Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 211
________________ કર્મગ્રંથ-૬ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૪ ૨ ૮૫૯. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા = ૨. થાય? ૩૦ના બંધે બંધમાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા ૩૨ ૧૬ ૨ ૨૦૨ હું કુલ ઉદયસત્તાભાંગા ૯૦ ૮૬૦. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨ બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૮૬૧. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૮૬૨. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા ૯ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા ઉ ઉ કેટલા થાય? ૩૦ના બંધે બંઘભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230