Book Title: Prasad Tilaka
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 120
________________ ૧૦૦ હવે હું પ્રાસાદના મંડપનું લક્ષણ કહું છું. પ્રાસાદના પ્રમાણુથી બુદ્ધિમાન શિલ્પીએ મંડપ કરવો. પહેલે સમ એટલે પ્રાસાદ જેવડે, બીજે સવાયો, ત્રીજે દોઢે, એથે પણ બે ગણે, પાંચમે બમણું, છઠ્ઠો સવા બે ગણે અને સાતમું પ્રમાણ પ્રાસાદથી અઢી ગણે મંડપ વિસ્તારમાં કરે. તેથી વધુ ન કરવો. એ રીતે વાસ્તુશાસ્ત્રના તાતાઓએ સાત પ્રમાણસૂત્ર મંડપનાં કહેલાં છે ૧-૩ समं सपादपञ्चाशत्पर्यन्तं दशहस्तकम् । दशपश्चहस्ते सार्द्ध चतुर्हस्ते द्वयपादून (दोनम् ) ॥ ४ ॥ त्रिहस्ते द्विगुणं तद्विशिष्टा चतुष्किका । चतुष्कं चाऽपि चाष्टांशं शुकस्तम्भानुसारत् (तः) ॥ ५ ॥ -क्षीराव પચાસ હાથથી દશ હાથના પ્રાસાદને મંડપ પ્રાસાદ જેવડે કરો અથવા સવા મંડપ કરે. દશથી પાંચ હાથ સુધીના પ્રાસાદને દોઢે મંડપ કરો. ચાર હાથનાને પણ બે ગણે, ત્રણ હાથનાને બે ગણે અને એથી ઓછા માપના દેવાલયને વિચિત્ર એવી ચોકી કરવી. ચેકી ચેરસ કે અષ્ટાંગ શિખરના શુકસ્તમ્ભને અનુસરતી પાદમંડપ જેવી કરવી, ૪-૫ પૂઢબ્રિજ (૯) તથા નૃત્યનમેન બન્નપત્રઘં प्रासादे राजे प्रतोल्ये वापिद्वाराम एव च ॥ ६ ॥ अपराजित મંડપના ત્રણ સામાન્ય પ્રકાર-ગૂઢમંડપ, સ્ત્રિકમંડપ અને નૃત્યમંડપ. એ ત્રણે પ્રકારના મંડપ દેવપ્રાસાદ આગળ કે રાજપ્રાસાદ આગળ, પ્રતલ્યા આગળ કે જલાશના દ્વાર આગળ એમાંના મંડપ કરવા. ૬ निकमण्डपाः एकत्रिवेदषट्सप्तनवचतुष्किकान्वितः । अग्रे भद्रं द्विपार्श्वे द्वे चाप्रपा(द )योस्तथा ॥ ७ ॥ અન્નિવલુડિથ (વચ તા) વાર્ષદડ િર | मुक्तकोणो चतुम्कयो चेदिति द्वादशमण्डपाः ॥ ८ ॥ नामाभिधान सुभद्रस्तु किरीटं च दुन्दुभिः प्रान्त एव च । મોઢાર્થ શાન્ત નહી( )૨% પુનઃ 0 5 in रम्यकश्च सुनाभश्च सिंहसूर्यात्मकस्तथा । ત્રિ( નિ ) ત્રિવે રહ્યાતિ દ્વારા અમદાવાદ છે ૧૦ ||

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162