Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 65
________________ કરેલી પોતાના દેશની સેવાના રૂપમાં તેઓ સદાકાળ જીવશે. તેમની પાછળ રહેલાંઓએ હજી અધૂરું કાર્ય આગળ ચાલુ રાખવાનું છે. ‘આજે આપણે તેમના સાથીઓ રુદન કરી રહ્યા છીએ. પણ આપણે કંઈ સરદારને માટે રુદન કરતા નથી. આપણે તો આપણે માટે રડીએ છીએ. ‘સરદાર પટેલ એક મોટું કુટુંબ મૂકતા ગયા છે, એ આપણે ન ભૂલીએ. આખો દેશ તેમનો પરિવાર છે. તેમની પેઠે રાષ્ટ્રની સેવા કરવાની આજે આપણે પ્રતિજ્ઞા લઈએ. તેમના આત્માને શાંતિ મળો.' ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના એ મહાન સપૂતને આપણાં કોટી કોટી વંદન ! ‘એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે સરદાર અમર રહો !’ Jain Education International ૬૪ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66