________________
[ 2 ] રામાનંદને આ પ્રવૃત્તિમાં મને જે પડકાર બને છે તેથી મારી જાતને પન્ન ધન્ય ધન્ય માનું છે. •
પૂજ્ય સ્વામી આનંદ સાથે પ્રસ્તાવના લખવા બાબત લએ પત્ર વ્યવહાર રહેલ તેમ તે પિતાની જાતને “' કરી આ કામ કરવાને સાફ ઇન્કાર કરમાવેલ પરંતુ મેં મારું લખાવવાનું હતું એવું મજબૂત પકડી રાખે છે જેથી તેમણે અછાને પણ સ્વીકારવાની હા પાડી અને જે માનસિક તકલીફ કેવળ મારી મૃખને વશ થઈને વેઠી છે તે કદી ભલાય તેવી નથી. મારે પંછડું તલું મૂક્યું હતું તે પિતે સનાતની છતાં ચ ન ધર્મ અને બોષમ પ્રતિ અને જેન આલમ પ્રતિ નિષ્પક્ષ એવા તેમના મનમાં જે અસાધારણ સહાનુભૂતિ છે, તેમના જે અમૃધ્ય અનુભવે છે, તેમની ૨ નવું સત્ય સંભળાવી દેવાની નિર્ભય વૃત્તિ છે તે બધું તેમના ચિત્તમાં જ પડ્યું રહેત, અહીં પ્રસ્તુત છે છતાં કી દેવું જરૂરી છે કે બીજ મહાનુભાવે ય તેમને સતાવીને પણ તેમને અનુબ શબ્દોમાં બહાર કઢાવે એવી મારી નચ વિનંતી તથા ખાસ ભલામણ છે. અને પૂછવામી આનંદને ફરી ફરીને અત્યંત ભાવ સાથે આભાર માનવાની જે તક મને સાંપડી છે તેથી વળી ધન્યતા અનુભવું છું.
મારી આ પ્રવૃત્તિમાં જેમણે જેમણે ભૂતકાળમાં સહકાર આપેલ છે તે તમામ રાજે ( ભગવાનદાસ કાશીવાળા, ભાઈ ગુલાબચંદ કોન દિલીવાળા, મુનિશ્રી અમરચંદજી ઉપાધ્યાય, મારા વિદ્યાર્થી ભાઈ શાંતિલાલ શેઠ, રિષભદાસજી,