Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 9
________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અન્નત્થ ઉસસિએણુનીસસિએણ; ખાસિએણું; છીએણું; જભાઈએણું, ઉડુએણું; વાચનિસર્ગોણું; ભમલીએ પ્રિમુછાએ. (૧). સુહુમહિં અંગસંચાલેહિં, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિં (૨).એવમાઇએ હિં, આગાહિં, અભો અવિ. રાહિએ,હજજ મે કાઉસ્સગે.(૩).જાવ અરિહંતાણું ભગવંતાણું; નમુક્કારેણું ન પારેમિ. (૪). તાવ કાય ઠાણું મામેરું, ઝાણું; અપાણે વોસિરામિ. (૫). અહીં એક લોગસ્સનો “ચહેસુ નિમ્મલયા' સુધીને, ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરે અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ કહે. ૨ લેગસ્સ ઉજજઅગર ધમ્મતિસ્થય જિનેક અરિહંતે કિઈટ્સ; ચઉવીસપિ કેવલી (૧). ૧. આ સૂત્રમાં કાઉસગ્નના બાર અને બીજા ચાર આગારો મળી કુલ ળ આગારનું વર્ણન છે. તેમજ કાર્યોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છુટે રાખવામાં આવી છે. આ સિવાય વધુ છુટ લેવામાં આવે તે કાઉસગ્ગને ભંગ થાય તે જણાવ્યું છે. ૨. આ સૂત્રમાં ચે. ૨. તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજુ નામ નાસ્તવ છે અને પંચપરમેઠો કે ૨૪ તીર્થકર નું સમરણ કરવાનું હોવાથી કાઉસગમાં લેગસ કે ન હાર ગણવામાં આવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 504