીવનમાં બનેલી છે.
અનેક લોકોના હૈયે ધર્મભાવનાના બીજ રોપી, કેટલાકને દેશવિરતિધર અને કેટલાકને સર્વવિરતિધર બનાવી એમણે સ્વ-પર જીવનને ધન્ય બનાવ્યું.
વૃદ્ધાવસ્થામાં પલાંસવા (કચ્છ-વાગડ) ખાતે સ્થિરતા કરી. વિ.સં. ૧૯૭૯ (કચ્છી વિ.સં. ૧૯૮૦) અષા. વ. ૬ની વહેલી સવારે સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરતા સ્વર્ગે સિધાવ્યા.
પૂ. કનકસૂરિજી મ.નો સમુદાય તથા પૂ. શાંતિચન્દ્રસૂરિજી મ.નો સમુદાય એ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી
મ.ની જ શિષ્ય પરંપરા છે.
અગણિત વંદન એ દિવ્યવિભૂતિને !
©
ERERERERER
SEREREREREDER
॥શ્ર્ ॥

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 624