Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fascia ૭૬ Feeling Fascia (.1th.) હો ગ. વિ.] Fetalism, ૧. પ્રારબ્ધવ દ [ગે. મા.] ન. જી. રપઃ આ લખાણને વિષય . અથવા રવાદ છે. ૨. દેવાદીનતા [બ. ક.] લિ. ૧૧: ઈરલાની વિચારષ્ટિમાં દેવાધીનતા (f. ટેલિજ)ની ભાવના પાયાથી ટચ સુધી વ્યાપેલી છે. ૩. નિતિવાદ [મ. હ.] સ. મ. પ: પોને પ્રથમ નિતિવાદને પુરુષાર્થવાદથી ધિક્ સમજતા હતા. ૪. દેવવાદ . .] ૫. કર્મવાદ [ભરાઈ 2. બી. ૨૭: આપાગી પર કમં પદ અથવા દેવવાદને લીધે, તે તેમના દેશમાં પ્રથમ બ્રિરી ધર્મના ભવિતવ્યતાવાદને લીધે, અને અર્વાચીન કાળમાં શુદ્ધ બ્રિતિક શાસ્ત્રના સૃષ્ટિકમવાદને લીધે, ઇરછા સ્વાતંત્રયના આ વિષય ઉપર પંડિતાનું પુષ્કળ લા ગયેલું છે. Fatalist-નસીબવાદી [બ. ક.. . એ. ૧૯: મુરામન અને બહુ ભણે છે નહી એટલે આસિતડ અને નસીબવાદી (1.) હશે. Father-complex (Psycho-unc.) પિતૃ-ગ્રન્થિ [બૂ, ગા.] Federal, Federal system- 250 સામ્રાજ્યતંત્ર હ. કે.] વ. ૭, ૩૧: દેશી રાજા પણ ભવિષ્ય માં આપણાં પ્રાન્તરોપાની સમાન કક્ષામાં હિદી સરકારના અંગમાં 15. s—- રયુક્ત સામ્રાજ્યતંત્રમાં ભળી શકે તે માટે પણ આરંભમાં એક પ્રતિનિધિ સંસ્થાનું કરી રાખ્યું છે. Federation, સંસારસંયોજન રવાડે ! સ. ૨૨, ૭ઃ જીઓ (Colonisation, feeling, ૧. લાગણી ન. લા.] હું પરના (રા. ઉતમલાલ ત્રિવેદીનો નમદજયતીપ્રસંગે વંચાયેલો ) લેખ વંચાઈ રહ્યા બાદ, રા. ૨. ગણપતરામ શાસ્ત્રી માપણી પાનના એક માન પામતા માજી ડ, એ, ઈ - | કટર - આ પ્રસંગે હાજર હતા તેમણે નર્મદાશંકર સંબધી પિતાનાં મરણ સભાને જાહેર કર્યા. તેમાં એક બે બાબત નણવાજોગ હતી. રા. શાસ્ત્રીજીએ જણાવ્યું કે નર્મદાશંકરને એવો રિવાજ હતો કે જે જે મહાટા પ્રશ્નો એમને વિચારવા જેવા લાગે તે તેઓ એક ભીંત ઉપર નાંઘતા અને મિત્રો એકઠા થાય ત્યારે એ પ્રથા ચર્ચા ઉપાડવામાં આવતી. કેટલીક વાર “રાચર ' જેવા વિષયના પ્રજની ચર્ચા આખું અઠવાડિયું પહોચતી. એક વખત feeling” ને માટે યોગ્ય ગુજરાતી શબ્દ વિંધે મિત્રમંડળમાં ચર્ચા ચાલી. આખરે “લાગણી” શબ્દ નકી થયા. આજકાલ feeling” માટે આ શબ્દ એવો સાધારણ થઈ વ્યા છે કે સૌથી પહેલા એ કોણ વાયા એ એ કાઈના જાણવામાં નથી. પણ ખરું તતા આ શબ્દ પ્રથમ વાપર્યાનું માન નર્મદાશંકરને છે.”– તન્વી, વસન્ત, ૩, ૨૬૩. ૨, રસેન્દ્રિય [મ. ન.] ના. પ્ર. ૧૦ઃ સ્ત્રીનું સેન્દ્રિય (લાગણી ) બહુ પ્રબળ છે. ૩. વૃત્તિ [મ. ન.] ચે. શા. ૬૧: કાર્યસાધક વેગને વરા કરવા કરતાં કૃત્તિને વશ કરવી એ વધારે કઠિન કાન છે. ૪. ભાવ [૨. મ.] ક. સા. ૨૯: અલબત્ત, કવિતા તે સંગીત નથી, અને ભાવ (f) પ્રકટ કરવાની કવિતાને પ્રકાર સંગતના પ્રકારથી જુદો છે. ૫. વેદના [પ્રા. વિ.]. ૬. વેદનાશક્તિ, ભાવનાશક્તિ, વેદનાવ્યાાર, ભાવના વ્યાપાર [ કે. હ. અ. ન.] Asthetical feoling-#5147 લાગણી [ કે. હ. અ. ન. ] Fellowfeeling-૧. સહાનુભાવ 'મ. ન. એ. શા. ૪૭૩] Ideal feeling -૧ ભાવનારૂપવૃત્તિ મ. ન. એ. શા. 1. ૨. વેદનાની માત્રા | કે. હ. અ. ને.] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129