Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૯૩ ___ ननु मोक्षमार्गस्य रत्नत्रयरूपत्वात् कस्माद्दर्शनस्यैव प्रथमत: स्वरूपाभिधानं कृतमित्याह
दर्शनं ज्ञानचारित्रात्साधिमानमुपाश्नुते।
दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे प्रचक्षते।।३१।। હોય તેને નિષેધ્ય જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.”
ભાવાર્થ :- મિથ્યાત્વ તે મૂળ પાપ છે. મિથ્યાત્વના પ્રભાવથી બીજા સ્વર્ગ સુધીના દેવો એકેન્દ્રિયમાં ઊપજે છે. અનંતાનંતકાળ ત્રણ-સ્થાવરોમાં પરિભ્રમણ કરતા ફરે છે.
બારમાં સ્વર્ગ સુધીના દેવો પણ મિથ્યાત્વના પ્રભાવથી પંચેન્દ્રિય તિર્યચોમાં ઊપજે
માટે મિથ્યાત્વભાવ મહા અનર્થકારી જાણી, સમ્યકત્વમાં જ યત્ન કરવો યોગ્ય છે. ( સદાસુખદાસજી કૃત ટીકા, પાનું-પ૮ સસ્તી ગ્રંથમાળા.)
ગાથા ૨૮ સમ્યગ્દર્શનના માહાભ્યની છે. તેના અનુસંઘાનમાં ગાથા ૨૯ સમ્યગ્દષ્ટિના શુભભાવની છે અને ત્યાર પછીની ગાથા ૩૦ થી ૪૧ સુધીની બધી ગાથાઓ સમ્યગ્દર્શનનો મહિમા બતાવે છે. સમ્યગ્દષ્ટિને તેની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ સાથે અશુદ્ધિ હોય છે અને તે અશુદ્ધિમાં શુભભાવની મુખ્યતા હોય છે. ૩૦
મોક્ષમાર્ગ તો રત્નત્રયસ્વરૂપ છે, તો પછી સૌથી પ્રથમ સમ્યગ્દર્શનના જ સ્વરૂપનું કથન કેમ કર્યું તે કહે છે
મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની મુખ્યતા
શ્લોક ૩૧
અન્વયાર્થઃ- [વર્ણનમ] સમ્યગ્દર્શન [ જ્ઞાનવારિત્રો] જ્ઞાન અને ચારિત્ર કરતાં [સાધનાનમ ૩૫ારનુd] અધિક છે (ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે) [તતઃ] તેથી [વર્શનમ] સમ્યગ્દર્શન [ મોક્ષમા] મોક્ષમાર્ગમાં [ વઘારમ] કર્ણધાર (ખેવટિયો) [પ્રવાસ] કહેવાય છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૧૯૮, અધ્યાય. ૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com