SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩. પ્રશ્નોત્તરી ભાગ-૫ ૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૭૨૮ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૧૭૨૮૪ ૪ = ૬૯૧૨. ૭૩૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૩૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ રત્ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા દ૯૬૦ ૭૩૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંદોદયભાંગા ૨૪૪ ૨૮૮૦ = ૬૯૧૨૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ x ૪ = ૧૧૫૨૦. ૭૩૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા વૈકીય) કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૨૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy