Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 330
________________ પરશુરામ ૧ પરાશર આ પછી એણે પિતાની માતા રેણુકાને શોકની ભગવદિચ્છાથી એમનાથી વિષ્ણુતેજ નીકળીને શાન્તિ સારુ જમદગ્નિને સજીવ કર્યા. (ભારતમાં રામના શરીરમાં ગયું ત્યાર પછી પરશુરામ કેવળ પિતાને દહન કર્યા એ લેખ છે, પરંતુ એ લેખ ઋષિ તરીકે જ ગણાવા લાગ્યા. એમની રહેણીવિરોધી છે.) પછી તરત જ નીકળીને કાર્તવીર્યના કરણ પણ ઋષિ જેવી જ બની રહી. / વા. રા નગરમાં ગયે. કાર્તવીર્યના પુત્ર જોડે ઘણું ભયં- બા૦ સ. ૭૪-૭૬ ૦પરશુરામ આઠમાં સાવર્ણિ કર યુદ્ધ કરીને તે સઘળાને ઠાર માર્યા. મવંતરમાં થનારા સપ્તર્ષિઓમાંને એક થનાર છે. પછી એણે આખા ભરતખંડમાં ફરીને એકવીસ આ હકીકત વાલ્મીકિ રામાયણ અને અધ્યાત્મ વાર પૃથ્વી નક્ષત્રી કરી નાખી. ક્ષત્રાણીઓએ રામાયણ પરથી સારાંશરૂપે લીધેલી છે, જૂનાધિકાની પિતાનાં બાળક ઋષિઓના આશ્રમમાં લાવીને શંકા મનમાં આણવી નહિ. મૂક્યાં હતાં તે માત્ર બયાં. સૂર્યવંશી મૂલક ના મને પરસ્પરાયણ એક બ્રહ્મર્ષિ (૩, અંગિરા શબ્દ રાજા સ્ત્રીઓમાં સંતાઈ ગયે તેથી ઊગર્યો તેમ જ જુએ.) વિદેહી જનક રાજા બ્રહ્મનિષ્ઠ હોવાથી બચ્યો. પરાંતદેશ ભારતવર્ષીય દેશ / ભાર૦ ભીષ્મ અ૦ આમ ક્ષત્રિય માત્રને મારીને તેમના લોહીના પાંચ પરાવસુ રેભ્ય ઋષિને પુત્ર અને વિશ્વામિત્રનો પત્ર. દ્રોહ ભર્યા અને એ લેહી વડે પોતાના પિતાનું (યવક્રીત શબ્દ જુઓ.) શ્રાદ્ધ કરી, ઋચિકાદિ પિતરોને તપણ દ્વારા તૃપ્ત પરાવસુ (૨) એ નામને અસર. કર્યા. એ દ્રહ રામહદ નામે હજુ પણ પ્રસિદ્ધ છે. પરાશર મિત્રાવરુણિ વસિષ્ઠના પૌત્ર અને શક્તિ પરશુરામે બંને પૃથ્વી કશ્યપને આપી અને પિતે ઋષિના પુત્ર. એમની માતાનું નામ અદäતિ હતું. સ્વસ્થ થઈને તપમાં ગૂંથાયા. એમ છતાં પણ એક દિવસે એ વસિષ્ઠ ઋષિની આગળ રમતા એમને ભાળ મળે કે અમુક જગાએ ક્ષત્રિ છે તે હતા ત્યારે એણે “તાત' એમ કહીને હાક મારી. તરત ત્યાં જાય અને એને મારે. આથી કશ્યપે એ સાંભળીને એની માતાની આંખમાં આંસ્ર એમને કહ્યું કે મને આપેલી ભૂમિમાં એમ કરવું આવ્યાં. પરાશરે એ જોઈ રડવાનું કારણ પૂછયું. એ અયોગ્ય છે. અરે એ ભૂમિમાં તમારે રહેવું એણે કહ્યું: ભાઈ, વસિષ્ઠ ઋષિ તારા પિતા નથી, ધરાધરી અનુચિત છે. આ ઉપરથી પરશુરામ સમુદ્ર પિતામહ છે. તારા પિતાને તે રાક્ષસે ખાઈ ગયા તીરે ગયા અને સમુદ્ર પાસે જમીન માંગી લઈ છે. આ ઉપરથી એમને ઘણું જ દુઃખ થયું. કાંઈ એનું શર્મારક એવું નામ પાડી તે દેશ વસાવી કાળે મોટા થયા તેમ જ તપોબળે કરીને તેજસ્વી પોતે ત્યાં રહ્યા. એ દેશ હાલ કાંકણુ નામે પ્રસિદ્ધ પણ થયા. એમના મનમાં રાક્ષસસત્ર કરવાને છે. (શર્મારક શબ્દ જુઓ.) શર્મારક તે હાલનું વિચાર આવ્યું અને એમણે તેને આરંભ ધરામુંબઈ પાસેનું પારા. ધરી કર્યો. હજારેને બાળી મૂક્યા. આ જોઈને આમ વસ્તુસ્થિતિ ચાલતી હતી. એવામાં પુલત્ય ઋષિ એમની પાસે આવ્યા અને સત્ર બંધ વીસમી ચેકડીમાં દશરથિ રામને જન્મ થયો. કરવા પ્રાર્થના કરી. પણ પરાશર કંઈ એમનું એમણે સીતાના સ્વયંવર કાળે શંકર ધનુને પણ કહ્યું સાંભળે નહિ. એ ઉપરથો પુલત્યે વસિષ્ઠ પાસે તરીકે ભંગ કર્યો. આ વાતની ખબર પડતાં જ જઈને પત્ર પાસે સત્ર બંધ કરાવવાની પ્રાર્થના પરશુરામ પોતે જનકને ત્યાં ગયા. પરશુરામ કરી. વસિષ્ઠ પરાશર પાસે જઈને એને કેપ ચિરંજીવી હેવાથી એમનામાં વિષ્ણુનું તેજ સદા શમાવી, એની પાસે સત્ર બંધ કરાવ્યું. / ભાર કાળ રહે, તે કઈ ક્ષત્રિય ઊગરે જ નહિ. સબબ આદિ અ૦ ૧૭૮. પરાશર એ વસિષ્ઠકુળમાં ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362