________________
(૧૧) તામસિકતાનુ છેદન
લક્ષ્મી અને વૈભવ કાષ્ટનાં પણ કાંઈ એકધારાં કૈં ચિરસ્થાયી નથી રહ્યાં. રાજાઓના રાજવૈભવ અને લક્ષ્મીવાના વિલાસ હંમેશા પૃથ્વીના ગેાળાધની જેમ ક્રૂરતા જ રહે છે. રાજાથી માંડી રંક સુધીના અને પ'ડિતથી માંડી પાગલ સુધીના સૌ એ સત્ય સમજે છે.
છતાં ઐશ્વર્યશાલીઓની ધનસ'પત્તિ જ્યારે અદશ્ય અને છે પેટ ભરવાનાં પણ સાંસાં પડે છે ત્યારે પણ એમને ઐશ્વય ને ચેાડે-ધણા 'ભ કર્યાં વિના નથી ચાલતું. ગરાળાની કપાઈ ગએલી પૂછડીની જેમ એમને ધણી વાર તડફડીયાં મારવાં પડે છે. શ્રીમ'તાઈ અને દીનતા વચ્ચેની આ અધકચરી અવસ્થા અહુ દુઃખદ હાય છે. ગરાળાની કપાયેલી પૂછડી નથી. જેમ ચેતનની સાથે સબંધ રાખી શકતી તેમ નથી જડ જગતને વિષય તત્કાળ બની શકતી. કપાયા પછી ઘણી વાર સુધી એની ચેતના તરફડીયા મારી આખરે શાંત થઇ જાય છે.
લક્ષ્મીવ’ત અને વૈભવસ્વામીની જ માત્ર આવી દુર્દશા થાય છે એમ કઈ જ નથી. ત્યાગ, વિરાગ, સયમ અને તપશ્ચર્યાના આદર્શમાં માનનારા સ`સ્કારસ્વામીઓની પણ કોઇ કમનસીબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com