________________
இனி
ઉષા
અનુક્રમે હિરણ્યકશિપુના પુત્ર થઈ અવતર્યા અને
જન્મીને તત્કાળ મરણ પામ્યા. બીજે જન્મે કાલઊર્જ ધ્રુવપુત્ર વત્સરને સ્વવી થિ નામની સ્ત્રીથી નેમીને પુત્રો થઈ એવી જ રીતે મરણ પામ્યા. થયેલા પુત્રોમાં એક
ત્રીજે જન્મે વસુદેવ વડે દેવકીની કુખે કૃષ્ણની ઊજ (૨) સ્વાચિષ મવંતરમાંના સપ્ત ઋષિઓ- પહેલાં અવતરી એક પછી એક એમ કંસને હાથે માંને એક અષિ.
મૃત્યુ પામ્યા. ત્યાર પછી ઉત્તમ લેકમાં ગયા. | ઊજ (૩) વર્ષમાંના બાર મહિનામાં અનુક્રમે આઠમો ભાગ ૧૦ કં૦ અ૦ ૮૫ અને દેવી ભા. ૪ મહિને. એની પૂર્ણિમા કૃતિકા નક્ષત્ર યુક્ત હોય કં. અ૨૨ છે, સબબ એને કાર્તિકી કહે છે. એમાં વિષ્ણુ ઊર્યા (૨) સ્વાયંભૂવંશના ઋષભદેવ કુળના ચિત્રનામના આદિત્ય સૂર્યમંડળના અધિપતિ હેય છે રથ રાજાની સ્ત્રી. એના પુત્રનું નામ સમ્રાટ હતું ! અને તેની સાથે સંચાર કરનાર વિશ્વામિત્ર ઋષિ, ભાગ- ૫, &૦ અ૦ ૧૫ રંભા નામની અપ્સરા, મોપેત નામે રાક્ષસ, ઊર્ણાયુ પ્રાધાને પેટે થયેલા દેવ ગંધર્વમાંને એક. અશ્વતર નાગ, સત્યજિત્ યક્ષ અને સૂર્યવર્ચા (દેવગંધર્વ શબ્દ જુઓ.) એની સ્ત્રીનું નામ ગંધર્વ હોય છે. | ભાગ ૧૨, ૪૦ અ૦ ૧૧. મેનકા | ભાર૦ ઉ૦ અ૦ ૧૧૭ ઊજયોનિ વિશ્વામિત્ર કુલેત્પન્ન ઋષિ. (૧ વિશ્વા. ઊદવકેતુ વિદેહવંશના સનાજ જનક રાજાને પુત્ર. મિત્ર શબ્દ જુઓ.)
એના પુત્રનું નામ અજનામાં જનક. ઊજસ્વતી પ્રિયવ્રત રાજાને બહિંમતીથી થયેલી ઊર્ધ્વરેત (૨) યાજ્ઞવલ્કય ઋષિના ગુરુ. કન્યા. એ ભ્રગુપુત્ર કવિના ઉશને નામના પુત્રની ઊર્વગ લમણુને પેટ કૃષ્ણથી થયેલ પુત્ર. એ સ્ત્રી હતી. ભાગ ૫, ૪૦ અ૦ ૧.
મહારથી હતા. ઊજસ્વતી (૨) આઠ વસઓમાંના એકની જી. ઊર્ધ્વબાહુ પાંચમાં રૈવત મુવંતરમાંના સપ્તર્ષિમાંઊજ સ્વાયંભૂમવંતર માંહ્યલા વસિષ્ઠ ઋષિની ને એક. બીજી સ્ત્રી, એને ચિત્રકેત, સુચિ, વિશ્વામિત્ર, ઊર્ધ્વભાક અગ્નિવિશેષ. વડવાનલ તે જ. / ભાર૦ ઉઘણું, વસુભૂત, યાન અને ઘુમાન એ નામના વ૦ ૨૨૧–૨૮. સાત પુત્રો હતા.
ઊર્વ રામા કુશદીપમાને એક મહાપર્વત. ઊજિત સોમવંશના યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશમાં ઊર્મિલા ઉર્મિલા શબ્દ જુઓ. જન્મેલા કાર્તવીર્ય રાજાના સહસ્ત્ર પુત્રમાંના પ્રમુખ ઊર્વ વારુણિ ભગુના સાત પુત્રે માંના મોટા વન પાંચ પુત્રોમાંને નાને.
ઋષિને પુત્ર. એને પુત્ર તે ઔર્વ ઋષિને પિતા ઊણ એ નામને એક યક્ષ. (સહસ્ય શબ્દ જુઓ.) ઊર્વ (૨) એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ. ઊર્ણનાભ ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંને એક. ઊર્વશી ઉર્વશી શબ્દ જુઓ. ઊર્ણનાભિ અત્રિકુલેત્પન્ન એક ઋષિ. ઊષા બલિ દૈત્યના પુત્ર બાણાસુરની કન્યા. યૌવન ઊણ સ્વાયંભૂમવંતરમાંના મરીચિ ઋષિની બીજી પ્રાપ્ત થયેલી એ (આખા) એક સમયે પિતાન સ્ત્રી. એને સ્મર, ઉદ્ગીથ, પરિવંગ, પતંગ, સુદ- મંદિરમાં સુતી હતી, ત્યારે સ્વપ્નમાં એક તરુણ ભૂત અને ધણિ એમ છ પુત્ર હતા. એ છયે અને અતિ સુંદર એવા પુરુષ જોડે એને સંબંધ પુત્રોએ એક વખત બ્રહ્મદેવની નિષ્કારણ હાંસી કરી થ. એ જાગી ઊઠી અને થયેલા વિરહને અં તેથી તેમણે શાપ આપ્યો કે તેમને દુષ્ટ નિ કાંઈ બોલતી હતી તે એની સખી ચિત્રલેખા પ્રાપ્ત થશે. આથી તે બધા પહેલા જન્મમાં સાંભળ્યું. ચિત્રલેખા એને પૂછવા લાગી કે તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org