Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૭૩.
પ્રશ્નોત્તરી ભાગ-૫
૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૭૨૮ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૧૭૨૮૪
૪ = ૬૯૧૨. ૭૩૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૩૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધ રત્ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા
દ૯૬૦ ૭૩૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંદોદયભાંગા ૨૪૪ ૨૮૮૦ = ૬૯૧૨૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ x
૪ = ૧૧૫૨૦. ૭૩૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા વૈકીય)
કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૨૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા,

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230