Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ सम्बोधसप्ततिः ગાથા-૪૮ - ઉસૂત્ર २५३ कदाग्रहग्रस्ता उत्सूत्रं जमाल्यादिवन्न त्यजन्ति शेषकष्टानि યુર્વઃોડપતિ હા! મિત્કર્ષ | યતઃ-“ડસ્કુત્તમસTI, बोहीनासो अणंतसंसारो । पाणच्चए वि धीरा, उस्सुत्तं ता न માનંતિ શા” તથા “ઉપISમહંતો, પ્રક્રિય વોહિતામमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोयही आसि ॥१॥" तत उत्सूत्रं न वक्तव्यमेवेत्यर्थः ॥४८॥ – સંબોધોપનિષદ્ - હોવા છતાં પણ ઉત્સુત્રને છોડતા નથી, હાય.. કેવું કષ્ટ ! કારણ કે - જેઓ ઉત્સુત્રભાષણ કરે છે, તેમની બોધિનો નાશ થાય છે, તેઓ અનંતસંસારી થાય છે. માટે ધીર પુરુષો પ્રાણત્યાગ કરવો પડે, તો ય ઉત્સુત્રભાષણ કરતાં નથી. Inો. (સંદેહદોલાવલી ૨૮, પ્રવચનપરીક્ષા ૪૮૦, ગાથાસહસ્ત્રી ૧૮૩, સંગ્રહશતક ૨૯, ષષ્ઠિશતક ૫૭, હિતોપદેશમાલા ૪૭૫) તથા - જે સિદ્ધાન્તના અનુસારે સ્પષ્ટ અને પ્રગટ યથાર્થ પ્રરૂપણા નથી કરતો, તે બોધિલાભનો ઉપઘાત કરે છે. જેમ કે ભગવાનનો પણ વિશાળ જરા-મરણરૂપી સાગર થયો હતો. (મરીચિના ભવમાં ઉસૂત્રભાષણ કરવાથી પ્રભુ વીરનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધી ગયો હતો.) માટે ઉત્સુત્ર ન જ બોલવું, એવો અહીં અર્થ છે. [આ ગાથાની ટીકામાં – અનાભોગથી કે ગુરુનિયોગથી સમ્યગ્દષ્ટિ જીવ અવિદ્યમાન પદાર્થની શ્રદ્ધા કરે, એવું જે કહ્યું છે - તે ઉસૂત્રવિષલવના પ્રસ્તુત પદાર્થમાં અસંગત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 260