________________
૧૧૪ / પડિલેહા
તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનેા પથ; મા` તેમ શિવને લહેજી, વ્યવહારે નિન્ય. મહેાલ ચઢ ́તા જેમ નહી...જી, તેહ તુરંગનું કાજ; સલ નહિ નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ,
એ પછી કવિએ મેાક્ષ-મા` અને દ્રશ્ય-ભાવ સ્તવનનુ નિરૂપણુ કરી, જિનપૂજા અને તેમાંયે સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરુ કર્યુ છે.
.
શ્રી વીરસ્તુતિરૂપ દોઢસા ગાથાના દૂડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજ કરવા વિશે આગમ ગ્રંથામાંથી પ્રમાણે આપી સમજાવ્યું છે, અને જિનપ્રતિમાની પૂજા ન કરવામાં માનવાવાળાના મતને પમ્હિાર કર્યા છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાન્તા આપ્યાં છે. આ સ્તવનની રચના એમણે સ. ૧૭૩૩માં ઇંલપુરમાં કરી છે.
શ્રી સીમધર સ્વામીના સિદ્ધાન્ત-વિચાર-રહસ્ય ગર્ભિત સાડા ત્રણસા ગાથાના સ્તવનમાં કવિ શ્રી સીમંધર સ્વામીને વિનતિ કરે છે કે “ હે ભગવન્ ! કૃપા કરીને મને શુદ્ધ મા બતાવે. આ કલિયુગમાં લોકા અંધશ્રદ્ધાપૂર્વક વતી રહ્યા છે, સૂવિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે અને છતાં પાતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભેાળા લાકને ભાળવી રહ્યા છે. માટે મારી વિનતિ તમે સાંભળેા.' કવિ લખે છે : ચાલે સૂત્ર વિરુદ્વાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધા; એક કહે અમે મારગ રાખુ. તે કેમ માનુ` શુદ્ધારે. આલંબન ફૂડાં દેખાડી, મુગધ લેકને પાડે; આણાભંગ તિલક તે કાળુ, થયે આપ નિલાડે રે...જિનજી૦ આજે એક સ્થળે કવિ લખે છેઃ
મારા મોટાઈમાં જે મુનિ, ચલવે ટાકડમાલા;
શુદ્ધ પ્રરૂપણું ગુણ વિષ્ણુ ન ધરે, તસ ભત્ર અરટ્ટમાલા...ધન્ય૦