Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 8
________________ સામાયિક લેવાની વિધિ - “ઈચ્છામિ ખમાસમણ વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મથએણુ વંદામિ.” ઈછાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિમામિ? “ઈચ્છ.”ઈચ્છામિ પડિમિઉં(૧)ઇરિયાવહિયાએ, વિરાણાએ, (૨). ગમણગમણે, (૩). પાક્કમણે બીયમણે, હરિયમણે,ઓસા ઉસિંગપણગ- દગ, મઠ્ઠી મડા સંતાણ-સંકમણે (૪). જે મે છવા વિરાહિયા, (પ).એબિંદિયાબેદિયા તે ઈદિયા; ચઉરિદિયા, પંચિંદિયા. (૬). અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિચાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, વિયાઓ વવરાવિયા, તસ્સ મિચ્છામિ દુક્ક. (૭) તસ્સ ઉત્તરીકરણેણું પાયચ્છિત્તકરણેણે વિસેહીકરણેણું, વિસલીકરણેણું પાવાણું કમ્માણું; નિગ્યાયણદ્દાએ, ઠામિ કાઉસ્સગ્ગ. (૧) ૧. જીવનશુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હોઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે. તેમજ ક્યા ક્યા ની વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઇરિયાવાહિયા કર્યા છતાં જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 504