SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨0 અશરણના દાખલા :રાવણ અને લદ્દમણ ઘણું પ્રતાપી હતા, પરંતુ મૃત્યુ થતાં પ્રતાપ પલાયન થઈ આજે ચોથી નરકમાં સબડે છે. ચક્રવતી સનકુમારના તેજ–સૌંદર્ય–કાન્તિ એવાં કે ઇન્દ્ર એનાં વખાણ કરે, અને સનકુમારને એનું અભિમાન; પરંતુ કાચી સેકંડમાં સેળ રેગ જન્મી એ નષ્ટ-ભ્રષ્ટ થતાં સનસ્કુમાર કે અશરણઅબળ કે ને ટકાવી શકે નહિ ? નેપોલિયન ને હિટલરનું આગળ વધવામાં ધર્મ કેટલું ? પણ એ કેટલું ટક્યુ ? મમ ન ધન ભેળું કરવાને ઉદ્યોગ કેટલે કે રત્ન જડેલે સેનાને બળદ ઊભું કરી દીધા ! હવે શિંગડું બાકી છે, પણ મૃત્યુ વખતની અશરણુતાએ ઉદ્યોગ કયાં ફેંકી દીધો ? ભરચકીની કાયા કેવી લષ્ટપુષ્ટ કે કોડોની સેનાએ પકડેલી અને ખેંચવા ઈશ્કેલી સાંકળને ભરતે સહેજ હાથે વાળતાં પોતાની તરફ ખેંચી લશ્કરને હેરું પાડવું. છતાં એ પુષ્ટતાનું બાહુબળ સામે શું ઊપજયું ? આ તે જીવતા જીવે બનવાની વાત થઈ. બાકી મૃત્યુ વખતે તે દરેકને આ સ્થિતિ બને છે. માણસ મરવા પડ્યા હોય ત્યાં કુટુંબીઓ એનું દ્રવ્ય લૂંટવાની પેરવીમાં પડે છે. એ વખતે મરવા પડેલાને શુભ ખાતે સારું દેવું હોય તે શું એ દઈ શકે ? ના, હવે એ અશરણ બની ગયે, એટલે પિતાના કમાયેલા પણ ધન પર હવે પિતાનું ચાલે નહિ; એટલી કુટુંબીઓની જેહકમી અને તરાપ હોય છે.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy