Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 331
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદगमः। क्व ? आरंभे कृष्यादौ। वा शब्द: सर्वत्र परस्परसमुच्चयार्थः। परिग्रहे वा धान्यदासीदासादौ। ऐहिकेषु कर्मसु वा विवाहादिषु। किंविशिष्ट: ? समधी: रागादिદિતદ્ધિ મમત્વરતિવૃદ્ધિા ૨૪૬ इदानीमुद्दिष्टविरतिलक्षणगुणयुक्तत्वं श्रावकस्य दर्शयन्नाह गृहतो मुनिवनमित्वा गुरूपकण्ठे व्रतानि परिगृह्य। 'भैक्ष्याशनस्तपस्यन्नुत्कृष्टश्चेलखण्डधरः Tી ૨૪૭ જોઈએ. “યરા વસુ' જેને નિશ્ચયથી “નાસ્તિ' ન હોય. શું તે (ન હોય)? “અનુમતિ' અનુમોદના શામાં? “મારંમે' કૃષિ આદિ આરંભનાં કાર્યોમાં. “વા' શબ્દ બધે પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. “પરિગ્રહે વા' ધાન્ય, દાસી, દાસ આદિ પરિગ્રહોમાં “દિપુ કર્મસુ વા' અને વિવાદિ આ લોકસંબંધી કાર્યોમાં. કેવા પ્રકારનો? “સમથી:' રાગાદિરહિત બુદ્ધિવાળો યા મમત્વબુદ્ધિરહિતવાળો (શ્રાવક અનુમતિત્યાગવાળો મનાય છે ). ભાવાર્થ :- જે ખેતી આદિ આરંભનાં કાર્યોનાં, ધનાદિ પરિગ્રહોમાં અથવા વિવાહાદિક આ લોક સંબંધી કાર્યોમાં અનુમતિ આપતો નથી તે મમત્વ યા રાગ-દ્વેષ-રહિત વ્યક્તિને અનુમતિત્યાગ પ્રતિમાધારી માનવો. ૧૪૬. હવે શ્રાવક ઉદિશ્યવિરતિરૂપ ગુણથી યુક્ત હોય છે-એમ દર્શાવીને કહે છે ઉદ્દિશ્યત્યાગ પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૪૭ અન્વયાર્થ - [ ગુદત:] ઘેરથી [ મુનિવન] મુનિના વનમાં [ રૂત્વા] જઈને [ગુરુપને] ગુની પાસે [ તાનિ] વ્રતો [પરિગુહ્ય] ગ્રહણ કરીને [તપસ્ય] તપ કરતાં, [મૈલાશન:] ભિક્ષાથી મળેલું ભોજન કરનાર તથા [ વેતરવન્ડર:] કૌપીન (લંગોટી) અને ખંડવસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ) [s :] ઉત્કૃષ્ટ શ્રાવક (ક્ષુલ્લક યા ઐલક) છે. १. भैक्षाशनस् घ (भिक्षा एवं भैक्षं स्वार्थेसुण् तद् अश्नागिति भैक्षाशनः प्रत्ययः अथवा भिक्षाणां સમૂહોમૈક્ષ સમૂહર્ષેડનું પ્રત્યય:). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338