Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 219
________________ ૨0 અશરણના દાખલા :રાવણ અને લદ્દમણ ઘણું પ્રતાપી હતા, પરંતુ મૃત્યુ થતાં પ્રતાપ પલાયન થઈ આજે ચોથી નરકમાં સબડે છે. ચક્રવતી સનકુમારના તેજ–સૌંદર્ય–કાન્તિ એવાં કે ઇન્દ્ર એનાં વખાણ કરે, અને સનકુમારને એનું અભિમાન; પરંતુ કાચી સેકંડમાં સેળ રેગ જન્મી એ નષ્ટ-ભ્રષ્ટ થતાં સનસ્કુમાર કે અશરણઅબળ કે ને ટકાવી શકે નહિ ? નેપોલિયન ને હિટલરનું આગળ વધવામાં ધર્મ કેટલું ? પણ એ કેટલું ટક્યુ ? મમ ન ધન ભેળું કરવાને ઉદ્યોગ કેટલે કે રત્ન જડેલે સેનાને બળદ ઊભું કરી દીધા ! હવે શિંગડું બાકી છે, પણ મૃત્યુ વખતની અશરણુતાએ ઉદ્યોગ કયાં ફેંકી દીધો ? ભરચકીની કાયા કેવી લષ્ટપુષ્ટ કે કોડોની સેનાએ પકડેલી અને ખેંચવા ઈશ્કેલી સાંકળને ભરતે સહેજ હાથે વાળતાં પોતાની તરફ ખેંચી લશ્કરને હેરું પાડવું. છતાં એ પુષ્ટતાનું બાહુબળ સામે શું ઊપજયું ? આ તે જીવતા જીવે બનવાની વાત થઈ. બાકી મૃત્યુ વખતે તે દરેકને આ સ્થિતિ બને છે. માણસ મરવા પડ્યા હોય ત્યાં કુટુંબીઓ એનું દ્રવ્ય લૂંટવાની પેરવીમાં પડે છે. એ વખતે મરવા પડેલાને શુભ ખાતે સારું દેવું હોય તે શું એ દઈ શકે ? ના, હવે એ અશરણ બની ગયે, એટલે પિતાના કમાયેલા પણ ધન પર હવે પિતાનું ચાલે નહિ; એટલી કુટુંબીઓની જેહકમી અને તરાપ હોય છે.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256